કવીઓ જૈન
છસરાના
જયેશ ગંગર (ઉં. 51) 5મીએ અવસાન પામ્યા છે. તે નેણામા ખીમજી માલશીના પૌત્ર. સ્વ. વિમળાબેન ચુનીલાલ ગંગરના પુત્ર. સ્વ. ભરતના ભાઈ. લક્ષ્મીબેન ભવાનજી સંગોઈના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ આશાબેન છેડા, એ/206, ભગવતી આશિષ બિલ્ડિંગ, નટવર નગર રોડ નંબર 4, જોગેશ્વરી (પૂ.).
કપાયાના
વલ્લભજી સંગોઈ (ઉં. 74) 5મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન ભવાનજીના પુત્ર. મંજુલાના પતિ. સુહેલના પિતા. રાજેશ, કાંતા, હેમલતા, ઉમા, ગીતા, મીનાના ભાઈ. નિર્મલાબેન ભાણજી લાલજી ભેદાના જમાઈ. પ્રા.ઃ શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં. શ્રી કરસન લધુ નિસર હૉલ, દાદર (પ.). ટા. 2થી 3ઃ30.
કોટડા
રોહાના વલ્લભ છેડા (ઉં. 74) 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે દેવાંબાઈ નરશીના પૌત્ર. સાકરબેન પાસુના પુત્ર. હેમરાજ, નાનજી, હરખચંદ, કિર્તી, દિપકના ભાઈ. મેઘબાઈ ગેલા નરશીના દોહિત્ર. પ્રા.ઃ કાલિદાસ મેરિજ હૉલ, પી.કે. રોડ, મુલુંડ (પ.). 2થી 3.30.
નાના
ભાડિયાના લીલાવંતી ગડા (ઉં. 69) 7મીએ અવસાન પામ્યાં છે. તે મમીબાઈ, મુરીબાઈ ભાણજીના પુત્રવધૂ. સૂર્યકાંતના પત્ની. અમિત, જીગરના માતા. ભાણબાઈ દેવજી શીવજી દેઢિયાના પુત્રી. ટોકરશી, નાનજી, ચાંપશી, જયંતિલાલ, દિનેશ, હેમલતા લક્ષ્મીચંદ, ધનવંતી શાંતિલાલ, વસંતબાળાના બહેન. પ્રા.ઃ શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (પ.). ટા. 4થી 5.30.
સુવઈના
ભાણજી ફરીયા (ઉં. 79) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે મોંઘીબેન શીવજી લખમશી ફરીયાના પુત્ર. કંકુબેનના પતિ. કિશોર, વિરેન્દ્ર, નીતાના પિતા. સ્વ. દિવાળીબેન/ ગં.સ્વ. મણીબેન પોપટલાલના ભાઈ. રવના માતા. વીરાબેન પાંચુભાઈના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, 9મીએ 10.30થી 12. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, તળાવપાળી, થાણા (પ.).
ડોણના
જવેરબેન ગોગરી (ઉં. 96) 7મીએ અવસાન પામ્યાં છે. તે ભાણબાઈ ખીમજીના પુત્રવધૂ. સ્વ. પ્રેમજીના પત્ની. વિનય, પ્રફુલ, જીતેન્દ્ર, રસીકાના માતા. દેવકાંબેન ટોકરશી પૂંજા છેડાના પુત્રી. તલકશી, વિદ્યાચંદ, શાંતીલાલ, સરસ્વતી, જમનાબેન, દિવાળીબેનના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ વિનય પ્રેમજી ગોગરી, 601/602, અન્નપૂર્ણા ભુવન, છઠ્ઠો માળો, મહિલા આશ્રમ રોડ, કીંગ સર્કલ, માટુંગા (પૂ.).
દશા
શ્રીમાળી સ્થાનાકવાસી..
ઘુઘરાળા
નિવાસી હાલ ઘાટકોપર ભુપેન્દ્રભાઈ અમૃતલાલ મયાચંદ બદાણી ઉમર 80 તે સ્વ. સુધાબેન ના પતિ, દિવ્યેશ, જીગીષા વિશાલ દેસાઈ ના પિતા, સ્વ. જયસુખભાઇ, સ્વ. સવિતાબેન, નવનીત તથા વિમળાબેન ના ભાઈ, સ્વ. જયાબેન ચંપકલાલ દુર્લભજી સંઘવી ના જમાઈ, વિશાલ ના સસરા, જૈનમ ના નાના. 6/9/26 ના રોજ અરિહંત શરણ પામેલ છે.લૌકિક વ્યવહાર બંધ છે.
દશા
શ્રીમાળી ઝાલાવાડી મૂર્તિપૂજક જૈન
ચુડાના
વિમળાબેન કપાસી (ઉં. 99) સોમવાર 7મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. નરોત્તમદાસ અમુલખ કપાસીનાં પત્ની. કમલા દેવકરણ શાહનાં પુત્રી. નીના પ્રદીપ, નીતા જતીન, શીતલ ચંદ્રેશ, હિમાદ્રી ભાવેશ નરેયાનિઆનાં માતા. લબ્ધિ ચિંતન, જ્હાનવી જશ, કેતકી આદિત, સિદ્ધિ, પાર્થનાં દાદી. લૌ. વ્ય. અને પ્રાર્થનાસભા રાખી નથી.
જૈન
માંગરોળના
સ્વ. હંસાબેન ચંદ્રકાન્ત ગોસાલીયાના પુત્ર હર્ષદ જયસુખલાલ ચોવટીયાના જમાઈ. દિપેશભાઈ (ઉં. 57) 7મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે શીતલબેનના પતિ. નૈનેશના ભાઈ. રોશનના પિતા. લૌ. વ્ય. તેમ જ પ્રાર્થનાસભા રાખી નથી.
શ્વેતાંબર
સ્થાનકવાસી જૈન
જામનગરના
ગં. સ્વ. ભાનુમતીબેન મેહતા (ઉં. 90) 7મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. વ્રજલાલ બેચરદાસ મેહતાનાં પત્ની. લક્ષ્મીચંદ કૃપાશંકર મેહતાનાં દીકરી. ઉપેન્દ્રભાઈ, હર્ષિદાબેન, ઉષાબેન સુલોચનાબેન, જાગૃતિ, જવનીકાનાં માતા. ભાવનાબેન, નીતિનભાઈ, વીરેન્દ્રભાઈ, મનીષભાઈ, અતુલભાઈ, પ્રવીણભાઈનાં સાસુ. સ્વ. હસમુખભાઈ મેહતાનાં બેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
કચ્છ ગિરિનારાયણ બ્રાહ્મણ
અશ્રુમતી
ભટ્ટ (ઉં. 80) 6ઠ્ઠીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. અરાવિંદભાઈ ભટ્ટનાં પત્ની. સ્વ. આશિષ, સ્વ. હિતેશ, પ્રિયેશનાં માતા. રૂપાનાં સાસુ. દેવ, હૃદયા, યુગનાં દાદી. લૌ. વ્ય. બંધ છે.
બાલાસિનોર
દશાનીમા વણિક
હાલોલવાળા
જયંતિલાલ લલ્લુભાઈ કડકિયા (ઉં. 99). તે સ્વ. કુસુમબહેન (ગાંડા દેસાઈ)ના પતિ. દીપક, રીટાના પિતા. વર્ષા, અભયકુમારના સસરા. ઉજાસ, રિદ્ધિ, તન્વી, પલકના મોટાપપ્પા. માનસી, કેયુર, અતીથ, કૃણાલના મોટા સસરા 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ
લોહાણા
વાંસજાલીયાના
સ્વ. દામોદરદાસ ગોવર્ધનદાસ રાજાણીના પુત્ર રાજેશ (ઉં. 60) 7મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કાશ્મીરાના પતિ. હર્ષ, કિંજલના પિતા. ભરત, પિયુષના ભાઈ. સ્વ. રજનીકાંત નાથાલાલ કાનાણીના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 10મીને ગુરુવારે સવારે 10.30થી 12. ઠે.ઃ ઠઠ્ઠાઈ ભાટીયા હોલ, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).
કચ્છી
લોહાણા
કચ્છ
નલીયાવાળા સ્વ. સુરેશકુમાર કલ્યાણજી મડીયારનાં પત્ની રશમીબેન (ઉં. 68). તે પ્રગનેસ, ચીરાગનાં માતા. અલ્પા, અરુણાનાં સાસુ. ભાનુમતી દામોદર પુંજાણીનાં પુત્રી. કુસુમબેન, ચંદ્રીકાબેન, અશોકનાં ભાભી 7મીને સોમવારે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
નવગામ
/ હાલાઈ
ભાટિયા
મુંબઈના
અ.સૌ. રમાબેન કૃષ્ણકુમાર વેદ (ઉં. 75). તે સ્વ. રમીબેન વિઠ્ઠલદાસ વેદનાં પુત્રવધૂ. સ્વ. પ્રમિલાબેન, સ્વ. ધીરુભાઈ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ. દિલીપભાઈ, સ્વ. શારદાબેનનાં ભાભી. ગો.વા. જડીબેન હીરાલાલ ઉદેશીનાં દીકરી. સોનલ કૌશિક ગાંધી, શિવાંગી વિજિત વેદ, કોમલ જય પટેલ, કિંજલ મેહુલ નેગાંધીનાં માતા. હંસાબેન સુરેશભાઈ દુતિયા, ભુપતભાઈનાં બહેન શનિવાર, પમીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રવિવાર, 6ઠ્ઠીએ સાંજે 4.30થી 6.30. ઠે.ઃ સ્વામિનારાયણ હોલ, યોગીનગર, અજમેરા સ્કૂલની સામે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
વીસા
શ્રીમાળી સોની
પાટણના
મીનાક્ષીબેન જડિયા 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. પ્રવિણચંદ્ર ઈશ્વરલાલ જડિયાનાં પત્ની. સંજય, ઉર્મી, અપર્ણાનાં માતા. સેજલ, ગિરીશ, હીરવનાં સાસુ. તુષિતાનાં દાદી. પ્રતીક, જુગલ, ધનીશનાં નાની. પ્રાર્થનાસભા 10મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.ઃ જલારામ હોલ, એન એસ રોડ નં. 6, જેવીપીડી સ્કીમ, વિલે પાર્લે (પ.). લૌ. વ્ય. બંધ છે.