• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025

દિતવાહ ચક્રવાત : ગુજરાતી પ્રવાસીઓ 48 કલાકે કોલંબો પહોંચ્યા

સાઈક્લોન પસાર થઈ જવાથી ગુજરાતી પરિવારે ટૂર યથાવત્ રાખી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 30 : ચક્રવાતી તોફાન દિતવાહને કારણે શ્રીલંકાની રાજધાની કોલંબો ઍરપોર્ટ પર ફસાયેલા ભારતીયોને હેમખેમ સ્વદેશ લાવવા માટે એક તરફ ભારત સરકારે વિશેષ અભિયાન છેડયું હતું તેમ જ આજે 400થી વધુ ભારતીયોને બે વિમાનોમાં ભારત લાવવામાં આવ્યા હતા. બીજી તરફ પહેલી વખત શ્રીલંકા ફરવાની યોજના…..

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ