મમતાના સંસદીય પક્ષમાં ભંગાણ
રાજ્યસભાના સભ્ય
સુખેન્દુ શેખર રોયે આપ્યું રાજીનામું
નવી દિલ્હી, તા. 8 : પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) માં બળવાની સમસ્યા વધુ તીવ્ર બની હતી. પક્ષના 28 લોકસભા સાંસદોમાંથી અંદાજે 20 જેટલા બળવાખોર......