• સોમવાર, 19 મે, 2025

એલએસજી કૅપ્ટન પંત અને મેન્ટોર ઝહિર ખાન વચ્ચે મતભેદ

દિલ્હી સામેની મૅચમાં છેક સાતમા ક્રમે ઉતારાતા પંત રાતોપીળો

લખનઉ, તા.23 : આઇપીએલના ગઇકાલના મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ લખનઉ સુપર જાયન્ટની 8 વિકેટે કારમી હાર થઇ હતી. લખનઉ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 159 રનનો મામૂલી સ્કોર કરી શકી હતી. લખનઉની ઇનિંગની ખાસ વાત એ બની રહી કે તેનો કેપ્ટન ઋષભ પંત સાતમા ક્રમ....