કવિઓ જૈન
રામાણીયાના દિપક
દેઢિયા (ઉં. 57) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે ચોથીબાઈ પૂંજા જીવરાજ દેઢિયાના પૌત્ર.
સુંદરબેન લીલાધરના પુત્ર. અશ્વિન, મનીષા કેતન શાંતિલાલ ગડાના ભાઈ. જેતબાઈ પ્રેમજીના
દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.: અશ્વિન લીલાધર દેઢિયા, 124, ભવ્ય હાઇટ્સ, દત્ત મંદિર
રોડ, સાંતાક્રુઝ (પૂ.).
ભુજપુરના રંજનબેન
દેઢિયા (ઉં. 68) 5મીએ અવસાન પામ્યાં છે. તે કલ્યાણજીના પત્ની. નાનબાઈ ધનજીના પુત્રવધૂ.
રાહુલ, ડિમ્પલના માતા. સ્વ. જવેરબેન નાનજીના પુત્રી. વસંત, પ્રવીણ, જયા, પ્રફુલ, નીમા
ગીરીશ, ચેતના અશ્વીનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: કલ્યાણજી ધનજી દેઢીયા રૂમ નં.
એ-202, ચિરાગ છેડા પાર્ક લોટસ, નાલાસોપારા (પૂ.).
મોખાના રતનબેન
ગાલા (ઉં. 82) 5મીએ અવસાન પામ્યાં છે. તે દેવકાબાઈ/ ભાણબાઈ ધારશીના પુત્રવધૂ. સ્વ.
માવજીભાઈના પત્ની. રેખા, ચેતન, રાજેશ, હરેશના માતા. મમીબાઈ રતનશી ઓભાયા છેડાના પુત્રી.
પ્રેમજી, કેશરબેન, વશનજીના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: ચેતન ગાલા, કલ્પતરુ ગાર્ડન,
અશોક નગર, કાંદિવલી (પૂ.).
ફરાદીના શાંતીલાલ
ગાલા (ઉં. 89) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે કુંવરબાઈ ભાણજીના પુત્ર. મંજુલાબેનના પતિ.
પ્રકાશ, ભાવેશ, ચેતનાના પિતા. કેશવજી, લક્ષ્મીચંદ, જયંતીલાલ, દેવકાબેન, ધનવંતીબેનના
ભાઈ. રતનબેન કાનજી છેડાના જમાઈ. પ્રા.: વિકાસ સેન્ટર, છઠ્ઠે માળે, એન.એસ. રોડ, મુલુંડ
(પ.). ટા. 3.30થી પ.
ઘોઘારી વીસા શ્રીમાળી
જૈન
ટાણાના કાંતિલાલ
ગોપાલજી સંઘવી (ઉં. 83) 7મીને રવિવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. નિરંજનાબેનના પતિ.
સ્વ. ધનસુખભાઈ ગોપાલજી શાહના ભાઈ. પ્રીતિના સસરા. નિખિલ, નિશા અલ્પેશ શાહ, દીપા વિજય
દેસાઈ, ભાવિકા રાજીવ ઠક્કરના પિતા. સ્વ. વ્રજલાલ નાનચંદ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા
9મીને મંગળવારે સવારે 9થી 11. ઠે.: મહાકવિ કાલિદાસ ઓડિટોરિયમ, પી. કે. રોડ, મુલુંડ
(પ.).
ઘોઘારી દશા શ્રીમાળી
સ્થા. જૈન
મહુવાના સ્વ.
કાંતાલક્ષ્મી જેઠાલાલ મહેતા સરવૈયાના પુત્રવધૂ દિવ્યાબેન (દમુબેન) (ઉં. 74). તે દિપકના
પત્ની. ભાવેશ, અમી, મીનલના માતા. ભાવના પારસ, ચિરાગના સાસુ. સ્વ. જશવંતિબેન દલપતરામ
ખોખાણીના દીકરી 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 9મીએ 4થી 6.
ઠે.: કૌશિકા હોલ, દફતરી રોડ, મલાડ (પૂ.).
દશા. સ્થા. જૈન
માળિયા હાટીના
અનિલાબેન મુળરાજભાઈ ગાંધીના પુત્ર નીતિનભાઈ (ઉં. 66) 5મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા
છે. તે હીનાબેનના પતિ. આરતી અંકિતકુમાર શાહ, ખુશ્બુ મંથન તેજાણીના પિતા. રોહિતભાઈ,
રાજેશભાઈ, સ્વ. પરેશભાઈના ભાઈ. સ્વ. મંજુલાબેન રસીકલાલ ગોસાલિયાના જમાઈ. સાદડી પ્રથા
તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
ચુડા-રાણપુરના
સંદીપ શાહ (ઉં. 52). તે સ્વ. વ્રજલાલભાઈ ધારશીભાઈ શાહ અને રંજનબેનના પુત્ર. અદિતિના
પતિ. ધર્મેશભાઈ, હેતલબેન શાહના ભાઈ. યશ્વીના પિતા. કિરણ કાંતિલાલ દેસાઈના જમાઈ 6ઠ્ઠીએ
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 8મીએ બપોરે 4.30થી 6. ઠે.: સ્વામિનારાયણ મંદિર, યોગીનગર,
બોરીવલી (પ.).
વાગડ વી.ઓ. જૈન
લાકડિયાના જયંતીલાલ
છેડા (ઉં. 62) ગુરુવાર, 4થીએ અવસાન પામ્યા છે. સ્વ. નાથીબેન પાલણના પુત્ર. ગીતાના પતિ.
કૃણાલ, કિન્નરીના પિતા. વીરજી, રવજી, રમણીક, લાલજી, કેસરના ભાઈ. સ્વ. અરૂણાબેન વેલજી
દેસર ગડાના જમાઈ. પ્રાર્થના સોમવાર, 8મીને બપોરે 3થી 4.30. ઠે.: યોગી સભાગૃહ, સ્વામીનારાયણ
મંદિરની બાજુમાં, દાદર.
નથુતુલસી ઔદીચ્ય ગોહિલ વાડી બ્રાહ્મણ
લતીપરના કેતન
મહેતા. તે સ્વ. પ્રદ્યુમન જીવરામ અને ગં.સ્વ. શારદાબેન મહેતાના દીકરા. ભારતીબેનના પતિ.
પિયુષના પિતા. ભારતી હરેકૃષ્ણ મોદીના ભાઈ 5મીએ કૈલાશવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર,
8મીએ સાંજે 5થી 7. ઠે.: ગંધર્વ બેન્કવેટ હૉલ, પ્લોટ 91/95, આરડીપી 1, સરસ્વતી બંગલો,
સુવિધા સ્ટોપ ગોરાઈ પાસે, બોરીવલી (પ.).
જામનગર મોઢ વાણિક
સ્વ. મધુકર વિઠ્ઠલદાસ
મણિયાર તથા ગં.સ્વ. રસિકાબેનના પુત્ર ડૉ. અમિત (ઉં. 66) 7મીએ સ્વર્ગવાસ પામ્યા છે.
તે મીરાબેનના પતિ. કુણાલ, અદ્વિતના પિતા. તુષાર, સુનાલી રૂપેશ ગાંધીના ભાઈ. સાસરી પક્ષે
સ્વ. પદ્મકાંત રમણિકલાલ તથા સ્વ. હરબાળાબેન પારેખના જમાઈ. પ્રાર્થનાસભા 9મીને મંગળવારે
સાંજે 5થી 7. ઠે.: વિશ્વકર્મા બાગ, પહેલો માળ,
બજાજ રોડ, વિલે પાર્લે (પ.).
ઘોઘારી લોહાણા
સ્વ. દીનાબેન
તથા સ્વ. નિલેશભાઈ કેશવલાલ વિઠલાણીના પુત્ર સાહિલ (ઉં. 36). તે સ્વ. શાંતાબેન શાંતિલાલ
કોટકના દોહિત્ર. સ્વ. પ્રકાશ શાંતિલાલ કોટકના ભાણેજ 6ઠ્ઠીને શનિવારે શ્રીજીચરણ પામ્યા
છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
પોરબંદરના મોહીત
કોટક (ઉં. 33) 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. તે વૈદેહીના પતિ. રિયાંશના પિતા. સ્વ. ઉમંગ
પ્રવિણચંદ્ર તથા મેઘા કોટકના પુત્ર. સ્વ. મૃદુલાબેન પ્રવિણચંદ્ર કોટકના પૌત્ર. મંજુબેન
સચીન નરેન્દ્ર સુતરિયાના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ સાંજે 4થી
6. ઠે.: રઘુવંશી હૉલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા (પ.). લૌ.
વ્ય. બંધ છે.
લોહાણા
દેવળાવાળાના સ્વ.
નરાસિંહદાસ છગનલાલ રૂપારેલીયાના પત્ની ગં.સ્વ. દિવાળીબેન (ઉં. 99) 6ઠ્ઠીએ શ્રીજીચરણ
પામ્યાં છે. તે જમનાદાસ જાદવજી રાયપુરાના દીકરી. સ્વ. કમળાબેન, પ્રભાબેન, રેખાબેન,
સુશીલાબેન, સ્વ. નટવરલાલ, હર્ષદભાઈ, નરેન્દ્રભાઈ, શૈલેષભાઈના માતા. ગં.સ્વ. તરલાબેન,
સરલાબેન, વીણાબેન, બીનાબેન ના સાસુ. ફાલ્ગુની, મિત્તલ, અંકિતા, ભરત, રાજેશ, હેમલ, આશિષ,
ચિરાગ, પૂજાબેન કરણકુમાર સૂચકના દાદી-નાની. પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ સાંજે 4થી
6. ઠે.: જલારામ હોલ, આગરા રોડ, કલ્યાણ (પ.).
કચ્છી લોહાણા
કચ્છ નાગરેચાવાળાના
સ્વ. મુલબાઈ દામજી રાઘવજી બળિયા (ઠક્કર)ના પુત્ર મંગલદાસ બળિયા (ઠક્કર) (ઉં. 87) 6ઠ્ઠીને
શનિવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. નેણાબેન કાકુભાઈ ચંદેના જમાઈ. બાલાગૌરીબેનના પતિ.
સ્વ. ભરત, સ્વ. નિતિન, ભાવનાબેન મહેન્દ્ર ચોથાણીના પિતા. સ્વ. શિવદાસભાઈ, સ્વ. મથુરાદાસભાઈ,
સ્વ. શાંતાબેન તુલદીદાસ દૈયા, સ્વ. સાવિત્રીબેન નાનાલાલ કોઠારી, સ્વ. જશોદાબેન દામોદર
ગણાત્રાના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 102, મયૂર સુદર્શન બિલ્ડિંગ,
કિસન નગર 3, થાણા.
કચ્છી લોહાણા
ગઢશીશાના જમનાદાસ
પુરુષોત્તમ ઠક્કર (ધીરાવાણી) (ઉં. 78) 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રિકાબેનના
પતિ. હીના મહેશ, નિતિનના પિતા. હર્ષા, અભિલાષા, ભરતભાઈના સસરા. સ્વ. તુલસીદાસ, જગદીશભાઈ,
કિશોરભાઈના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ સાંજે 5.30થી 7. ઠે.: લોહાણા મહાજન વાડી
પવાણી હૉલ, આર.આર.ટી. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
સરધારના સ્વ.
સવિતાબેન હરિલાલ ગિરધરલાલ શેઠના પુત્ર સુભાષ. મીતાબેનના પતિ. ફાલ્ગુની, હીના, છાયા,
સંદીપના પિતા. નાગેશ, રાજેશ, નિલેશ, જયનાના સસરા. સ્વ. જેઠાલાલ, સ્વ. પ્રવીણભાઈ, સ્વ.
પ્રફુલ શેઠ, સ્વ. નીરુબેન સુધીર શાહના ભાઈ. ગિરધરલાલ જસાપરાના જમાઈ 6ઠ્ઠીએ શ્રીજીચરણ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ત્રિવેદી મેવાડા
બ્રાહ્મણ
ગોરડકાના સ્વ.
ભગવાનજીભાઈ રેવાશંકર વ્યાસના પુત્ર સ્વ. જનકભાઈ વ્યાસ (ઉં. 65) 6ઠ્ઠીને શુક્રવારે શ્રીજીચરણ
પામ્યા છે. તે સ્મિતાના પતિ. કૃષાંગ, મિહિરના પિતા. અંકિતાના સસરા. સ્વ. દિનેશભાઈ,
રોહિતભાઈ, વિપુલભાઈ વ્યાસના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ સાંજે 5થી 7. ઠે.: બાલ્કનજી
બારી, રાજાવાડી ગાર્ડનની સામે, ઘાટકોપર (પૂ.).
દશા સોરઠિયા વણિક
કોચિનના અ.સૌ.
ભારતી (ઉં. 59) 3જીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે મિલનના પત્ની. ચત્રભુજ પારેખ
તથા રાધાબેનની પુત્રી. હેતલ, મિરલના માતા. સ્વ. ધરમશી છગનલાલ તથા સ્વ. લિલાવંતી જસાપરાના
પુત્રવધૂ. ભરત, નૈના કિરણકુમાર સાંગાણી, વર્ષા જીતેન્દ્રભાઈ પારેખના ભાભી.
શિહોર સંપ્રદાય
ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
વાઘનગરના સ્વ.
ભટ્ટ ભાનુશંકર મણિશંકરના પત્ની ગં.સ્વ. જયાલક્ષ્મી (ઉં. 91) 4થીએ શ્રીજીચરણ પામ્યાં
છે. તે હિતેશભાઈ, મહેશભાઈ, ચેતનભાઈ, રાજેશ્રીબહેનના માતા. સંગીતા, અલ્પા, અરુણકુમાર
મગનલાલ જોષીના સાસુ. સ્વ. જગનનાથભાઈ, અનંતરાયભાઈ, સ્વ. મુકતાબેન, સ્વ. નિર્મળાબેન,
સ્વ. કમળાબેન, જશીબેનના ભાભી. સ્વ. ભટ્ટ જાદવજી કેશવજીના દિકરી. સાદડી પ્રથા બંધ છે.
સોરઠીયા પ્રજાપતિ
કુંભાર
મુંબઈના જગદીશભાઈ
(બાબુભાઈ) ભરડવા (ઉં. 84) 5મીને શુક્રવારે શ્રી રામશરણ પામ્યા છે, તે પદ્માબેનના પતિ.
સ્વ. ભાણીબેન, સ્વ. વાલીબેન તથા સ્વ. પીતામ્બરભાઈ ગોપાલભાઈ ભરડવાના દીકરા. ઉમેશભાઈ,
સ્વ. મનોજભાઈ, શર્મિલાબેન રાઠોડના પિતા. મહેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. દેવીબેન,
સ્વ. વિમળાબેનના ભાઈ. લીલાબેન તથા વેલજીભાઈ મારૂના જમાઈ. પ્રાર્થનાસભા (કસુંબો) 8મીને
સોમવારે 4થી 6. ઠે.: કે. ટી. વાડી હૉલ, 60 ફીટ રોડ, ડી.જી. નગર, વસઈ(પ.).
ભરૂચ દશા લાડ
વણિક
અ.સૌ. દક્ષા તલાટી
(ઉં. 73) 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે કિરીટ જસવંતલાલ તલાટીના પત્ની. સોનલ, વૈભવના
માતા. ગં.સ્વ. દિવ્યાબેન, ગં.સ્વ. શોભનાબેન, ગં.સ્વ. રંજનબેન, સ્વ. માયાબેન, સ્વ. કમલેશના
ભાભી. ગં.સ્વ. અનિલાના જેઠાણી. સ્વ. કાંતાબેન વરજીવનદાસની પુત્રી. લૌ. ક્રિયા બંધ છે.