• ગુરુવાર, 20 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

મોટા આસંબીયાના નલીની જયંતીલાલ નંદુની પુત્રી વિરલ (ઉં. 41) 16મીએ અવસાન પામ્યાં છે. તે ચારૂલતાબેન ચંપકલાલ સોનીના પુત્રવધૂ. જીતેન્દ્રના પત્ની. ધાર્મીના માતા. શિલ્પા, પારસના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: પારસ નંદુ, બી વિંગ, ન્યુ સન સાઈન બિલ્ડિંગ, ગડકરી નગર, ચંદનસાર રોડ, વિરાર (પૂ.).

 

ભુજપુરના ચંદ્રાબેન દેઢીયા (ઉં. 74) 16મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન રામજીના પુત્રવધૂ. મોણશીના પત્ની. પીયૂષ, સમીર, જ્યોતિના માતા. પાનબાઈ ડુંગરશી નાગશીનાપુત્રી. ઝવેરબેન જેંતીલાલ, દમયંતી વિવેક, સુરેન્દ્ર, મહેન્દ્ર, ઉષા સુરેશના બેન. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. ઠે.: પીયૂષ દેઢીયા, 201, મેરી વિલા, સિદ્ધિ સદન કોલોની, ભગવતી હૉસ્પિટલની સામે, બોરીવલી (.).

 

દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન 

વાંકાનેરના સ્વ. મોહનલાલ ધરમશી ટોલિયાના પુત્ર નરેન્દ્રભાઈ. તે સ્વ. રીટાબેનના પતિ. પરાગ-ચાર્મી, સેજલ-વિકાસભાઈ, જલ્પાના પિતા. ચંદ્રકાન્તભાઈ, સ્વ. દેવેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ. વિભાબેન, સ્વ. કુમુદબેનના ભાઈ. સ્વ. છોટાલાલ અમૃતલાલ પારેખના જમાઈ 16મીને રવિવારે પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 20મીએ સાંજે 4થી 6. ઠે.: શ્રી શેઠ રામજી અંદરજી વાડી, 309, ચંદાવરકર રોડ, માટુંગા (પૂ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થા. જૈન 

વઢવાણના અતુલ કોઠારી (ઉં. 69). તે સ્વ. કમળાબેન તથા સ્વ. રમણીકલાલ હિંમતલાલ કોઠારીના પુત્ર. ભારતીબેનના પતિ. જય, તન્વીના પિતા. બકુલભાઈના ભાઈ. અરાવિંદભાઈ, મહેશભાઈ ચીમનલાલ ચુનીલાલ સંઘવીના બનેવી 7મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલા. દશા શ્રીમાળી સ્થા. જૈન 

વઢવાણના દિનેશભાઈ જયંતીલાલ દોશી (ઉં. 85) સોમવાર, 17મીએ અરિહંતશરણ પામ્યા છેતે દેવીબેનના પતિ. પ્રશમના પિતા. પિનલના સસરા. સ્વ. જયસુખભાઈ, સ્વ. સોમીબેન, સ્વ. સ્મિતાબેન મહેશ શાહના ભાઈ. સ્વ. ભગવાનજીભાઈ વલ્લભજીભાઈ ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભાવનગરના સ્વ. લીલાવંતીબેન કાંતીલાલ શાહના પુત્ર જયંતભાઈ (સુરાભાઈ) (ઉં. 87). તે નિરૂબેનના પતિ. જગત, રાધાના પિતા. વસંતભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. ભરતભાઈ, જ્યોતિબેન પ્રફુલ્લભાઈ શાહના ભાઈ. સાસરા પક્ષે પ્રવિણચંદ્ર માણેકલાલ શાહના જમાઈ. સોમવાર 17મીએ અરિહંતશરણ પામ્યા છે. ઠે.: 201, મુલુંડ સંજીવ સોસાયટી, શેરોન સ્કૂલ પાસે, બીજે માળે, ગુલશન ગલ્લી, બી. પી. ક્રોસ રોડ નં. 1, મુલુંડ (). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દિગંબર જૈન

લાઠી-સોનગઢના સ્વ. ચંચળબેન પ્રેમચંદ ભાયાણીના પુત્ર સ્વ. ગુણવંતરાયનાં પત્ની વાસંતીબેન (ઉં. 94) 14મીને શુક્રવારે સોનગઢ મુકામે દેહપરિવર્તન પામ્યાં છે. તે સ્વ. નગીનદાસ પ્રેમચંદ ભાયાણી, પ્રવિણચંદ્ર પ્રેમચંદ ભાયાણીનાં ભાભી. ધનલક્ષ્મીબેન નગીનદાસ ભાયાણીનાં દેરાણી. અરુણાબેન પ્રવિણચંદ્ર ભાયાણીનાં જેઠાણી. પિયર પક્ષે સ્વ. કાલિદાસ હકમચંદ કામદારનાં દીકરી.

 

દશા શ્રીમાળી ઝાલાવાડી જૈન

જાળીલા રોડના સ્વ. સમજુબેન ભાયચંદના પુત્ર નટવરલાલ ડેલીવાલા (ઉં. 89). તે તરલાબેનના પતિ. સ્વ. પરેશભાઈ, સમીરભાઈ, મેહુલભાઈના પિતા. બીનાબેન, બીજલ, અલ્પાબેનના સસરા. સ્વ. અમૃતભાઈ, સ્વ. ભોગીભાઈ, વેણીભાઈ, સ્વ. અરવિંદભાઈ, મનુભાઈ, સ્વ. સવિતાબેન, સ્વ. મંજુબેન, સ્વ. કુસુમબેનના ભાઈ. સસુર પક્ષ સ્વ. લીલાવતી, સ્વ. વલ્લભદાસ ગોસાલીયાના જમાઈ. 18મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, સાદડી તથા લૌ. વ્ય. બંધ છે

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

ટંકારાના સ્વ. હિમતલાલ વનેચંદ દોશીનાં પત્ની લીલમબેન (ઉં. 87) 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. રતિલાલ દલીચંદ મેહતાનાં પુત્રી. સ્વ. પ્રવિણચંદ્ર, સ્વ. ચંદનબેન, સ્વ. મંજુબેન, ગજેન્દ્રભાઈનાં બેન. સ્વ. જસવંતી રમણીકભાઈ, સ્વ. મંજુલા રસિકલાલ, પ્રફુલ્લા નવીનચંદ્ર, સ્વ. નીલા મહેન્દ્રભાઈ, સંધ્યા ગુણવંતરાયના જેઠાણી. ત્વચાદાન કર્યું છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

સ્વ. તરૂણાબેન નાથાલાલ રતીલાલ ગાંગાણીના પુત્ર રાજેશના પત્ની .સૌ. સીમાબેન (ઉં. 59). તે માનસી પ્રતીક જોષીના માતા. સંગીતા કેતનભાઈ કપાસીના ભાભી. પિયર પક્ષે સ્વ. મનહરલાલ ભગવાનજી ગાંધીના પુત્રી 18મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

નાગર બ્રાહ્મણ

ગં. સ્વ. દિનસુતા નીલકંઠરાય બૂચ. તે અનિલ, સ્વ. કશ્યપ, હિતેનના માતા. વિભા, મિનાક્ષીના સાસુ. જીગરના દાદી. ભરતભાઈ વસાવડાના બહેન 18મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ભાદરોડના સ્વ. તારામતી પુરશોત્તમદાસ પારેખના પુત્ર બળવંતભાઈ (ઉં. 78) સોમવાર, 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ઇન્દિરાબેનના પતિ. બિમલના પિતા. સુહાનીના દાદા. સ્વ. કિશનભાઈ, સ્વ. હેમંતભાઈ, દિનેશભાઈ, સ્વ. રમાબેન, સ્વ. અનસુયાબેન, સ્વ. પુષ્પાબેનના ભાઈ. ચત્રભુજ હરજીવનદાસ ચિતલીયાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ડિંડુ મહેશ્વરી વણિક

.સૌ. પુનિતા વ્યોમેશ નાગોરી (ઉં. 71). તે બિનીતના માતા. નેહાના સાસુ. રક્ષા જગત નાગોરીના દેરાણી. પરિમલ, જગન, ભરત, હીરાલાલ કારાણીના બહેન. ઉમા અજીત મારફતિયા, પૂર્ણિમા હરેન મેસ્વાનીના ભાભી 17મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટિયા 

દેવાભાણજીવાળા વિજયાસિંહ નારાયણદાસ સંપટ (ઉં. 94). તે સ્વ. ગુણવંતીબેનના પુત્ર. સ્વ. દમયંતીબેનના પતિ. સ્વ. ભાનુબેન, લક્ષ્મીબેનના ભાઈ. ભરત, સ્વ. સ્વાતિના પિતા. ભારતીના સસરા 16મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની 

હામાપુરના સોની કાંતિભાઈ મગનભાઈ ધોરડાના પત્ની .સૌ. વર્ષાબેન (ઉં. 74) 16મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે હિતેશ, અમિત, સંદીપ, અલ્પેશના માતા. સોનલ, મેઘલ, નીતલ, ભાગ્યશ્રીના સાસુ. વિઠ્ઠલભાઈ કાનજીભાઈ ધાણકના દીકરી. પ્રાર્થનાસભા 20મીએ 10.30થી 12. ઠે.: સોની વાડી, શિમ્પોલી સિગ્નલ, બોરીવલી (.).

 

હાલાઈ ભાટિયા 

બોરીવલીના .સૌ. દીપ્તિ આશર (ઉં. 66). તે પરેશ પ્રતાપભાઈ આશરના પત્ની. સ્વ. કસ્તુરબેન પ્રતાપભાઈ નારણદાસ આશરના પુત્રવધૂ. સ્વ. મધુરી કનકાસિંહ ભાણજીના દીકરી. હિરેન, ચારૂ રજનીકાંત ઓઝાના ભાભી. સ્તુતિ રોહન આશર, જયતિ અમિત બાબલાના માતા 16મીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 20મીએ 4.30થી 6.30. ઠે.: ફ્રેન્ડ્સ બેન્કવેટ હૉલ, હૅપ્પી હોમ સોસાયટી પાસે, જયવંત સાવંત રોડ, દહિસર (.). લૌ. વ્ય. બંધ છે.

 

ખરક જ્ઞાતિ

તણસાના છગનભાઈ નાનુભાઈ અને લાભુબેન સેંતા (પટેલ)ના પુત્ર અશોક સેંતા (ઉં. 37) 16મીએ રામશરણ પામ્યા છે. તે શોભાના પતિ. પર્વ, રેયાંશના પિતા. વિશાલ, પૂજાબેનના ભાઈ. હરજીભાઈ અને જકીબેન સોલંકીના જમાઈ. પ્રાર્થનાસભા 20મીએ સવારે 10થી 12. ઠે.: શ્રી સમસ્ત ખરકની વાડી, એવરશાઈન સિટી, જે. બી. લુધાણી શાળા સામે, વસઈ રોડ (પૂ.).

 

પરજિયા સોની

વડતરાના સ્વ. સોની નરેન્દ્રભાઈ મુળજીભાઈ વાયાના પત્ની મૃદુલ્લાબેન (ઉં. 72) 15મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે ધીરૂભાઈના ભાભી. સ્વ. પંકજ, કેતન, ધર્મેશના માતા. રતિલાલ જીવનભાઈ પટણીના દીકરી. જયશ્રીબેન અજીતકુમારના ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

સુરતી દશા પોરવાડ વણિક

હર્ષદ જીવનલાલ દલાલ (ઉં. 89). તે પ્રતિભાબેનના પતિ. ધવલ, મિતાના પિતા. પૃથા, વૈભવના સસરા. સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. પ્રમોદભાઈના ભાઈ. રેખા વિનય ચોકસી, પૂર્ણિમા પંકજ ચોકસીના બનેવી. સોમવાર 17મીએ શ્રીજીચરણ પામ્યા છે.

 

હાલાઈ લોહાણા

અમેરિકાના સ્વ. પુરષોત્તમદાસ હેમરાજ કક્કડનાં પત્ની રમાગૌરી (ઉં. 97) 17મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મણીબેન ગોવિંદજી નથવાણીનાં પુત્રી. ધીરેન, મનોજ, ચંદ્રિકા, ઉષાનાં માતા. સંગીતા, માલા, દિપકકુમાર, જયેશકુમારનાં સાસુ. સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. જગજીવનદાસ, સ્વ. નરસિંહદાસ, સ્વ. ચત્રભુજભાઈ, સ્વ. જયાબેનનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

દસગામ પંચાલ

કોપરલીના સ્વ. કંચનબેન સ્વ. મણીલાલભાઈ સ્વ. કેશવભાઈ પંચાલના પુત્ર પરેશકુમાર (ઉં. 55) 12મીને બુધવારે કાંદિવલી અવસાન પામ્યા છે. તે ગૌરીશંકરના ભત્રીજા. સ્વ. મહેશભાઈ, ભરત, નયનાબેનના ભાઈ. બિલિમોરાના નિલેશકુમાર મોહનભાઈ મિત્રીના સાળા. વાપીના નિર્મળાબેન જયંતીભાઈ પંચાલ, શીલાબેન રજનીકાંતભાઈ મર્ચટ, અનુબેન ભરતભાઈ શાહ, સ્વ. વર્ષાબેન મહેન્દ્રભાઈ પંચાલના ભાણેજ. સાદડી રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: શ્રવણ નગર, એકતા નગરની બાજુમાં, કાંદિવલી ().

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

ભાવનગરના ગં. સ્વ. જ્યોત્સનાબેન રજનીકાંત મોદીનાં પુત્રવધૂ ડિમ્પલબેન (ઉં. 56). તે પ્રકાશભાઈનાં પત્ની. રાધિકા શશાંક જોષી, માનસી વિમલ મુંઝાણીનાં માતા. તૃપ્તિબેન રાકેશભાઈ દોશી, વિભા મનીષભાઈ ચીતલીયાનાં ભાભી. સ્વ. ઈન્દિરાબેન ઠક્કરનાં દિકરી. 17મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 20મીને ગુરુવારે સાંજે 4.30થી 6. ઠે.: સ્વામીનારાયણ મંદિર, 90 ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ).

 

કચ્છી ભાટિયા

પ્રતાપાસિંહ રામૈયા (ઉં. 81). તે સ્વ. હંસરાજ રામૈયા તથા સ્વ. પુષ્પાવંતી (કાંતિબેન)ના પુત્ર. હિંમતાસિંહ, સ્વ. વિજયાસિંહ, સ્વ. દિલિપાસિંહના ભાઈ. પન્ના (ભક્તિ)ના પતિ. મેહુલ, સોનલ રાજેશ ગાજારિયાના પિતા. વીરજી ઉમરાસિંહ પાલેજાના જમાઈ સોમવાર, 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 20મીએ સાંજે પથી 7. ઠે.: બ્રાહ્મણ સમાજ પહેલે માળે, જોષી લેન, ઘાટકોપર (પૂ.).

 

લોહાણા

સુરેન્દ્રનગરના ભાવેશભાઈ હરીશભાઈ કારીયા (ઉં. 57) 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જિતીક્ષાબેનના પતિ. કૌસ્તુભના પિતા. જયેશભાઈ, પ્રીતિબેન ધ્વનિશકુમાર શુક્લાના ભાઈ. રીટાબેનના જેઠ. સ્વ. હંસાબેન નરેન્દ્રકુમાર બદીયાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. છે

વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો