અમારી ભૂલ થતી હોય તો સાધુસંતો જણાવે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા.
13 : નાસિકમાં સિંહસ્થ કુંભમેળા માટે નાણાં ભંડોળ ઓછું પડે નહીં એ માટે કેન્દ્ર અને
મહારાષ્ટ્ર સરકાર કટિબદ્ધ છે. કુંભમેળા માટે રૂા. 20,000નાં કામોને મંજૂરી આપવામાં
આવી છે તેમાં રૂા. 6000નાં કામોના શ્રીગણેશ થઈ ચૂક્યા છે. સિંહસ્થ કુંભમેળો શરૂ થાય
ત્યાં સુધીમાં રૂા. 25,000 કરોડનાં કામો પૂર્ણ…..