§ બીસીસીઆઇના નવા નિયમ અનુસાર મંજૂરી નહીં : અંગત સ્ટાફ માટે પણ મનાઇ
નવી દિલ્હી, તા.14: ચેમ્પિયન્સ
ટ્રોફીમાં પસંદ થયેલ ભારતીય ખેલાડીઓ તેમના પરિવાર સાથે યૂએઇનો પ્રવાસ કરી શકશે નહીં.
ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઇન્ડિયાની 1-3ની હાર બાદ બીસીસીઆઇએ નવા
નિયમ બનાવ્યા છે. જે અનુસાર ઓછામાં ઓછા 45 દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન જ ખેલાડી તેના.....