• બુધવાર, 12 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કપાયાના શાંતિલાલ ગાલા (ઉં. 90) 8મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન કેશવજી વીરજીના પુત્ર. અમૃતબેનના પતિ. કેકીન, રીટાના પિતા. જીતેન્દ્ર, અલ્કા/નિલમ, પુષ્પા, ભારતી, સરયુના ભાઈ. પાનબાઈ વેલજી દેવરાજના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: કેકીન ગાલા, 403, વાસ્તુ, લક્ષ્મી નારાયણ લેન, માટુંગા (સે.રે.), મુંબઈ-19.

 

ગોધરાના નિર્મળા પ્રવિણ છેડા (ઉં. 77) 9મીએ અવસાન પામ્યાં છે. તે જેતબાઈ રતનશીના પુત્રવધૂ. જીવીબેન નાનજી લાલજીના પુત્રી. રીંકી, દિપા, સ્નેહાના માતા. પ્રેમજી, નવિન, મણીલાલ, મહેન્દ્ર, દિલીપ, જિતેન્દ્ર, લલિત, મંજુલા પ્રેમજી, મણીબેન ધનજીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ચંદ્રેશ લાલન : 9, શાંતિ વૈભવ, શાંતિનગર, થાણા (.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લીંબડીના કૈલાશબેન શાહ (ઉં. 92). તે સ્વ. પોપટભાઈના પત્ની. જયશ્રીબેન, જીજ્ઞાબેન, સ્વ. રાજુભાઈ, અવનીના માતા. રાજેશભાઈ અજમેરા, સ્વ. નયનભાઈ શેઠ, ભાવનાબેન, કેતનભાઈ ભણસાલીના સાસુ. સ્વ. મંગળજી મૂળજી ખારાના પુત્રી. પ્રમિલાબેન, સ્વ. શિરીષભાઈ, સ્વ. પ્રફુલભાઈ, સ્વ. ચંદ્રશેખરભાઈ, અંબેશભાઈના બેન 8મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લીંબડીના જસવંતભાઈ નાગરદાસ શાહ (ઉં. 78) 9મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કોકિલાબેનના પતિ. કેતન, રૂપા, નીશાના પિતા. નેહા, સમીરભાઈ, તેજસભાઈના સસરા. સ્વ. ગુણવંતીબેન, સ્વ. ચંદ્રિકાબેનના ભાઈ. સ્વ. પરમાણંદદાસ મોહનલાલ જસવાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

દશા શ્રીમાળી સ્થા જૈન 

વડિયાના સ્વ. કાંતિલાલ પારેખના પત્ની લતાબેન (ઉં. 90) 9મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે અશોકભાઈ, જયશ્રી  પ્રદીપ ગાંધી, જાગૃતિ વિરલ રૂપાણીના માતા. સંગીતાના સાસુ. સ્વ. વિઠ્ઠલદાસ જૈચંદ પારેખના પુત્રવધૂ. સ્વ. હરિલાલ ઓધવજી ભાયાણીના દિકરી. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ રાખી છે.

 

પાટણ વીસા શ્રીમાળી જૈન

પાટણના ઉષાબેન શાહ (ઉં. 83). તે સ્વ પ્રવીણચંદ્ર ચીમનલાલ શાહના પત્ની. હિતેનભાઈ, છાયાબેન, તેજલબેનના માતા. વૈશાલીબેન, શ્રીકાંતભાઈ, જીગ્નેશભાઈના સાસુ. કેવિન, નિષ્માના દાદી. સ્વ. કમળાબેન પુનમચંદ ભાઈચંદ શાહના પુત્રી 8મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

સ્થાનાકવાસી જૈન 

ઉમરાળાના કાંચનબેન નટુભાઈ  મહેતા (ઉં. 81) 9મીએ અરિહંતશરણ પામ્યાં છે. સ્વનિરવ, કેતાબેન, અમિતાબેન, જીતાબેનના માતા. રાજેશભાઈ, દીપકભાઈના સાસુ. નમન રાજેશ ઠક્કરના નાની. સ્વ. લીલાવતીબેન ધીરજલાલ મહેતા, સરલાબેન હસમુખલાલ મહેતાના જેઠાણી. તરલાબેન સતીશચંદ્ર મહેતા, ઈલાબેન રાજનીકાંત મહેતાના દેરાણી. પ્રાર્થનાસભા 11મીને મંગળવારે બપોરે 3થી 5. ઠે.: શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય હોલ, ગુજરાતી સ્કૂલની પાછળ, માણેકપુર, વસઈ (.).

હિન્દુ મરણ

કંડોળિયા બ્રાહ્મણ 

જાફરાબાદના કિશોરચંદ્ર ભટ્ટ (ઉં. 85)  8મીએ કૈલાસવાસી પામ્યા  છે. તે સ્વ. ચંપાબેન, ગં.સ્વ. કપીલાબેન ભાનુશંકર ભટ્ટના પુત્ર. સ્વ. ભારતીબેનના પતિ. ચંદ્રેશ, રશ્મિન, અમિતાના પિતા. દર્શિતા, ક્રિષ્ના, દેવાંગ સુરેશચંદ્ર ભટ્ટના સસરા. પ્રાણશંકરહરિપ્રસાદના ભત્રીજા. સાદડી તથા લૌ. પ્રથા બંધ છે.

 

કપોળ

જાફરાબાદવાળા ભવાનીદાસ પરષોત્તમદાસ પારેખના પત્ની .સૌ. હેમલતાબેન (ઉં. 91) 9મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભારતીબેન, ઉષા કિરીટકુમાર, આરતી યોગેન્દ્ર, અનિલના માતા. ઉમાના સાસુ. પ્રવિણભાઈ, સ્વ. રસિકભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. નવનીતભાઈ, સ્વ. રાજુભાઈ, અરિવંદભાઈ, સ્વ. સુશીલાબેન, સ્વ. યશોમતિબેન, સ્વ. હંસાબેન, રજનીબેન રમેશચંદ્ર દોશીના ભાભી. સ્વ. છગનલાલ મહેતાના દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની

દાઠાના ભરતભાઈ સુરુ (ઉં. 64) 5મીને બુધવારે શ્રીચરણ પામ્યા છે. તે સ્વ. દમયંતીબેન ચુનીભાઈના દીકરા. ગં.સ્વ. દક્ષાબેનના પતિ. હિનાબેન હરેશકુમાર ધકાણના બનેવી. અંકિતના પિતા. ચીમનભાઈ હરીરભાઈ ધાણકના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

દ્વારકાના સેજલ મોદી (ઉં. 54). તે ગં.સ્વ. ચંદ્રિકાબેન દ્વારકાદાસ મોદીના પુત્રવધૂ. સ્વ. ઇન્દુબેન ઇન્દુલાલ અઢિયાના પુત્રી. દિલીપના પત્ની. રીષીના માતા 9મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

જોડીયાના સ્વ. મુલજી જાદવજી પાંઘીના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. 70). તે શારદાબેનના પતિ. ધવલના પિતા. દીપ્તી ઠક્કર, પૂર્વી પરાગ શાહના કાકા. સ્વ. સુરેશભાઈ, સ્વ. હરીશભાઈ, જ્યોતિ (ચારૂલતા) જયેન્દ્ર ઠકરારના ભાઈ. ભુપતભાઈ મંગલજી ખુંદણીયાના જમાઈ 8મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. નિ.: -102, મહાવીર રેસિડેન્સી, બાલરાજેશ્વર મંદિરની બાજુમાં, મુલુંડ (.).

 

પરજિયા સોની

ડેડાણના સ્વ. નગીનદાસ વલ્લભદાસ સતિકુંવરના પત્ની લાભુબેન (ઉં. 95) 8મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે જયંતીભાઈ, બીપીનભાઈ, નવીનભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ, ઉષાબેન સુરેશભાઈ સલ્લા, સાલતીબેન દિલીપભાઈ ધકાણના માતા. જયશ્રીબેન, સ્વ. જયશ્રીબેન, ઇન્દિરાબેન, રૂપાબેન, મીનાબેનના સાસુ. વિસામણ મામૈયા સલ્લાના દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

ભરૂચ દશાલાડ વણિક

ભાવિક (ઉં. 55). તે ગં.સ્વ. રૂપાબેન ભૂપેન્દ્રભાઈ ડાંગરવાલાના પુત્ર. શેફાલીના પતિ. તીર્થ, પ્રાચીના પિતા. આશિષના ભાઈ. કિરીટભાઈ વૈદ્ય, સ્વ. ભાવનાબેનના જમાઈ રવિવાર, 9મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર, 11મીએ સાંજે 5થી 7. ઠે.: અલિકા હૉલ, લોખંડવાલા ટાઉનશિપ, કાંદિવલી (પૂ.).

 

મેઘવાળ

શિરોડાના કંકુબેન રામજી ચાવડા (ઉં. 67) બુધવાર, 5મીએ રામચરણ પામ્યાં છે. તે સ્વ. સોનાબેન તથા સ્વ. ટીડાભાઈ નથુભાઈ ગોહિલના દીકરી. સ્વ. ભાણજીભાઈ, રામજીભાઈ, સ્વ. શામબેન, સ્વ. જીવરાજભાઈ, લતાબેન, હંસાબેન, કેશવભાઈ, સ્વ. અમરશીભાઈના બહેન. કંચનબેનના માતા. સુનીલ શામજી વાણિયાનાં સાસુ. વિનોદ નારણભાઈ ચાવડા, ગોપાલભાઈ નારણભાઈ ચાવડાના કાકી. બારમાની વિધિ મંગળવાર, 11મીએ સાંજે 5. ઠે.: સહ્યાદ્રી નિવાસ, બીજે માળે, રૂમ નં. 203, ડૉ. મહેશ્વરી રોડ, નૂરબાગ, દત્ત મંદિરની સામે, મુંબઈ-9.

 

હાલાઈ લોહાણા

રાજકોટ (મેઘપર)ના ગં.સ્વ. કાંતાબહેન ચંદારાણા (ઉં. 79). તે સ્વ. કાંતિલાલ મોહનલાલ ચંદારાણાનાં પત્ની. દર્શન, અનીશ, રૂપેશ, ડીપલાનાં માતા. પ્રીતી, સ્વ. પ્રીતી, કલ્પીતા, ડોનાનાં સાસુ. ધનીબહેન જયરામદાસ ગણાત્રાનાં પુત્રી. કુસુમબહેન, કમળાબહેનનાં ભાભી 10મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા 11મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે.: આઈએમએ હૉલ, રૂતુંભરા કૉલેજની બાજુમાં, જેવીપીડી.

 

કચ્છી રાજગોર બ્રાહ્મણ

મસ્કાના ભગવાનજી મોતા (ઉં. 90). તે ગં.સ્વ. દેવકાબાઈ કરશનજી મોતાના પુત્ર. સ્વ. નાનુબેનના પતિ. પ્રફુલ, ઉત્તમ, કમળા પ્રભુલાલ શિણાઈ, તરુલતા મુકેશ જોષી, સ્વ. અરુણાબેનના પિતા. સ્વ. તુલસીદાસ, સ્વ. હિરજી, સ્વ. ગૌરીશંકર, સામજી, ગં.સ્વ. સામબાઈ નારાણજી જોષી, ગં.સ્વ. નિર્મળાબેન જીતેન્દ્ર શિણાઈ, ગં. ચંચલ હરિશંકર ઉગાણી, ગં.સ્વ. કંકુબેન નવિનલાલ જોષી, શાંતાબેન હંસરાજ નાકર, ગં. સરસ્વતીબેન શંભુલાલ નાકરના ભાઈ. વેલબાઈ કેશવજી માકાણીના જમાઈ. 8મીને શનિવારે રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 11મીને મંગળવારે 3થી 5. ઠે.: કરશન લધુ નિશર હૉલ, તુલિંજ રોડ, રાધેકૃષ્ણા હોટેલની સામે, નાલાસોપારા (પૂ.).

 

માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

માંગરોળના સ્વ. મણીકાંત પુરષોત્તમદાસ શાહ (ઉં. 86) 10મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કોકિલાબેનના પતિ. ધર્મેશ, હેમાલી પરેશ કામદાર, સોનલ રૂપલ રાણાના પિતા. ભાવિનીબેનના સસરા. સ્વ. શશીકાંતભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, પ્રફુલભાઈ, જયશ્રીબેન, ભારતીબેનના ભાઈ. મુક્તાબેન વલ્લભદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.

 

વીસા અગ્રવાલ જ્ઞાતિ વૈષ્ણવ વણિક

સુરતના પરેશભાઈ જયંતીલાલ અગરવાલા (ઉં. 74) 9મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે આશાબેનના પતિ. મેહુલભાઈ, માધવીના પિતા. હીનાબેન, કેવલભાઈના સસરા. સુકેતુભાઈ, ચેતનાબેન, રીટાબેન, કિરણભાઈના ભાઈ. સ્વ. પ્રતિમાબેન, સ્મિતાબેનના જેઠ -દિયર. પ્રાર્થનાસભા 11મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે.: હિમાની હૉલ, ખાર એજ્યુકેશન સોસાયટી, સિમરન પ્લાઝાની સામે, ચોથા રોડનાં કોર્નર ઉપર, ખાર (.).