વચગાળાની સરકારનો નિર્ણય
ઢાકા, તા. 21 : બંગલાદેશની વચગાળાની સરકારે અંતે સ્પષ્ટ કર્યું છે કે દેશ છોડીને ભાગી ગયેલા બંગલાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી આવામી લીગ ઉપર કોઈ પ્રતિબંધ લાદવાની યોજના નથી. કાર્યવાહક સરકારના નેતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસનો નિર્ણય આંદોલનકારી......