• બુધવાર, 03 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નાગલપુરના દિનેશ છેડા (ઉં. 67) 29મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન ભવાનજીના પુત્ર. મીનાના પતિ. કૌશલ, દર્શનના પિતા. ભુપેદ્રના ભાઈ. સાકરબેન કાનજી વોરાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ દિનેશ ભવાનજી છેડા, 603, આશીર્વાદ, દિપક હોટલની સામે, બાભઈ નાકા, એલ.ટી.રોડ, બોરીવલી (પ.).

 

મોટી રાયણના અમૃતબેન ગડા (ઉં. 87) 31મીએ અવસાન પામ્યાં છે. તે રતનબેન શામજી નાનજી ગડાનાં પુત્રવધૂ. નવીનચંદ્રનાં પત્ની. મઠાબાઈ રામજીભાઈ ચનાભાઈ છેડાનાં પુત્રી. રેખા, હર્ષા, કાનન, રીનાનાં માતા. નિ. ઃ સી/ઓ રીના અજય વિસરીયા ઃ 101, કોન્ડોર ગાર્ડન્સ, તાતા કોલોની, પરેલ ગામ.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન

ચુડાના સ્વ. અંજવાળીબેન હરિલાલ ખંધારના પુત્ર રજનીકાંતભાઈ (ઉં. 76) 31મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ભાવનાબેન (ભરતીબેન)ના પતિ. રિતેશભાઈ, અવનીબેન, ભાવિનીબેનના પિતા. ચંદ્રકાંતભાઈ, સ્વ. નવીનભાઈ, કુમુદબેન, સ્વ. સુધાબેન, મૃદુલાબેન, જયશ્રીબેનનાં ભાઈ. સ્વ. કાંતાબેન વ્રજલાલ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા 2જીને મંગળવારે સાંજે 4થી 6. ઠે.ઃ સરદાર પટેલ બાગ, પારલેશ્વર રોડ, અગ્રવાલ માર્કેટ, વિલે પાર્લા (પૂ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સાવરકુંડલા (ધનબાદ)ના દોશી નવીનચંદ્ર જયંતિલાલ રામજીભાઈનાં પત્ની અ.સૌ. સુધાબેન (ઉં. 78) 31મીએ રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે ચેતનભાઈ, નિલેષભાઈ, જીનેશભાઈનાં માતા. ચેતના, ફાલ્ગુની, દિપ્તીબેનનાં સાસુ. જશવંતભાઈ, ખીતીષભાઈ, શરદભાઈનાં ભાભી. પિયર પક્ષે રામાણી હીરાચંદ લક્ષ્મીચંદનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

પાલીતાણાના સુરજબેન ભાયચંદભાઈના પુત્ર મુકેશભાઈ (ઉં. 64) 1લીએ અરિહંતશરણ પામ્યા છે. તે દીપક, સ્વ. લલિત, ઇલાબેન વિનોદકુમાર દેસાઈના ભાઈ. સુજેતાબેન દીપકકુમારના દિયર. કાજલબેન, દીક્ષિતના કાકા. મોસાળ પક્ષે ગિરધર ગાંડાલાલના ભાણેજ. ઠે.ઃ ફ્લેટ નં. 603, 6ઠ્ઠે માળે, ઓડુન્બર સીએચએસએલપીએમ રોડ, વિલે પાર્લે (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રી. જૈન

વરલના સ્વ. ભુપતરાય રામજીભાઈ શાહના પુત્ર સ્વ. ચંદુલાલ શાહનાં પત્ની જ્યોતિબેન (ઉં. 81) 28મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યાં છે. તે અતુલ, મનીષ, અજય, હર્ષાબેનનાં માતા. અલકાબેન, રીટાબેન, અલ્પાબેન, ભરતકુમાર હિંમતલાલ પારેખનાં સાસુ. સ્વ. બાવચંદ કુંવરજી શાહનાં દીકરી. મંગળવાર 9મીએ પૂજન રાખી છે. ઠે.ઃ મનીષ ચંદુલાલ શાહ 315/6975, ઓમ ગાયત્રી, રામ નારાયણ નારકાર માર્ગ, પંતનગર, ઘાટકોપર (પૂ.).

 

ઘોઘારી દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

ભાવનગરના સ્વ. પ્રભાબેન પ્રાણજીવનદાસ શાહના પુત્ર બિપીનચંદ્ર (ઉં. 84)  31મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ભારતીબેનના પતિ. સંજય, દીપાના પિતા. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. વિનયચંદ્રભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, અરુણભાઈ, સ્વ. હંસાબેન બકુલભાઈ કપાસી, સરોજબેન રજનીકાંત ગાંધીના ભાઈ. સ્વ. હંસાબેન જયસુખલાલ દોશીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ 1002, 10મો માળ, સુદર્શન બિલ્ડિંગ, પ્લોટ નં. 183, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ઘોઘાના પુષ્પાબેન પારેખ (ઉં. 91) શનિવાર, 30મીએ અરિહંતશરણ પામ્યાં છે.  તે સ્વ. ભૂપતભાઈનાં પત્ની. અજીતભાઈ, સ્વ. હરેશભાઈ, સ્વ. રાજુલબેન, ભરતભાઈ, સ્વ. શૈલેષભાઈનાં માતા. સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. પ્રવિણાબેન, સતીષકુમાર શાંતિલાલ શાહ, દિવ્યાબેન, પારૂલબેનનાં સાસુ. હર્ષદરાય ચુનીલાલ શાહ તથા પ.પૂ. નિરાગચંદ્ર વિજયજી મ.સા. (શશિકાંતભાઈ)ના સંસારી બેન. ઠે.ઃ ભરતભાઈ ભૂપતરાય પારેખ ડી/2 - 26/28, કર્મક્ષેત્ર, સન્મુખાનંદ હોલ પાસે, કિંગ્સ સર્કલ, મુંબઈ -37. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

અમરેલીના સ્વ. જયંતિલાલ વીરજી હેમાણીના પુત્ર હર્ષદભાઈ (ઉં. 83) 30મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શોભનાબેનના પતિ. હિતેન, મયૂર હેમાણીના પિતા. હેમેન્દ્રભાઈ જયંતિલાલ હેમાણી, ઇલાબેન રાજેન્દ્રભાઈ શાહ, નિતાબેન જયેશ પારેખના ભાઈ. સ્વ. નંદલાલભાઈ નરાસિંહભાઈ કામાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી શ્વે. વીસા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન

બોટાદના સ્વ. ગુલાબચંદ લલ્લુભાઈ બગડિયાના પુત્ર કુમુદચંદ્ર (ઉં. 81) 30મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જ્યોત્સનાબેનનાં પતિ. અર્ચના, હેમંત શાહ, દર્શના મેહુલ ધુલિયા, બિજલ અમિત શાહના પિતા. વત્સલ, શૈલી, પૂન્યમનાં નાના. સ્વ. નવીનભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. લીલાબેન, સ્વ. જસવંતીબેન, સ્વ. કમળાબેનનાં ભાઈ. સ્વ. નાગરદાસ ત્રિભોવનદાસ શાહનાં જમાઈ. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ છે.

હિન્દુ મરણ

બાલાસિનોર દશાનીમા વણિક

બાલાસિનોરના ગં.સ્વ. લિલાબેન મહેતા (પટપટી) (ઉં. 98) 28મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નવનીતલાલ ભીખાલાલ મહેતાના પત્ની. દિપક, વિજય, માલિની, સ્વ. મયંકના માતા. હર્ષા, પ્રફુલા, સ્મિતા, સ્વ. વિજયકુમારના સાસુ. મિતેષ, સ્વપ્નેશ, ચિરાગ, નેહલ, રોનક, અપેક્ષા, સોનલ, મોનાલી, વિશાલના દાદી/નાની. બીજલ, સેજલ, રચના, રીમા, હીનાના દાદી/નાની સાસુ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશાશ્રીમાળી વૈષ્ણ વણિક

માંગરોળના મહેન્દ્રભાઈ ચુનીલાલ શાહ (ઉં. 94). તે સ્વ. દમયંતીબેનના પતિ. સ્વ. હિરેનના પિતા. સ્વ. બંસીલાલ, સ્વ. વસંતલાલ, સ્વ. તારાબેન શાંતિલાલ શાહ, સ્વ. ઇન્દિરાબેન ગુણવંતરાય પારેખ, સ્વ. માલવિકાબેન ચરણદાસ ભગતના ભાઈ શનિવાર, 30મીએ પ્રભુશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

ઘાટકોપરના કલ્પનાબેન (કાન્તાબેન) (ઉં. 85). તે સ્વ. ભૂપેન્દ્રભાઈ લોહાણાનાં પત્ની. સ્વ. ચંપાબેન તથા સ્વ. ચંદ્રકાંત પોપટલાલ લોહાણાનાં પુત્રવધૂ. સ્વ. લલીતભાઈ, સ્વ. હકુભાઈ, બિપીનભાઈ, ગૌતમભાઈ, પ્રતિમાબેન, અંજનાબેન, રસીલાબેન, હંસાબેનનાં ભાભી. સ્વ. નિર્મલાબેન તથા સ્વ. નારણદાસ ઠક્કરનાં પુત્રી 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ સતાપરના સ્વ. પ્રભાવતી અને મોહનલાલ રાજલના પુત્ર ભરતભાઈ (ઉં. 64) રવિવાર, 31મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. દમયંતીબેન તથા નારાયણજી રતનશી પલણના જમાઈ. રીટાના પતિ. પંકિત, હીનલના પિતા. સરોજ ભરત ઠક્કર, અનિલ, દર્શના પંકજ મહીધરના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

ગણદેવી વીસા લાડ વણિક

મુંબઈના ઇલાબેન કસબવાલા (ઉં. 86) 31મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નટવરલાલ કસબવાલાનાં પત્ની. અભિલાષ, સીમાનાં માતા. રૂપલ, અશિતભાઈનાં સાસુ. કિન્નરી- કેવલ શ્રોફ, નિરમિતી- હર્ષ કસબવાલાનાં દાદી. આશા-અમન, શિવાનીનાં નાની. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

ઘોઘારી લોહાણા

અમેરિકાના છબીલભાઈ વસાણી (ઉં. 88). તે સુહાસબેનના પતિ. સ્વ. કાશીબેન વિઠ્ઠલદાસ વસાણીના પુત્ર. સ્વ. કંચનબેન પૂનમચંદ ગુહ્યયાના જમાઈ. સ્વ. પ્રમોદભાઈ, સ્વ. વિનોદભાઈ, રમા સાયતા, સરલા તન્ના, ઉર્મી મેસવાણીના ભાઈ. સ્વ. દયાબેન, રેખાબેનના દેર 12મીએ શ્રીજીચરણ પામ્યા છે.

 

કચ્છી લોહાણા

મોટા આસંબિયાના ગં.સ્વ. લતાબેન કોટક (ઉં. 70) 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. વિજયભાઈનાં પત્ની. સ્વ. પુષ્પાબેન પોપટલાલ રાજલનાં પુત્રી. સ્વ. મોહનલાલ વલ્લભજી કોટકનાં પુત્રવધૂ. દિપાલી કુનાલ ઠક્કર, ચારૂ સમીર ઠક્કરનાં માતા. હરીશભાઈ, સ્વ. પ્રકાશભાઈનાં ભાભી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

મહુવાવાળા સ્વ. રમણીકલાલ છોટાલાલ દોશીના પુત્ર રજનીકાંત (ઉં. 84). તે ભારતીબેનના પતિ. શેફાલી, સ્વ. ચિરાગના પિતા. સ્વ. ચંદ્રિકાબેન અજીતરાય મહેતા, સ્વ. દમયંતીબેન નરેન્દ્રકુમાર સંઘવી, શકુંતલાબેન બળવંતરાય વોરાના ભાઈ. સ્વ. પ્રિતમદાસ કેશવજી મહેતાના જમાઈ સોમવાર 1લીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી વાગડ લોહાણા

છાડવાડાના ગં.સ્વ. જયાબેન કોટક (ઉં. 80). તે સ્વ. નાગજી કાનજી કોટકનાં પત્ની. સ્વ. દામજી મોરારજી ભીંડેનાં પુત્રી.  સતીશ, મીના લક્ષ્મીકાંત ગોપાલજી ગણાત્રાનાં માતા. સ્વ. વિસનજી, સ્વ. હરિલાલનાં બેન. ગં.સ્વ. રંભાબેન લાલજી ગંધા, સ્વ. દામજી કાનજી કોટકનાં ભાભી 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 2જીએ મંગળવારે સાંજે 5થી 6. ઠે.ઃ મુક્તેશ્વર મહાદેવ મંદિર, ડૉ. આર.પી. રોડ, મુલુંડ (પ.).

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો