• મંગળવાર, 02 ડિસેમ્બર, 2025

એસઆઈઆરમાં રાહત; સમયમર્યાદા સાત દિવસ વધી

બીએલઓના આપઘાત, વિપક્ષી પ્રહારો વચ્ચે ચૂંટણી પંચનો નિર્ણય

નવી દિલ્હી, તા. 30 : દેશના ચૂંટણીપંચે રવિવારે મતદારયાદી સુધારણા (સર) માટે રાહત આપતા આ કવાયતની સમયમર્યાદા સાત દિવસ માટે લંબાવી દીધી હતી. હવે આ પ્રક્રિયા 11 ડિસેમ્બર સુધી ચાલશે. બીજા ચરણમાં 12 રાજ્યોમાં કવાયત બાદ અંતિમ મતદાર યાદી હવે 14મી ફેબ્રુઆરી, 2026ના જારી કરાશે. બિહાર બાદ ગુજરાત, ગોવા, છત્તીસગઢ…..

ઇ-પેપરના નવા શુલ્ક