• બુધવાર, 29 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

નવાગામ (બડેલી)ના સ્વ. શાંતિલાલ ગીરધરલાલ શાહના પુત્રવધૂ. દલીચંદના પત્ની અ.સૌ. નયનાબેન (ઉં. 79) 26મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે જિજ્ઞા મનીષ ગાંધી, જાગૃતિ હાર્દિક વોરા, પંક્તિ વિપુલ શાહના માતા. હંસા સુરેશભાઈ, અંજના ધીરજભાઈ, રેખા અશ્વિનભાઈ, ગીતા ચંદ્રવદનભાઈના ભાભી, સ્વ. લાલચંદ નેમચંદ શાહના દિકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

શિહોર (આમોદ)ના સ્વ. કેસરીચંદ હીરાચંદ શાહનાં પત્ની પારૂલબેન (ઉં. 72). તે પારસ, તેજસ, ભાવિકનાં માતા. વૈશાલી, કિંજલ, મમતાના સાસુ. સ્વ. પ્રભાબેન દુર્લભજી શાહ, સ્વ. વસુમતી પ્રતાપરાય શાહ, સ્વ. મધુમતી અનંતરાય પારેખ, સ્વ. અંજનાબેન સુમતિચંદ્ર સંઘવીનાં ભાભી. પિયર પક્ષે સ્વ. કોકિલાબેન અને હર્ષદરાય વર્ધમાન શાહનાં દીકરી શુક્રવાર 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

પાલીતાણાના સ્વ. અમૃતલાલ હઠીચંદ શાહના પુત્ર જયસુખભાઈનાં પત્ની અ.સૌ. પદમાબેન (ઉં. 85) 25મીએ શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે રાજેશભાઈ, રૂપા હિતેશકુમાર દોશી, હિના રાજેશકુમાર શાહનાં માતા. અનંતરાય, ચીમનભાઈનાં ભાભી. પિયર પક્ષે સ્વ. શાંતાબેન હેમચંદભાઈ શાહનાં દીકરી. પ્રાર્થનાસભા 30મીને ગુરુવારે સવારે 10થી 12. ઠે.: ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, પહેલો માળ, જોશી લેન, એમ.જી. રોડ, ઘાટકોપર (પૂ.).

 

દશા શ્રીમાળી ઝાલાવાડી (દિગંબર) જૈન

બોટાદના અ.સૌ. અનોખી ખંધાર (ઉં.28) 26મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે કરણનાં પત્ની. ગીતાબેન પ્રકાશચંદ્રનાં પૌત્ર વહુ. પીના પારસ ખંધારનાં પુત્રવધૂ. સુમેર, કેયા ધૈર્યકુમાર ખંધાર સંગોઈનાં ભાભી. પિતૃ પક્ષે મીના વિષૃત ઝવેરીનાં દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવારના 30મીએ સાંજે 4.30થી 6. ઠે.: 2303/2304 શ્રીપતિ જવેલ્સ, મોરાર બાગની સામે, જી વિંગ, સી.પી. ટેન્ક. મુંબઈ-4.

 

કવીઓ જૈન

ગુંદાલાના જયંતીલાલ સાવલા (ઉં. 72) 25મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. ભાગઈમા હીરજીના પૌત્ર. સ્વ. મોંઘીબેન મીઠુભાઈના પુત્ર. સ્વ. નાગજી, સ્વ. ધીરજ, સ્વ. ધનસુખ, ભાનુના ભાઈ. સ્વ. ભાણબાઈ મેઘજીના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.: જયંતીલાલ સાવલા, પારસમણી ભુવન, તિલકનગર, ડોંબીવલી (પૂ.).

 

દશા શ્રીમાળી જૈન

દુધાળાના મંજુલાબેન મનસુખલાલ કાબાણી (ઉં. 95) 26મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે હરેશભાઈ, પ્રકાશભાઈ, સ્વ. પ્રવીણાબેન, સ્વ. પ્રતિમાબેન, માલતીબેન, કલ્પનાબેનના માતા. છાયાબેન, રેખાબેન, સ્વ. જયસુખલાલ, દિનેશભાઈ, મહેશભાઈ, સ્વ. કિશોરભાઈના સાસુ. કિરીટભાઈ દોશી, પ્રભાબેન શાહનાં બેન. નીરવ, વિનીત, વિશાલ, તુલસી, અમિના દાદી. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

મોઢ વણિક પોરેચા 

જૂનાગઢના દેવાંગનાબેન (ઉં. 80). તે મગનલાલ મોતીચંદ મોદીના પુત્રવધૂ. ગુણવંતભાઈના પત્ની. યતીન, ભાવનાના માતા. ચંદુભાઈ, કીર્તિભાઈ, હસુબેન, જ્યોતિબેનના ભાભી. કનકપ્રભાબેન હીરાચંદભાઈના દીકરી 26મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠીયા વણિક 

અ.સૌ. મધુરીકા ગગલાણી (ઉં. 78). તે રજનીકાંત ભાઈચંદ ગગલાણીના પત્ની. સેજલ રાજેન સાંગાણી, અલ્પેશ, દેવાંગના માતા. અર્ચના, પીનાલી, રાજેનના સાસુ. પાર્થ, સ્મિત, તનિષ, સંજના, શિયા, આશીના બા. સ્વ. અરાવિંદ, હસમુખ, રમેશ, સ્વ. પંકજના બહેન 26મીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

મેવાસાવાળા સ્વ. રમેશભાઈ જીવરાજ મેહતાના પત્ની ગં.સ્વ. રમાબેન (ઉં. 72) 26મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે કંદર્પ (ગોપાલ), અમીના માતા. ઇલા, પ્રિતેશ ઉમેશભાઈ શેઠના સાસુ. સ્વ. શાન્તાબેન ગોરધનદાસ છનીયારાની પુત્રી. સ્વ. અરુણાબેન અનંતરાય મેહતા, સ્વ. નિર્મલાબેન અનંતરાય ગાંધી, ગં.સ્વ. સરોજબેન ગંગાદાસ મોદી, સ્વ. તરલાબેન અનંતરાય ગાંધી, સ્વ. ભાવનાબેન જવાહરભાઈ દેસાઈના ભાભી. મનસુખભાઈ, દિલીપભાઈ, જિતુભાઈ, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. મહેશભાઈના બેન. પ્રાર્થનાસભા 30મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: બી-39, મંગલજયોત સોસાયટી, શ્રવણ ચોકડી, દહેજ બાયપાસ રોડ, ભરૂચ (પ.). લૌ. પ્રથા બંધ છે.

 

ઝાલાવાડી સઈ સુથાર

ચોટીલાના હરેશભાઈ (હરિભાઈ) ટપુભાઈ વઢવાણા (ઉં. 79) 25મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોત્સનાબેનના પતિ. કૌશિક, દિપક, વિશાલના પિતા. બિનલના સસરા. મનસુખભાઈ, રસિકભાઈ, જયંતિભાઈના ભાઈ. જયંતિભાઈ છગનભાઈ મકાણીના જમાઈ. પ્રાર્થનાસભા 31મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.: રાધા કૃષ્ણ મંદિર, આંબાવાડી, દહિસર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી વૈષ્ણવ

ચુડેલના સ્વ. લલિતાબેન, રમનલાલ ગાંધીના પુત્ર રજનીકાંત (ઉં. 81) 26મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. બાબુલાલ, હંસાબેન, પ્રેમિલાબેનના ભાઈ. નિપા, સંદિપ, હર્ષદના પિતા. મધુબેન નટવરલાલના જમાઈ. પ્રાર્થનાસભા 28મીએ સાંજે 5થી 7. ઠે.: લોહાર સુતાર મહાજન વાડી, દત્તપાડા રોડ, બોરીવલી (પૂ.).

 

કચ્છી ભાટિયા

લોનાવલાના રતનસિંહ (રમેશભાઈ) ગાંધી (ઉં. 89). તે જયસિંહ ચત્રભુજ અને વિરમતી ગાંધીના પુત્ર. હંસાબેન, રાધાબેન, શાંતિકુમારભાઈ, સુધાબેનના ભાઈ. સોનલ રવિન્દ્ર ગાંધીના પિતા. રવિન્દ્ર જયંતિલાલ ગાંધીના સસરા. અક્ષર, આરવના નાના શનિવાર 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

મહુવાવાળા સ્વ. કપિલાબેન અરૂણકુમાર ભવાનીદાસ વોરાના પુત્ર સમીરભાઈ (ઉં. 60) 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નિપાબેનના પતિ. વ્યોમના પિતા. દીપા હિમાંશુ બુદ્ધિરાજાના ભાઈ. સ્વ. સરલાબેન શામળદાસ મહેતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

મોટા ભાડિયાના સરલાબેન દાવડા 26મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. શાંતિલાલ વીરજી દાવડાનાં પત્ની. સ્વ. લાલજીભાઈ તથા સ્વ. નાનબેન ચંદનનાં પુત્રી. ભાવેશભાઈ, માધવીબેન, ભક્તિબેનનાં માતા. અંજનાબેન, રાજકુમાર સેજપાલ, મયુરભાઈ સેજપાલનાં સાસુ. કાર્તિક, પ્રિશા, નિધિ, રિશીના દાદી-નાની. બંને પક્ષની પ્રાર્થનાસભા 28મીએ મંગળવારે સાંજે 5થી 7. ઠે.: ગોપુરમ હૉલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ (પ.).

 

ઘોઘારી દશા દિશાવળ વણિક 

હાથબના જીતેન્દ્રભાઈ શાંતિલાલ પારેખ (ઉં. 93) 25મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. દિનબાળાબેનના પતિ. રાજીવ, દીપ્તિ, હર્ષા, હેમાના પિતા. હિના, વિજય, સૌરભ, અમિતના સસરા. ચાર્મીના દાદા. લૌ. વ્ય. બંધ છે.

 

સિંબર સંવય ઔદીચ્ય બ્રાહ્મણ

પુણેના ગં.સ્વ. શારદાબેન ચંદ્રકાંત પંડયા. તે સ્વ. ત્રિવેણીબેન તથા સ્વ. અમૃતલાલ પુરોહિતના પુત્રી. ઊર્મિલાબેન દવે, દેવેન્દ્રભાઈ પુરોહિતના બહેન. સ્વ. પ્રમોદભાઈ, નીતાબેન પંડયાના માતા. હિમાંશુ, મયંક પંડયાના દાદી. સોનલ પંડયાના દાદીસાસુ 25મીને શનિવારે અવસાન પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.


 

લોહાણા

રાજકોટના સ્વ. સુરેશભાઈ ગોટેચા (ઉં. 78). તે સ્વ. વિજયાબેન વ્રજલાલ ગોટેચાના પુત્ર. પ્રફુલાબેનના પતિ. ચંદ્રેશ, રિદ્ધિ સમીર મજીઠીયા, પ્રજ્ઞા નરેશ વિઠલાણીના પિતા. સોનલબેનના સસરા. સ્વ. મનસુખલાલ, સ્વ. શારદાબેન મોહનલાલ આડતીયા, સ્વ. રંજનબેન ઘનશ્યામભાઈ સોમૈયા, હંસાબેન પ્રવીણભાઈ ઠક્કર, સુમતીબેન અરાવિંદભાઈ કારિયાના ભાઈ. સ્વ. રતિલાલ રામજી સચદેના જમાઈ 26મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

સ્પોર્ટ્સ
વધુ વાંચો