ફિલ્મમેકર કરણ જોહર નિર્મિત અભિનેતા કાર્તિક આર્યનની ફિલ્મ નાગઝિલાના બાકીના કલાકારોની પસંદગી થઈ રહી છે. આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકા કોણ ભજવશે તેની ચર્ચા ચાલે છે. ફિલ્મમેકર વિલનની ભૂમિકા માટે અનિલ કપૂર અને બૉબી દેઓલ સાથે વાત કરી રહ્યા છે. નાગઝિલાની પટકથા અનુસાર ફિલ્મમાં ખલનાયક બનવા માટે સિનિયર....