• શુક્રવાર, 03 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન 

બિદડાના હરખચંદ  દેઢીયા (ઉં. 84)  29મીએ અવસાન પામ્યા છે. તે લીલબાઇ નાનજી ભોજાના પુત્ર. સ્વ. શાંતાબેનના પતિ. ચેતન, આરતી, મેહુલના પિતા. નેણબાઇ, કલ્યાણજી, મુલચંદ, પ્રભા, પુષ્પાના ભાઇ. મણીબેન શામજી વેરશી ફુરીયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે. : ચેતન દેઢીયા, એ-304, પંકજ બિલ્ડિંગ, કમલ એપાર્ટમેન્ટ, શંકર લેન, કાંદીવલી (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

દામનગરના સ્વ. તારાબેન હિંમતલાલ બગડીઆના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં. 73) તે રીટાબેનના પતિ. પારસ, પરિમલ, રિન્કુ રિતેશકુમાર દોશી, મીરા અંકિતકુમાર બોટાદરા, ખુશ્બુ દેવાંગકુમાર ગાંધીના પિતા. નિશા, કિંજલના સસરા. અશોકભાઈ, રોહિતભાઈ, વીણાબેન કનૈયાલાલ શાહ, વર્ષાબેન અનિલકુમાર શેઠ, સ્મિતાબેન રાજેશકુમાર લાખાણીના ભાઈ. સ્વ. તારાબેન નગીનદાસ જાગાણીના જમાઈ 1લીએ બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીએ શુક્રવારે 4થી 6. ઠે.: ત્રિધા બેન્કવેટ હૉલ, ત્રીજે માળે, 90 ફીટ રોડ, સ્વામીનારાયણ મંદિરની બાજુમાં, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

નંદુરબારના સ્વ. દિનેશચંદ્ર ઠાકરસીભાઈ શાહનાં પત્ની નીતાબેન (ઉં. 79) મંગળવાર 30મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે રોમા જોયભાઈ શાહ, અંકિત, શ્યામલી દીપકભાઈ ધોળકીયાનાં માતા. વિદ્યાનાં સાસુ. વાડીલાલ ઓઘડભાઈ શાહનાં દિકરી. અશોકભાઈ-રીટાબેન, સ્વ. નલીનીબેન, હિંમતલાલ, સ્વ. કોકીલાબેન અરવિંદભાઈ, સ્વ. ઉર્મિલાબેન કિશોરભાઈ, ભારતીબેન હસમુખભાઈ, વિલાશબેન કમલેશભાઈનાં ભાભી. પ્રાર્થના ગુરુવાર 2જીએ સવારે 9થી 11. ઠે.: પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડીટોરિયમ, બોડકદેવ, અમદાવાદ.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ઉનાના જયાબેન બાવચંદ દોશી (ઉં. 93) 24મીએ બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે જયેન્દ્રભાઈ, ધીરેન્દ્રભાઈ, ચેતનભાઈ, રંજનબેનનાં માતા. સ્વ. હર્ષાબેન, લતાબેન, બિનાબેન, અશોકકુમાર ચુનીલાલ દોશીનાં સાસુ. પિયર પક્ષે પરસનબેન જગજીવન સંઘવીનાં દીકરી. સ્વ. રમણિકભાઈ, સ્વ. મહાસુખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ આચાર્ય કુદ કુંદ સૂરીશ્વરજી, વિનુભાઈ, સ્વ. પુષ્પાબેનનાં બહેન. શત્રુંજય મહાતિર્થની ભાવયાત્રા 5મીએ રવિવારે સવારે 10થી 12. ઠે.: મલાડ કપોળ બેન્કવેટ હોલ, શ્રીનાથ પ્રિમાઈસીસ સોસાયટી, રામચંદ્ર એક્ષ્ટેનશન લેન, કાંચપાડા, મલાડ (પ.).

 

જૈન 

જીવાપરના કુ. નમ્રતા (ઉં. 40). તે સ્વ. દક્ષાબેન અશોકભાઈ લાલચંદભાઈ મહેતાની પુત્રી. સ્વ. મનુભાઈ, ગુણવંતરાય, ભૂપતરાય, સ્વ. સુરેશભાઈની ભત્રીજી, હેમંતભાઈ રમણીકલાલ શાહની ભાણેજ 29મીના રોજ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થના અને લૌ. વ્ય. રાખેલ નથી.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભાવનગરના શાહ હિંમતલાલ હરજીવનદાસના પુત્ર મહેશભાઈ (ઉં. 77) સોમવાર 29મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મૃદુલાબેનના પતિ. સ્વ. ઈંદુબેન, સ્વ. ભનીબેન, મયુરભાઈ, આશાબેનના ભાઈ. પ્રિતી-અમીષકુમાર, ભાવિન-અસ્મી, ચિરાગ-દર્શિતાના પિતા. હીરાબેન રતિલાલ શેઠના જમાઈ. સીમંધર સ્વામીની ભાવયાત્રા શનિવાર 4થીએ સવારે 10થી બપોરે 12. ઠે.: નારાયણજી શામજી વાડી, માટુંગા (પૂ.).

 

જૈન

પાલિતાણાના રશ્મિકાંત હિંમતલાલ મોદીનાં પત્ની અ.સૌ. આશા (ઉં. 67) 29મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે અંકિત, મેઘાનાં માતા. મિતિ, હર્ષિતનાં સાસુ. જિનાંશના દાદી. પિયર પક્ષે શાંતિલાલ ચુનીલાલ ધામી. પ્રાર્થનાસભા ગુરુવાર 2જીએ સવારે 10થી 11.30. ઠે.: શુભમ બેન્કવેટ, નીલકંઠ કોર્પોરેટ પાર્ક, 5 પ્રિમીયર રોડ, વિદ્યાવિહાર (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

લાઠીના સ્વ. જયશ્રીબેન અને અરાવિંદભાઈ મોહનલાલ હેમાણીના પુત્ર પિયુષ (ઉં. 53) મંગળવાર 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે વિકાસ, અલકા દીપકકુમાર લાખાણીના ભાઈ. સ્વ. મૂળચંદભાઈ, રજનીભાઇ, દિલીપભાઈ, હંસાબેન, સ્વ. મંજુલાબેનના ભત્રીજા. લૌ. વ્ય. અને પ્રાર્થના સભા રાખી નથી.

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

મેંદરડાના સ્વ. પરમાણંદ રામજી રાજાનાં પત્ની પ્રવીણાબેન (ઉં. 92). તે કરસનદાસ સુંદરજી રાયચઢાનાં દીકરી. અજીય, ઉષા અમૃતલાલ ઠકરાર, ગીતા કિરીટકુમાર લુકેકા, પ્રિતી દીપકકુમાર સોનેચા, સ્વ. મંજી દર્શનકુમાર વિઠલાણી, નયના હેમંતકુમાર ઠક્કર, હંસા તનસુખ રેલીયાનાં માતા. ભાવનાબેનનાં સાસુ. સ્વ. કેતન, દર્શના ચિંતનકુમાર ચંદારાણા, વીરેનનાં દાદી.  29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ-તુણાના સ્વ. પુષ્પાબેન ઉર્ફે જશોદાબેન લક્ષ્મીદાસ ઠક્કરના પુત્ર બીપીનભાઈ (ઉં. 78) સોમવાર 29મીએ પરમધામ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. જયના પિતા. સ્વ. દિલીપ, મદનભાઈ, ગં.સ્વ. રેખાબેન દિનેશભાઈના ભાઈ. સ્વ. જ્વેરબેન ભગવાનદાસ ગંધાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

મોડાસા એકડા વીસા ખડાયતા 

બાકરોલના ચંદ્રકાન્ત મણિલાલ ભલાવત (ઉં. 83) 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે અવંતીકાબેનના પતિ. દીપક-સોનલ, ચિરાગ-મોના, રશ્મિ અતુલકુમાર શાહના પિતા. સુરેશભાઈ, ભરતભાઈ, વિજયભાઈ, ઉષાબેન, નીતાબેનના ભાઈ. અક્ષય, કવિરા, જશ, જીમિતના દાદા. સાસરાપક્ષે સ્વ. વિઠ્ઠલદાસ કસ્તુરદાસ મહેતાના જમાઈ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા 3જીએ 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલટી રોડ, બોરીવલી (પ.).

 

કપોળ

નાગેશ્રીવાળા સ્વ. અનંતરાય અમૃતલાલ મહેતાનાં પત્ની ગં.સ્વ. ચંદ્રીકાબેન (ઉં. 77). તે નરેશ-રૂપા, પ્રકાશ-છાયા, નીલેશ-મોનાનાં માતા. ગં.સ્વ. હિરાલક્ષ્મી નરેન્દ્રભાઈ મહેતાનાં દેરાણી. સ્વ. જયંતીલાલ અમૃતલાલ મહેતાનાં દીકરી. અમી-ઈશાન, મૌલીક-ઉન્નતી, જીનલ, વત્સલ, ધ્રુવી, જીયાનાં દાદી. બુધવાર 1લીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 2જીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: હાલાઈ લોહાણા બાળાશ્રમ હોલ, અતુલ ટાવરની બાજુમાં, મથુરાદાસ એક્સટેન્શન રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ડેડાણવાળા સ્વ. પ્રતાપભાઈ પરશોત્તમદાસ મહેતાનાં પત્ની ગં.સ્વ. પ્રવિણાબેન (ઉં. 78). તે ભાવના જયેશ મહેતા, મનીષા જયેશ મહેતા, છાયા લલિત પારેખ, રૂપલ જીતેશ મહેતા, રશ્મિ દક્ષેશ શેઠનાં માતા. પિયર પક્ષે મુળજીભાઈ હરગોવિંદદાસ મહેતાનાં દિકરી. 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી મોઢ વણિક

ધાંગધ્રાના ગં.સ્વ. પુષ્પાબેન ભાસ્કરભાઈ મણીલાલ વોરા 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અમીષ, મનીષાનાં માતા. સંજય દોશી, જીલનાં સાસુ. પલક, કૃષ્ણ, દેવનાં દાદી. સ્વ. ઈન્દુબેન પારેખ, કીરીટભાઈનાં ભાભી. રતિલાલ તારાચંદ મહેતાનાં દીકરી. સાદડી પ્રથા બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ

વલસાડના હસુમતીબેન શાહ (ઉં. 89) 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મનહરલાલ નાનાલાલ શાહનાં પત્ની. સુભાષભાઈ, મનીષભાઈ, ઈલાબેન કિર્તીભાઈ મહેતા, ભારતીબેન સમીરભાઈ કામદાર, ચેતનાબેન ધર્મેશકુમાર મહેતાનાં માતા. વૈશાલી, સોનાલીનાં સાસુ. મેઘા રોનક શાહનાં દાદી. સ્વ. ભાઈલાલ જુગલદાસ દોશીનાં દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા 3જીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: પી. ડી. ખાખર હોલ, એસ. પી. ઓડિટોરિયમ, માર્વે રોડ, મલાડ (પ.).

 

બ્રહ્મક્ષત્રિય મોચી 

વેગામના રમેશભાઈ વેગામવાળા (ઉં. 82) 30મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. જમનાબેન લલ્લુભાઇ વેગામવાળાના પુત્ર. સ્વ. ચંદનબેનના પતિ. દર્શિની, જીગીષાના પિતા. ધર્મેશ પ્રભુદાસ ગુસાણીના સસરા. મલંકના નાના. પ્રાર્થનાસભા 3જીએ 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, પાંચમે માળે, પારેખ ગલ્લી કોર્નર, એસવી રોડ, કાંદિવલી (પ.).

 

હાલાઈ લોહાણા 

જામ મિઠોઈ જાખરના સ્વ. કેસરબેન હેમરાજલાલ માનતુરા (ઠક્કર)ના પુત્ર મોહનલાલ (ઉં. 83) તા. 01લીના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે નયનાબેનના પતિ. દીપેન, ભાવના, ડોલીના પિતા. મોના, નિલેશ સાદરાણી, યોગેશ હિરાણીના સસરા. વિલાસ, સ્વ. પ્રફુલ, સ્વ. જયેન્દ્ર, સ્વ. પુષ્પાબેન જમનાદાસ પોપટ, સ્વ.ઈન્દુબેન રમેશકુમાર સુતરિયાના ભાઈ. રતનબેન મોહનલાલ રાયપુરાના જમાઈ. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, 2જીના સાંજે 4.30 થી 6.00. ઠે.: પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરીયા માર્ગ, (મિર્ચી ગલી) પનવેલ. લૈ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ