કવીઓ જૈન
મોખાના રેખા દામજી (બચુ) શાહ (વિસરીયા) (ઉં. 66) 1લીએ અવસાન પામ્યા છે. તે હાંસબાઇ કેશવજી નાંગશીના પૌત્રી. મણીબાઇ દેવજી ગંગરના દોહીત્રી. પ્રભાબેન દામજીના પુત્રી. જયંત, રાજેશ, રંજનાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રભાબેન શાહ, 11, સંત રોહીદાસ ભુવન, શિવાજી નગર, 2જી રાબોડી, થાણા (પ.).
દેઢીઆના લક્ષ્મીબેન વિશનજી દેઢિયા (ઉં. 88) 31મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મેઘબાઈ દેવજીના પુત્રવધુ. હસમુખ, મનોજ, મુકેશ, સુરેખાના માતા. નાખેતબાઈ શામજીની પુત્રી. પ્રેમજી, જયંતિ, બાઈયાબાઈ રતનશી, વિજયાબેન રતનશી, મોંઘીબાઈ ગાવિંદજી, લીલબાઈ ચુનિલાલના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: હસમુખ વિશનજી, બી-32, ઐશ્વર્યા, ગૌશાળા રોડ, મુલુંડ (પ.).
મોખાના ગૌરવ જગશી છેડા (ઉં. 43) 1લીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રંજનબેન જગશીના પુત્ર. વર્ષાના પતિ. હેત્વીના પિતા. હેમાંગ, સ્વ. નયનાના ભાઇ. સ્વ. બબીતા નવિન રાડોઠના જમાઇ. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન અને ત્વચાદાન કર્યું છે. નિ.: ગૌરવ છેડા, 202, એસ વિંગ, નવનીતનગર, દેશલેપાડા, ડોંબીવલી (પૂ.).
બારોઇના હસમુખ કેનીઆ (ઉં. 66) 31મીએ અવસાન પામ્યા છે. તે વિમળાબેન વલમજીના પુત્ર. પારૂલના પતિ. ડેનિલ, ઈશિકાના પિતા. ચંદ્રકાંત, સુશીલા, ઉષા, નયનાના ભાઇ. કમલબાઈ નિર્મલકુમારના જમાઇ. પ્રા.: શ્રી સુમતિનાથ જિનાલય નૂતન સંકુલ, 5મે માળે, આરાધના હોલ, નાથાલાલ પારેખ માર્ગ, ગુજરાત ક્લબ અને અરોરા સિનેમાની બાજુમાં, કિંગ સર્કલ, માટુંગા. 3થી 4.30.
દશા શ્રીમાળી જૈન
દામનગરના અનંતરાય ઉમેદચંદ અજમેરાના પુત્ર વિપુલભાઈ (ઉં. 62) 1લીએ મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે લાલજી ધનજી ઠક્કરના જમાઈ. રીટાબેનના પતિ. પારુલ નિતીન ડેલીવાળાના ભાઈ. ધવલ, હેતલના પિતા. લૌ. વ્ય. બંધ છે.
સ્થાનકવાસી જૈન
દેરડી કુંભાજીના સ્વ. મણીલાલ ન્યાલચંદ શેઠના પુત્ર પ્રફુલચંદ્ર શેઠ (ઉં. 94) 1લીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. તારાચંદ ગુલાબચંદ લાઠીયાના જમાઈ. ઇન્દુમતિના પતિ. નવિનચંદ્ર, ચંદ્રકાંત, સ્વ. લલિતભાઈ, સ્વ. ભાનુમતિ રમણીકલાલ રૈયાણી, સ્વ. દયાબેન વ્રજલાલ વોરા, સ્વ. તારાબેન ભૂપતરાય તુરખીયા, મધુમતિ ગુણવંતરાય દામાણીના ભાઈ. નિરંજન, રવિન્દ્ર, સ્વ. અલકા, અમિતાના પિતા. સર્વપક્ષીય પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સવારે 10થી 12. ઠે.: વિશ્વકર્મા હૉલ, વીર સાવરકર નગર, વસઈ (પ.).
ઝાલાવાડી સ્થાનકવાસી વીસા શ્રીમાળી જૈન
સુરેન્દ્રનગરના સ્વ. જયાબેન ધીરજલાલ વાડીલાલ શાહના પુત્ર દિલીપભાઈ (ઉં. 74) બુધવાર 2જીએ અરિહંતશરણ પામ્યા છે. તે રેખાબેનના પતિ. વીકી-મીરલ, જીમી-મોનાના પિતા-સસરા. વિહાન, વિની, ઝારાના દાદા. રમેશભાઈ-નયનાબેન, મહેશભાઈ-ગીતાબેન, પ્રેમિલાબેન-હરેન્દ્રભાઈ સંઘવી, અરૂણાબેન-અબ્વીનભાઈ મણિયારના ભાઈ. સ્વ. શારદાબેન પ્રિતમલાલ મનસુખલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર 3જીએ 4.30થી 6. ઠે.: જલારામ હૉલ, જે.વી.પી.ડી. સ્કીમ રોડ નં.- 6. વિલે પાર્લા (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ઉમરાળાના સ્વ. જસાણી ભીખાલાલ તલકચંદના પત્ની તારાબેન જસાણી (ઉં. 97) 2જીએ બુધવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. શરદભાઈ, સ્વ. અનિલભાઈ, ભદ્રાબેન બળવંતરાય શાહ, સ્વ. ગીતાબેન હિતેનકુમાર શાહના માતા. બાબુલાલ તલકચંદ જસાણીના ભાઈના પત્ની. પ્રભાબેન બળવંતરાયના ભાભી. પિયર પક્ષે ગુલાબચંદ નારણદાસ શાહના દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
બેલાના દિવ્યકુમાર મકનજી સેજપાલ 30મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનનાં પતિ. ભરત સેજપાલના પિતા. કવિતા સેજપાલના સસરા. યશ, આયુશીના દાદા. આશ, સિદ્ધાર્થના દાદા સસરા. પ્રાર્થના સભા 3જીના રોજ સાંજે 5.30 થી 7.30 ઠે. : પાર્થનોન બિલ્ડિંગ બેન્કવેટ હૉલ, ગ્રાઉન્ડ ફ્લોર, જે.પી.રોડ, ચાર બંગલા, વરસોવા, (તિરૂમાલા શાપિંગ સેન્ટર પાસે) અંધેરી (પ.). ખાતે રાખી છે. લૌ. વ્યવહાર બંધ છે.
દશા ઝારોળા વણિક
પાટણના ઉમેશ જીતેન્દ્રભાઈ ચોકસી (ઉં. 64). તે પારૂલ ચોકસીના પતિ. ધર્મેશભાઈ, ઉદયભાઈ, વંદના યોગેશકુમાર શાહ, સંધ્યા મનીષકુમાર પારેખ, પ્રતીક્ષા પીયૂષકુમાર દેસાઈના ભાઈ 31મીએ સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીએ સાંજે 4:00થી 6:00. ઠે.: પાવનધામ, તેંડુલકર જિમખાનાની સામે, મહાવીર નગર, કાંદિવલી (પ.).
વિસનગર નાગર બ્રાહ્મણ
માલુના સ્વ. રાજેન્દ્રભાઈ (રાજુ) જોશી (ઉં. 67) 31મીએ અક્ષરનિવાસ પામ્યા છે. તે સ્વ. ચંદુલાલ શંકરલાલ જોશીના પુત્ર. રશ્મિના પતિ. જયદેવ, જ્યોતિના પિતા. પ્રવીણ, હર્ષા જયેન્દ્ર કોઠારીના ભાઈ. સ્વ. બાબુલાલ ટીકમલાલ મેહતાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: મંગલમ હોલ, ગોખલે રોડ, દાહાણુકર વાડી, કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મોરબીના મનસુખલાલ મીરાણી (ઉં. 86) તે સ્વ. રતીલાલ માવજી મીરાણી તથા સ્વ. સવિતાબેનના પુત્ર. સ્વ. દયાળજી કરમશી નથવાણીના જમાઈ. સુશીલાબેનના પતિ. હિતેશ, સ્વ. રાકેશ, વિક્રમ, ભારતી હેમેન્દ્રકુમાર ઠક્કરના પિતા. અનસૂયાબેન સુરેશચંદ્ર દક્ષિણી, ગં.સ્વ. જસવંતીબેન રમેશચંદ્ર માનસેતા, નિર્મલા ગૌતમકુમાર ઠક્કર, કનકલતા મહેન્દ્રકુમાર ખખ્ખર, ચંદ્રકાંતભાઈ, ભરતભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી ઠઠ્ઠાઈ ભાટિયા હોલ, શંકર લેન, કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રાના સ્વ. નિરંજનાબેન તથા સ્વ. મહેશભાઈ હરિલાલ પારેખના પુત્ર કૈલેશભાઈ (ઉં. 57) 31મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે હેતલબેનના પતિ. પાર્થ-એકતા, શુભના પિતા. જાગ્રુતી મેહુલભાઈ પારેખના જેઠ. સાસરા પક્ષે ગં.સ્વ. દમયંતીબેન તથા સ્વ. ગાવિંદભાઇ બાબુભાઇ પટેલના જમાઈ. પ્રાર્થનાસભા 6ઠ્ઠીએ સવારે 10થી 12. ઠે.: 701, અંબે જ્યોત, રૂપાપુરા, ચિખોદરા ફ્લાય ઓવર પાસે, આણંદ. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
કુક્કડના સ્વ. કુંદનબેન તથા સ્વ. હિંમતલાલ ગંભીરદાસ મોદીના પુત્ર યોગેશ (ઉં. 73) તે સ્વ. પ્રતાપરાય નારાયણદાસ શેઠના જમાઈ. મધુના પતિ. આનંદના પિતા. કૃષ્ણાના સસરા. ક્રિયાનના દાદા. જયંત, દિલીપ, તરલા, પરેશના ભાઈ. 1લીએ મંગળવારે સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
વરવાળા (દ્વારકા)ના હર્ષલ (ઉં.33) 31મીએ સોમવારના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તે તૃપ્તીબેન તથા વિપુલભાઈ ડુંગરસીભાઈ જટણીયાના પુત્ર. બિજલબેનનાં પતિ. ચાંદનીબેન નિરવકુમાર ઉનડકટના ભાઈ, અન્વિના પિતા. અશોકભાઈ અમૃતલાલ ભાયાણીના જમાઈ, બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. 3જીના રોજ સાંજે 4.30 થી 6. ઠે. : શ્રી સ્વામિનારાયણ મંદિર, ભાવે કમ્પાઉન્ડ, નઝરાના ટૉકીઝની સામે, છત્રપતિ શિવાજી મહારાજ ચોક, ભિવંડી ખાતે રાખેલ છે. લૌ. પ્રથા બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
કચ્છ મોટા અંગિયાના ગં.સ્વ. ઉષાબેન ધાંધા (ઉં. 75) તે સ્વ. પ્રભુદાસ પુરુષોત્તમ ધાંધાના પત્ની રવિવાર 30મીએ રામશરણ પામ્યા છે. ભાવેશ, કલ્પેશ, વંદના ચેતન ભટ્ટ, દર્શના વસંત વીંછી, રોહિણી હિરેન સંઘવીના માતા. શીલા, રૂપાના સાસુ. સ્વ. ડાહીબેન જેઠાલાલ વાલજી જોગીના દીકરી. પ્રભુલાલ, સ્વ. આશાબેન જગડ, પુષ્પાબેન ગજકંધ, સ્વ. અંજનાબેન સોદાગર, ભારતી પડિયા, હેમાબેન સેતાના બહેન. પ્રાર્થના સભા 3જીએ ગુરુવારે સાંજે 4થી 5. ઠે.: પાંજીવાડી, સ્ટેશનની બાજુમાં, કાંજુર માર્ગ (પૂ.) લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
ગુલાબરાય (ઉં. 77) 31મીએ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતાબેન કાકુભાઈ જમનાદાસ અમલાણીના પુત્ર. લતાબેન (બેનાબેન)ના પતિ. મીતેશ, હીતેશ, સોનાબેન પિયુષકુમાર ઠક્કર, રૂપાબેન હેમંતકુમાર ભાટેના પિતા. રેશમા (રશ્મી), હીરલના સસરા. સ્વ. પુરીબેન હરજીવનદાસ શીવજી પોપટના જમાઈ. નાનુભાઈ, નટુભાઈ, જીતુભાઈ, કિશોરભાઈ, રમીલાબેન હેમેન્દ્રકુમાર ભાયાણીના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 4.30થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, હાલાઈ લોહાણા મહાજનવાડીની સામે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
દશા મોઢ માંડલિયા વણિક
જસવંતલાલ દોશી (ઉં. 79) 1લીએ અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નાગરદાસ મથુરાદાસ દોશીના પુત્ર. ચિરાગ, જસ્મીના, ભાવિકાના પિતા. સ્વ. નવનીતભાઈ, રમેશભાઈ, હંસાબેન શૈલેષ ગાંધીના ભાઈ. સ્વ. હિંમતલાલ મોહનલાલ ઘારૈયાના જમાઈ. યોગિની, પ્રિતેશભાઈ, જીજ્ઞેશભાઈના સસરા. લૌ. પ્રથા બંધ છે.
પરજિયા સોની
ડેડાણના કૌશિકભાઈ સતીકુંવર (ઉં. 68) 31મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. પદમાબેન નવનીતભાઈ સતીકુવરના પુત્ર. ગં.સ્વ. ગીતાબેનના પતિ. યામિની અક્ષયભાઈ ધાનક, નિશા, જયના પિતા. સ્વ. મહેશભાઈના ભાઈ. સ્વ. હરજીવનભાઈ નારણભાઈ સલ્લાના જમાઈ. લૌ. પ્રથા બંધ છે.
પરજિયા સોની
વિરડીના મનસુખભાઈ (મનુભાઈ) લાખાભાઈ સતિકુંવર (ઉં. 69) 1લીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રફુલાબેનના પતિ. નરેન્દ્રભાઈ, ભુપતભાઈ, દિલીપભાઈ, મંજુલાબેન વિજયભાઈ સાગરના ભાઈ. સ્વ. વિપુલભાઈ, મીલનભાઈ, આરતીબેન હિતેશકુમાર જગડાના પિતા. જેસલબેનના સસરા. શામજીભાઈ વિઠ્ઠલભાઈ સલ્લાના જમાઈ. પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 5થી 6. ઠે.: સોની વાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (પ.).
કપોળ
જાફરાવાદ (ભાડા)વાળા સ્વ. હરિલાલ નરોત્તમદાસ ગોરડિયાના પુત્ર ચંદ્રવદન ગોરડિયા. 1લીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કુસુમબેનના પતિ. નિખિલ, ધ્વની મેહતાના પિતા. વેણીલાલ અમૃતલાલ ભુતાના જમાઈ. સ્વ. દિલીપ, ધૈર્યબાલા હર્ષદ પારેખ, નરેશ, કલ્પના રાજેશ ચિતલીયા, ધીરજલાલના ભાઈ. જેસલ, ચિંતન રમેશ મેહતાના સસરા. લૌ. પ્રથા બંધ છે.હિન્દુ મરણ
હાલાઈ લોહાણા
બેલાના દિવ્યકુમાર મકનજી સેજપાલ 30મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનનાં પતિ. ભરત સેજપાલના પિતા. કવિતા સેજપાલના સસરા. યશ, આયુશીના દાદા. આશ, સિદ્ધાર્થના દાદા સસરા. પ્રાર્થના સભા 3જીના રોજ સાંજે 5.30 થી 7.30 ઠે. : પાર્થનોન બિલ્ડિંગ બેન્કવેટ હૉલ, ગ્રાઉન્ડ ફ્લોર, જે.પી.રોડ, ચાર બંગલા, વરસોવા, (તિરૂમાલા શાપિંગ સેન્ટર પાસે) અંધેરી (પ.). ખાતે રાખી છે. લૌ. વ્યવહાર બંધ છે.
દશા ઝારોળા વણિક
પાટણના ઉમેશ જીતેન્દ્રભાઈ ચોકસી (ઉં. 64). તે પારૂલ ચોકસીના પતિ. ધર્મેશભાઈ, ઉદયભાઈ, વંદના યોગેશકુમાર શાહ, સંધ્યા મનીષકુમાર પારેખ, પ્રતીક્ષા પીયૂષકુમાર દેસાઈના ભાઈ 31મીએ સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીએ સાંજે 4:00થી 6:00. ઠે.: પાવનધામ, તેંડુલકર જિમખાનાની સામે, મહાવીર નગર, કાંદિવલી (પ.).
વિસનગર નાગર બ્રાહ્મણ
માલુના સ્વ. રાજેન્દ્રભાઈ (રાજુ) જોશી (ઉં. 67) 31મીએ અક્ષરનિવાસ પામ્યા છે. તે સ્વ. ચંદુલાલ શંકરલાલ જોશીના પુત્ર. રશ્મિના પતિ. જયદેવ, જ્યોતિના પિતા. પ્રવીણ, હર્ષા જયેન્દ્ર કોઠારીના ભાઈ. સ્વ. બાબુલાલ ટીકમલાલ મેહતાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: મંગલમ હોલ, ગોખલે રોડ, દાહાણુકર વાડી, કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.
હાલાઈ લોહાણા
મોરબીના મનસુખલાલ મીરાણી (ઉં. 86) તે સ્વ. રતીલાલ માવજી મીરાણી તથા સ્વ. સવિતાબેનના પુત્ર. સ્વ. દયાળજી કરમશી નથવાણીના જમાઈ. સુશીલાબેનના પતિ. હિતેશ, સ્વ. રાકેશ, વિક્રમ, ભારતી હેમેન્દ્રકુમાર ઠક્કરના પિતા. અનસૂયાબેન સુરેશચંદ્ર દક્ષિણી, ગં.સ્વ. જસવંતીબેન રમેશચંદ્ર માનસેતા, નિર્મલા ગૌતમકુમાર ઠક્કર, કનકલતા મહેન્દ્રકુમાર ખખ્ખર, ચંદ્રકાંતભાઈ, ભરતભાઈના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી ઠઠ્ઠાઈ ભાટિયા હોલ, શંકર લેન, કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.
ઘોઘારી મોઢ વણિક
ધ્રાંગધ્રાના સ્વ. નિરંજનાબેન તથા સ્વ. મહેશભાઈ હરિલાલ પારેખના પુત્ર કૈલેશભાઈ (ઉં. 57) 31મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે હેતલબેનના પતિ. પાર્થ-એકતા, શુભના પિતા. જાગ્રુતી મેહુલભાઈ પારેખના જેઠ. સાસરા પક્ષે ગં.સ્વ. દમયંતીબેન તથા સ્વ. ગાવિંદભાઇ બાબુભાઇ પટેલના જમાઈ. પ્રાર્થનાસભા 6ઠ્ઠીએ સવારે 10થી 12. ઠે.: 701, અંબે જ્યોત, રૂપાપુરા, ચિખોદરા ફ્લાય ઓવર પાસે, આણંદ. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
કુક્કડના સ્વ. કુંદનબેન તથા સ્વ. હિંમતલાલ ગંભીરદાસ મોદીના પુત્ર યોગેશ (ઉં. 73) તે સ્વ. પ્રતાપરાય નારાયણદાસ શેઠના જમાઈ. મધુના પતિ. આનંદના પિતા. કૃષ્ણાના સસરા. ક્રિયાનના દાદા. જયંત, દિલીપ, તરલા, પરેશના ભાઈ. 1લીએ મંગળવારે સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
વરવાળા (દ્વારકા)ના હર્ષલ (ઉં.33) 31મીએ સોમવારના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તે તૃપ્તીબેન તથા વિપુલભાઈ ડુંગરસીભાઈ જટણીયાના પુત્ર. બિજલબેનનાં પતિ. ચાંદનીબેન નિરવકુમાર ઉનડકટના ભાઈ, અન્વિના પિતા. અશોકભાઈ અમૃતલાલ ભાયાણીના જમાઈ, બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરૂવાર તા. 3જીના રોજ સાંજે 4.30 થી 6. ઠે. : શ્રી સ્વામિનારાયણ મંદિર, ભાવે કમ્પાઉન્ડ, નઝરાના ટૉકીઝની સામે, છત્રપતિ શિવાજી મહારાજ ચોક, ભિવંડી ખાતે રાખેલ છે. લૌ. પ્રથા બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
કચ્છ મોટા અંગિયાના ગં.સ્વ. ઉષાબેન ધાંધા (ઉં. 75) તે સ્વ. પ્રભુદાસ પુરુષોત્તમ ધાંધાના પત્ની રવિવાર 30મીએ રામશરણ પામ્યા છે. ભાવેશ, કલ્પેશ, વંદના ચેતન ભટ્ટ, દર્શના વસંત વીંછી, રોહિણી હિરેન સંઘવીના માતા. શીલા, રૂપાના સાસુ. સ્વ. ડાહીબેન જેઠાલાલ વાલજી જોગીના દીકરી. પ્રભુલાલ, સ્વ. આશાબેન જગડ, પુષ્પાબેન ગજકંધ, સ્વ. અંજનાબેન સોદાગર, ભારતી પડિયા, હેમાબેન સેતાના બહેન. પ્રાર્થના સભા 3જીએ ગુરુવારે સાંજે 4થી 5. ઠે.: પાંજીવાડી, સ્ટેશનની બાજુમાં, કાંજુર માર્ગ (પૂ.) લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
ગુલાબરાય (ઉં. 77) 31મીએ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાંતાબેન કાકુભાઈ જમનાદાસ અમલાણીના પુત્ર. લતાબેન (બેનાબેન)ના પતિ. મીતેશ, હીતેશ, સોનાબેન પિયુષકુમાર ઠક્કર, રૂપાબેન હેમંતકુમાર ભાટેના પિતા. રેશમા (રશ્મી), હીરલના સસરા. સ્વ. પુરીબેન હરજીવનદાસ શીવજી પોપટના જમાઈ. નાનુભાઈ, નટુભાઈ, જીતુભાઈ, કિશોરભાઈ, રમીલાબેન હેમેન્દ્રકુમાર ભાયાણીના ભાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 4.30થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, હાલાઈ લોહાણા મહાજનવાડીની સામે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).
દશા મોઢ માંડલિયા વણિક
જસવંતલાલ દોશી (ઉં. 79) 1લીએ અમદાવાદ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નાગરદાસ મથુરાદાસ દોશીના પુત્ર. ચિરાગ, જસ્મીના, ભાવિકાના પિતા. સ્વ. નવનીતભાઈ, રમેશભાઈ, હંસાબેન શૈલેષ ગાંધીના ભાઈ. સ્વ. હિંમતલાલ મોહનલાલ ઘારૈયાના જમાઈ. યોગિની, પ્રિતેશભાઈ, જીજ્ઞેશભાઈના સસરા. લૌ. પ્રથા બંધ છે.
પરજિયા સોની
ડેડાણના કૌશિકભાઈ સતીકુંવર (ઉં. 68) 31મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. પદમાબેન નવનીતભાઈ સતીકુવરના પુત્ર. ગં.સ્વ. ગીતાબેનના પતિ. યામિની અક્ષયભાઈ ધાનક, નિશા, જયના પિતા. સ્વ. મહેશભાઈના ભાઈ. સ્વ. હરજીવનભાઈ નારણભાઈ સલ્લાના જમાઈ. લૌ. પ્રથા બંધ છે.
પરજિયા સોની
વિરડીના મનસુખભાઈ (મનુભાઈ) લાખાભાઈ સતિકુંવર (ઉં. 69) 1લીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રફુલાબેનના પતિ. નરેન્દ્રભાઈ, ભુપતભાઈ, દિલીપભાઈ, મંજુલાબેન વિજયભાઈ સાગરના ભાઈ. સ્વ. વિપુલભાઈ, મીલનભાઈ, આરતીબેન હિતેશકુમાર જગડાના પિતા. જેસલબેનના સસરા. શામજીભાઈ વિઠ્ઠલભાઈ સલ્લાના જમાઈ. પ્રાર્થનાસભા 3જીએ ગુરુવારે સાંજે 5થી 6. ઠે.: સોની વાડી, શિંપોલી ક્રોસ રોડ, બોરીવલી (પ.).
કપોળ
જાફરાવાદ (ભાડા)વાળા સ્વ. હરિલાલ નરોત્તમદાસ ગોરડિયાના પુત્ર ચંદ્રવદન ગોરડિયા. 1લીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કુસુમબેનના પતિ. નિખિલ, ધ્વની મેહતાના પિતા. વેણીલાલ અમૃતલાલ ભુતાના જમાઈ. સ્વ. દિલીપ, ધૈર્યબાલા હર્ષદ પારેખ, નરેશ, કલ્પના રાજેશ ચિતલીયા, ધીરજલાલના ભાઈ. જેસલ, ચિંતન રમેશ મેહતાના સસરા. લૌ. પ્રથા બંધ છે.