• ગુરુવાર, 03 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ગોધરાના કુ. કવિષા ગોસર (ઉં. 24) 29મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. મધુરી રમણીકલાલ કુંવરજી ગોસરના પૌત્રી. સ્વ. કુંજલ વિપુલની પુત્રી. મીતની બેન. સરોજ કિશોર વિસરીયાના દોહિત્રી. પ્રાર્થના રાખી નથી. નિ.: વિપુલ ગોસર - 301, શ્યામલ ફલેટ્સ, 12, ગુજરાત સોસાયટી, અમદાવાદ.

 

છસરાના શાંતાબેન ગાલા (ઉં. 77) 31મીએ અવસાન પામ્યાં છે. તે ભાણબાઈ પ્રેમજી ખીમજીના પુત્રવધૂ. સ્વ. વસંતના પત્ની. મયુર, મિલનના માતા. રતનબેન રામજી મોણશીના પુત્રી. કિર્તી, હરેશ, મણીબાઈ લખમશી, મંજુલા લક્ષ્મીચંદ, સરલા વિજય, રંજન લહેરચંદના બહેન. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન, ત્વચાદાન કર્યું છે. નિ.: મિલન વસંત ગાલા, જય સત્યમ બિલ્ડિંગબી : 26, શિવ મંદિર રોડ, ડોંબીવલી (પૂ.).

 

રાયણના હર્ષલ ગાલા (ઉં. 44) 26મીએ અવસાન પામ્યા છે. તે અમૃતબેન શૈલેષના પુત્ર. હેલીનના પતિ. શૈલ, વ્રીયાના પિતા. કુણાલ, અમીના ભાઈ. અરૂણાબેન કાંતિભાઈ ગડાના જમાઈ. પ્રા.: શ્રી માટુંગા .મૂ.શ્વે.જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા. 4થી 5.30. ચક્ષુદાન કર્યું છે.

 

કપાયાના માવજી દેઢિયા (ઉં. 83) 27મીએ કાળધર્મ પામ્યા છે. તે ભાનુબેનના પતિ. સ્વ. ગાંગબાઈ મોરારજી દેઢિયાના પુત્ર. જીગ્નેશ, સ્વ. લતા, મીનલ, રૂપલ,પારૂલના પિતા. કુંવરબાઈ નાનજી ગાલાના જમાઈ. ગુણાનુવાદ સભા બુધવાર, 2જીએ ટા. 4થી 5.30. ઠે.: યોગી સભાગૃહ દાદર (સે.રે.).

લાખાપુરના પંકજ ધરોડ (ઉં. 68) 31મીએ અવસાન પામ્યા છે. તે હેમકુંવરબેન ડુંગરશીના પુત્ર. વનીતાના પતિ. હિરલ, રીંકુ, ઉર્વીના પિતા. મુંબઈ અરૂણા નરેન્દ્ર, ચંદ્રીકા દેવચંદ, પલ્લવી જયંત, જયશ્રી શાંતિલાલ, રેખા જીતેન્દ્ર, કોકીલા શેખરના ભાઈ. નાનુબેન વિસનજીના જમાઈ. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ.: હિરલ ધરોડ, 1601, સમર્પણ બિલ્ડિંગ નં.93, પંતનગર, ઘાટકોપર (પૂ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લીંબડીના સ્વ. મહાસુખલાલ શિવલાલ ગાંધીનાં પત્ની મંગળાબેન ગાંધી (ઉં. 89) 31મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે તે યોગેશ, અમિત, અશ્વિનાબેનનાં માતા. સોનલ, નિકિતા, જયેશકુમાર માણેકલાલ શાહનાં સાસુ. સ્વ. સવાઈલાલ, સન્નતભાઈ સ્વ. જશવંતીબેન ચીમનલાલ ગાંધી, પ્રેમીલાબેન નવીનચંદ્ર ગોપાણી, સ્વ. પદમાબેન સુરેશભાઈ શાહનાં ભાભી. ગિરધરલાલ ખીમચંદ સંઘવીના દીકરી. 18 પાપ સ્થાનકની સૂત્ર સંવેદના 3જીએ સવારે 10થી 12. ઠે.: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સર્વોદય હૉલ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન

સુરેન્દ્રનગરના ચંદ્રાબેન શાહ (ઉં. 91) 1લીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. સુમનભાઈ ભાઈલાલ શાહનાં પત્ની. શિલ્પા-રાજેશ, સેજલ-નિશિત, નીરા-જીગ્નેશનાં માતા. સ્વ. હિંમતભાઈ ઘિમંતભાઈ, સ્વ. ભારતીબેનનાં ભાભી. પિયર પક્ષે સ્વ. ચંચળબેન મગનલાલ વાઘજીભાઈનાં પુત્રી. સ્વ. લલિતભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. જશુભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. ધીરૂભાઈ, સ્વ. કંચનબેન, સ્વ. શાંતાબેન, સ્વ. સુભદ્રાબેનનાં બેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી ગુર્જર જૈન  

ભુવડના સુરેશભાઈ મહેતા (ઉં. 70) સોમવાર, 31મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હેમલતાબેન કાંતિલાલ ગોરધન મહેતાના પુત્ર. સ્વ.મીનાબહેનના પતિ. સ્વ. મંગળાબેન ભોગીલાલ મહેતાના જમાઈ. જિમી, ભાવેશના પિતા. અશોકભાઈ, ચંદાબેન, હીનાબેન, નંદાબેનના ભાઈપ્રાર્થનાસભા 3 જીને બુધવારે 4થી 5.30. ઠે.:  કરસન લધુ નિસર જૈન સ્થાનક દાદર (.).

 

.શા. સ્થાનકવાસી જૈન

સાવરકુંડલાના સ્વ. ચંપાબેન નાનચંદ લખાણીના પુત્ર પ્રવિણચંદ્રનાં પત્ની કનકબેન (ઉં. 74) 31મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્નેહા, રીમાનાં માતા. સ્વ. હરીશભાઈ, જ્યોતિબેન હર્ષદરાય સરવૈયા, બા.બ્ર. સુધાજી મહાસતીજી (જ્ઞાનગચ્છ સંપ્રદાય)નાં સંસારી ભાભી. સ્વ. મોહનલાલ વેલજી ઠોસાણીનાં દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ધોધારી વીસા શ્રીમાળી જૈન

તળાજાવાળા નિરંજનભાઈ પ્રાગજીભાઈ શાહ (ઉં. 77) 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મધુબેનના પતિ. મૃગાંક, વૈશાલી, મેઘનાના પિતા. સ્વ. મૂળચંદ ત્રિકમજી શાહના જમાઈ. હિતેશકુમાર, શૈલેશકુમાર, ડોલીબેનના સસરા. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી સ્થા.વીસા શ્રી. જૈન

ભડીયાદ (લીંબડી)ના બકુલેશભાઈ શાહ (ઉં. 61) 31મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કળાબેન, સ્વ. જયંતીલાલ ધારસીભાઈ શાહના પુત્ર. કેતનાબેનના પતિ. શારદાબેન ભોગીલાલ શાહના જમાઈ. જીગર, રૂચિ સાગરકુમાર શાહના પિતા. જેમીનીબેન કિર્તીભાઈ સંઘવી, નિમિષાબેન અતુલભાઈ સલોત, મનીષના ભાઈ. સાદડી પ્રથા અને લૌ.વ્ય. બંધ છે.

 

જામનગર વીસા ઓસવાળ જૈન

જસવંતીબેન મગનલાલ વિઠ્ઠલજી શાહના પુત્ર હરેન્દ્ર (ઉં. 76) 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હર્ષદા ઠાકોરભાઈ, અતુલ શાહ, સ્વ. કિરણના ભાઈ. ડિમ્પલ, નિર્મલ, જનનીના કાકા. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

નાઘેર દશા શ્રીમાળી વણિક  સમાજ 

સિમરના સ્વ. પોપટલાલ લક્ષ્મીચંદ બખાઈના પુત્ર પ્રકાશભાઈ પોપટલાલ બખાઈ (ઉં. 64) 31મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. પૂજા હર્ષ દફતરી, હરેન્દ્રના પિતા. સ્વ. વસંતભાઈ, સ્વ. અનિલભાઈ, નવીનભાઈ, ભાનુબેન, દમુબેન, મંજુબેનના ભાઈ. કંચનબેન મધુસુદન પારેખના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, 3જીએ સાંજે 4.30થી 6. ઠે.: શ્રી સ્વામિનારાયણ મંદિર, સરિતા પાર્ક, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.). 

 

શ્રી ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ચ મંડળ

સ્વ.મહેશ પ્રજારામ શુક્લનાં પત્ની અને સ્વ.વસુમતીબેન હરબાઈ દવેનાં દીકરી ગં.સ્વ.શર્મિષ્ટાબેન (ઉં. 90) સોમવાર, 31મીએ કૈલાસવાસ પામ્યા છે. તે હર્ષાબેન, જયેશભાઈ, પ્રિતીબેન, સ્વ. રાજુભાઈનાં માતા. નિરાલી, પ્રણાલી, આનંદ, જય, શ્રીશાયના નાની-દાદી. મનીષાબેન, વિજયભાઈ, સંજયભાઈનાં સાસુ. નીલાબેન અનીલકાંત દવે, હેમંત હરભાઈ દવેનાં બેન. શ્રદ્ધાંજલિ સભા 3જીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: વી.ડી. ઈડિયન સોસયટી, ફોર મેન્ટલી ચેલેન્જ, ડાગરા હાઉસ, રૂઈયા હોલ પાસે, મલાડ સ્ટેશનની સામે, મલાડ (.).

 

લુહાર સુથાર

સાવરકુંડલાના મનછાબેન નારણભાઈ પરમાર (ઉં. 79) રવિવાર, 30મીએ રામચરણ પામ્યા છે. તે વિઠ્ઠલભાઈ કરમશીભાઈ મકવાણાના પુત્રી. ગં.સ્વ. લાભુબેન કાંતિલાલના દેરાણી. ગુણવંતભાઈ, પ્રવીણભાઈ, સુમિતા પંકજ ઉમરાળિયા, નીતા જયેશ પીઠવાના માતા. વીણા, કવિતાના સાસુ. અશોક, હર્ષ, નિક્ષિત, ભાવિકના દાદી. પ્રાર્થનાસભા ગુરુવાર, 3જીએ સાંજે 4થી 6. ઠે.: જલારામ હૉલ, મહાજન વાડીની બાજુમાં, આગરા રોડ, રામદેવ હૉટલની પાસે, કલ્યાણ (.). 

 

હાલાઈ લોહાણા

જામ ખંભાળિયાના સુશીલાબેન મોહનલાલ તન્ના (ઉં. 87). તે સ્વ. વેલાબેન ધરમશી તન્નાનાં પુત્રવધૂ. સ્વ. કમળાબેન ભગવાનદાસ કાપડીયાનાં પુત્રી. અભિજીત-સ્વાતિ, સ્વ. રવિજીત-સ્વ. પૂર્ણિમા-દક્ષા, હિરેન-સેજલનાં માતા. સ્વ. ભરતભાઈ, જીતુભાઈ, મુકેશભાઈ, કેતનભાઈ, ભાવનાબેન, દિપ્તીબેનનાં બેન. શિવાંગી-કશ્યપ, શેફાલી-મિહિર, રોહન, ધ્વની, ઈશાનાં દાદી સોમવાર 31મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 3જીએ સાંજે 5થી 7. ઠે. ખડાયતા ભુવન હોલ, હનુમાન રોડ, વિલે પાર્લા (પૂ.). લૌ.વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટિયા

દ્વારકા વરવાળાના પ્રભાબેન ઉદેશી (ઉં. 88). તે સ્વ. ગોવર્ધનદાસ ભગવાનદાસ ઉદેશીનાં પત્ની. સ્વ. રામજી લાલજી કારિયા તથા સ્વ. ગોમાબેન, રૂકમણીબેનનાં પુત્રી. સ્વ. કેશવજી, અનિલ કારિયા, સ્વ. નરબદાબેન, સ્વ. સીતા, સ્વ. કામદાબેન, કુસુમબેન, તારાબેન, ઉષાબેન, ભારતીબેન, જ્યોત્સનાનાં બહેન. સ્વ. વિજયસિંહ, સ્વ. નરોતમ, સ્વ. જયરાજ, સ્વ. અજીત, મહેશ, સ્વ. જયાબેન મર્ચન્ટ, સ્વ. તારા સંપત, સ્વ. જ્યોતિ ભાટિયાનાં ભાભી 30મીએ શ્રી રામ શરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ.વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કરાચીવાળા ગં.સ્વ. કસ્તુરબેન રાયકુંડલિયા (ઉં. 82). તે સ્વ. ભાણબાઈ લધારામ (ધનજીભાઈ) રાયકુંડલિયાનાં પુત્રવધૂ. સ્વ. લીલાધરનાં પત્ની. સ્વ. નાનબાઈ વિશ્રામ નરસી મજેઠિયાનાં પુત્રી. સ્વ. લક્ષ્મીબેન ધરમશી કેસરીયા, ગં.સ્વ. દમયંતીબેન જયંતીલાલ સોમૈયા, સ્વ. ટોપણદાસ લધારામ, રમેશભાઈ લધારામનાં ભાભી 30મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: ડૉ. વસંતકુમાર મજેઠિયા, નીલકંઠ આશિષ, ભક્તિ માર્ગ, મુલુન્ડ (.).

 

કચ્છી લોહાણા

સુમરી રોહાના સ્વ. નારાયણદાસ રણછોડદાસ કોઠારીનાં પુત્રવધુ .સૌ. મનિષાબેન (હસ્તાબેન) (ઉં. 58). તે મહેન્દ્રભાઈનાં પત્ની. ફોરમ આકાશ મજેઠીયા, હેમાંગનાં માતા. વિશ્રામ (બાબુભાઈ) કેશવજી ગણાત્રાનાં પુત્રી 31મીને સોમવારે રામશરણ પામ્યાં છે. તે કુસુમ, પુષ્પા રમેશ ચંચળનાં ભાભી. બંને પક્ષની પ્રાર્થનાસભા 2જીને બુધવારે સાંજે 5થી 7. ઠે. કચ્છી લોહાણા મહાજનવાડી, ગ્રાઉન્ડ ફ્લોર, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ (.). લૌ.વ્ય. બંધ છે.

 

ચિંચણ દશા સોરઠિયા વણિક

ચિંચણના ગં.સ્વ. સરલા (ઉં. 84) 31મીએ શ્રીજીશરણ પામ્યાં છેતે સ્વ. જયંતીલાલ કરસનદાસ માંડવીયાનાં પત્ની. ભરત, સ્વ. લીના, રશ્મિનાં માતા. શશી, અમિતકુમાર, કિરીટકુમારનાં સાસુ. તેજસ-અંકિતા, આયુષનાં દાદી. સ્વ. મેઘા, દર્શન, શ્રેયનાં નાની 1લીને મંગળવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

સુરતી દશા લાડ

.સૌ. રેખાબેન મહેતા (ઉં. 78). તે સતીશભાઈ હસવંતલાલ મહેતાનાં પત્ની. પ્રજ્ઞેશ, નિખિલનાં માતા. સ્વ. સુધીર- સ્વ. સુનીતા, સ્વ.પંકજ - સ્વ.રશ્મી, સનત - ઉષા, સુબોધ- સ્વ. ભારતીનાં ભાભી 31મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે

 

દશા સોરઠીયા વણિક 

ખામગામના મધુબેન પારેખ (ઉં. 84). તે સ્વ. વ્રજલાલ શામજીભાઈ પારેખનાં પત્ની. જ્યોતિનાં માતા. સ્વ. હેમંતભાઈ વિનોદભાઈ જુઠાણીનાં સાસુ. સ્વ. જસુમતી શશીકાંત ધ્રુવ, સ્વ. અરુણાબેન વસંતભાઈ પારેખ, ઉષાબેન કાંતિલાલ કોઠારી, સ્વ. દિનેશભાઈ, લલિતભાઈ, સુરેશભાઈ ગગલાણીનાં બહેન. માનસીનાં નાની. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠીયા વૈષ્ણવ 

પ્રવિણકુમાર (ઉં. 81). તે સ્વ. વરજીવનદાસ કાટકોરિયાના પુત્ર. નલિનીબેનના પતિ. સ્વ. હરકિશનદાસ કરસનદાસ પાંધીના જમાઈ. બિપીનભાઈ, ઇન્દીરાબેન, પ્રફુલાબેન, હકીબેનના ભાઈ 28મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે

હેડલાઇન્સ