• શુક્રવાર, 03 મે, 2024

આયુષ શર્માને સલમાનની છત્રછાયામાંથી બહાર આવવું છે  

સલમાન ખાનના જીજાજી આયુષ શર્મા હિન્દી સિનેમામાં પોતાનું નામ ઝળકાવવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. હાલમાં આયુષ તેની આગામી ફિલ્મ `રુસલાન'ના પ્રચારમાં વ્યસ્ત છે, ફિલ્મ 26મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આયુષને બૉલીવૂડમાં સલમાન ખાને લૉન્ચ કર્યો હતો તે બાદ તે અંતિમ ફિલ્મમાં સલમાન સાથે....