કવીઓ જૈન
લુણીના ધનલક્ષ્મી ધરોડ (ઉં. 69) 9મીએ અવસાન પામ્યાં છે. તે ઉમરબેન દેવજી લધાના
પુત્રવધૂ. નેમજીના પત્ની. ફોરમ મિત્તલના માતા. પુષ્પાબેન રામજીના પુત્રી. શાંતી, ભરત,
દીના લહેરચંદ, ગીતા જયેશના બેન. પ્રા.: શ્રી વ.સ્થા. જૈન સં.સં. કરસન લધુ નિસર હોલ,
દાદર. ટા. 2થી 3.30.
મોટા આસંબિયાના નેમચંદ ગડા (ઉં. 80) 11મીએ અવસાન પામ્યા છે. તે હીરબાઈ દેવજી
ખેરાજના પુત્ર. જયાના પતિ. શૈલેષ, બીનાના પિતા. સ્વ. નલીની શાંતિલાલના ભાઈ. સ્વ. ઉમરબેન
પ્રેમજી રતનશી વીરાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: શૈલેષ ગડા, 502, અમર હેપ્પી હોમ,
કમલા નહેરુ ક્રોસ રોડ નં 2, ફાયરબ્રિગેડની પાછળ, કાંદિવલી (પ.).
દેશલપુર (કંઠી)ના જયંતીલાલ વીરા (ઉં. 81) 11મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સાકરબેન
તલકસી રામજીના પુત્ર. મંજુલાબેનના પતિ. તુષાર, જિલ્પાના પિતા. વિનોદ, વિમળા, જયા, મીનાક્ષી,
જાગૃતીના ભાઈ. ધનવંતી ધનજી સાવલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: તુષાર વીરા, બિલ્ડિંગ
એ-6, બ્લોક 108, યોગીનગર, બોરીવલી (પ.).
પાટણ જૈન
પાટણ, ભાભાનો પાડોના જયબાલાબેન પ્રવીણભાઈ શાહ (ઉં. 89). તે પિંકી, સૌરભનાં માતા.
મુકેશભાઈ, બિંદુનાં સાસુ. વિરાલી, અપૂર્વ, કેનિલ, મેરુલ, નિસર્ગનાં દાદી 12મીએ અરિહંતશરણ
પામ્યા છે. ઠે.: 302, મમતા, જૈન દેરાસર માર્ગ, સાંતાક્રુઝ (પ.). લૌ. વ્ય. બંધ છે.
બેતાલીસ દશાહુંમ્મડ દિગંબર જૈન
નનાનપુરના ચંદનબેન જયંતિલાલ દોશી 11મીએ અવસાન પામ્યાં છે. તે અશોકભાઈ, લલિતભાઈ,
જિતેન્દ્રભાઈ, નીતાબેન દેવેન્દ્રકુમાર શહેરીનાં માતા. પ્રાર્થનાસભા 14મીને ગુરુવારે
સવારે 8.30થી 10. ઠે.: શાંતિ સાગર હોલ, ચામુંડા સર્કલ, આદિનાથ દિગમ્બર જૈન મંદિરની
સામે, બોરીવલી (પ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
કાટકોલાના નરેશભાઈ. તે સ્વ. વસંતબેન નવલચંદ મણિયારના પુત્ર. સ્વ. ઉષાબેનના પતિ.
નિશા, ઋષભના પિતા. પુષ્પાબેન હસમુખભાઈ દોશી, જગદીશભાઈ, અનિલભાઈ, શોભાબેન જીતેન્દ્રભાઇ
લાખાણી, સ્વ. ભરતભાઈના ભાઈ. સ્વ. ત્રિકમલાલ નંદલાલ શાહના જમાઈ 11મીએ અરિહંતશરણ પામ્યા
છે. લૌ. વ્ય. બંધ છે.
સ્થાનકવાસી જૈન
દુધાળાના ગં.સ્વ. નિર્મળાબેન. તે શાંતિલાલ લાખાણીના પત્ની. અરવિંદભાઈ/ પ્રવિણભાઈ/
કિશોરભાઈ/ ઉષાબેન/ પદ્માબેન/ શારદાબેનના માતા. જિતેન્દ્રકુમાર કપાસી/ ભરતકુમાર પારેખ/
સ્વ. જયંતકુમાર મહેતાના સાસુ 9મીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા અને
શત્રુંજય ભાવયાત્રા 14મીને ગુરુવાર સવારે 10થી 12.30. ઠે.: તેરાપંથ ભવન, જૈન મંદિર
રોડ, લક્ષ્મી કુટીર સોસાયટીની સામે, વિરાર (પ.).
કચ્છી લોહાણા
કચ્છ ગામ માતાજીના નેત્રાના સ્વ. ચત્રભુજ ગંગારામ ચંદનનાં પત્ની સરસ્વતીબેન
(ઉં. 92) 9મીને શનિવારે રામશરણ પામ્યાં છે. તે સ્વ. તુલસાબેન ચત્રભુજ દેવચંદ ચંદેનાં
પુત્રી. સ્વ. શશીકાંત, ચંદ્રિકાબેન દિનેશભાઈ સચદે, સ્વ. પુષ્પાબેન ભરતભાઈ ઠકકરનાં માતા.
સ્વ. શાંતાબેન રણછોડદાસ સેજપાલ, સ્વ. રામજીભાઈ, સ્વ.મંગલભાઈ, સ્વ. અરાવિંદભાઈનાં બહેન.
સ્વ. ગંગાબેન, ગં.સ્વ. દમયંતીબેન, ગં.સ્વ. વિજયાબેનનાં નણંદ. પ્રાર્થનાસભા મુંબઈ મધ્યે
રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી લોહાણા
વલારડીના કેતનભાઈ ઠક્કર (ઉં. 64) 11મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ચારુબેન
અનંતભાઈ ઠક્કરના પુત્ર. રાજુલના પતિ. હેમના પિતા. ધરિત્રી વિરેન ઠક્કર, વિશ્રુતિ આશિષ
મશરૂવાલાના ભાઈ. સરલાબેન વાગડિયાના જમાઈ. સાદડી રાખી નથી. ઠે. : 501 કિનારા, પ્લોટ
નં-25, ગુલમોહર ક્રોસ રોડ નં-12, નોબલ કેમિસ્ટ પાસે, મુંબઈ-49.
કોળી પટેલ
વળોટીના મનોહરભાઈ પટેલ (ઉં. 70) 9મીને શનિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. દિવાળીબેન
તથા નારણભાઈના પુત્ર. ભગવાનદાસ, ભરતભાઈ, સ્વ. લક્ષ્મીબેન, લલિતાબેન, સ્વ. વનિતાબેનના
ભાઈ. પદ્માબેનના પતિ. રિતેશ, દિપિકા, ઝરણાના પિતા. કલ્પેશ, નિકુંજના સસરા. પ્રાર્થનાસભા
(બેસણું) બુધવાર, 13મીએ બપોરે 2થી 5. ઠે.: શાંતિનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, ભવાની શંકર
રોડ, કબૂતરખાના પાસે, દાદર (પ.) અને બારમું : પુચ્છપાણી બુધવાર, 20મીએ બપોરે 3થી
5. ઠે.: 205, બિપિન સ્મૃતિ, બિલ્ડિંગ નં. 6, કર્મવીર સ્કૂલની સામે, પ્રતીક્ષા નગર,
સાયન (પૂ.).
કપોળ
શિહોરવાળા સ્વ. ઈચ્છાલક્ષ્મી રમણીકલાલ મહેતાના પુત્ર શશીકાંત (ઉં. 90). તે હસમુખબેનના
પતિ. રૂપા મુંજાલ સંઘવી, સ્વ. મુકેશ - શિલ્પા, નિલેશ- હેમાલીના પિતા. સ્વ. રજનીકાંત,
રવિકાંત, સ્વ. નલિનીબેન, ઇન્દિરા રજનીકાંત વોરા, મૃગાક્ષી જગત મહેતા, મૃણાલિની રાજેન્દ્ર
સંઘવીના ભાઈ. સાસરા પક્ષે સ્વ. દોલતરાય ભગવાનદાસ દોશીના જમાઈ 7મીને ગુરુવારે શ્રીજીચરણ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (ચોખડા)
રૂવચના ડાહ્યાલાલ શોભારામ જોષી (ઉં. 84) 10મીએ દેવલોક પામ્યા છે. તે ઈન્દિરાબેનના
પતિ. વિકાસ, અજિતા, રૂપલ, મીતાના પિતા. શિલ્પાબેન, સ્વ. સંદીપકુમાર, ચેતનકુમારના સસરા.
સ્વ. અમરતલાલ હરજીવનદાસના જાનીના જમાઈ. સ્વ. સવિતાબેન નારાયણદાસ જોષીના ભાઈ. સાદડી
પ્રથા બંધ રાખી છે. ઉત્તરક્રિયા 21મીને ગુરુવારે આધાર હૉલ, દોલતનગર, બોરીવલી (પૂ.).
માંગરોળ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
માંગરોળના કિરીટકુમાર ભગવાનદાસ દેસાઈ (ઉં. 83). તે વિજયાગૌરીના પુત્ર. કુંજલતાના
પતિ. જમનાદાસ રણછોડદાસ શાહના જમાઈ. સંજય, કૌશિકના પિતા. યામિની, અમીના સસરા સોમવાર,
11મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 14મીએ સાંજે 5થી 7. ઠે. : જલારામ હોલ, એનએસ રોડ 6, જેવીપીડી સ્કીમ,
જુહુ.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
નિંગાળા/ વાપીના ગિરીશભાઈ ભીખાલાલ ગોવર્ધનભાઈ મહેતા (ઉં. 59). તે કૈલાશબેનના
પતિ. સ્વ. અનિલભાઈ, કમલેશભાઈના ભાઈ. હિરલ કપિલકુમાર સોલંકી, રૂપલ સાગર ઓઝા, બિનલના
પિતા. કાંતિલાલ, કરસનજીભાઈ, સ્વ. ગૌતમભાઈના ભત્રીજા. સ્વ. દેવકુંવરબેન બાબુલાલ રૂગનાથ
ઓઝાના જમાઈ 9મીને શનિવારે કૈલાસવાસી પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 14મીએ સાંજે
5થી 7. ઠે.: મેક્સસ બેન્કવેટ હોલ, 3જે માળે, મેક્સસ મોલની પાછળ, ભાયંદર (પ.).
ઘોઘારી મોઢ વણિક
મુંબઈના સ્વ. શારદાબેન હિંમતલાલ વડોદરીયાના પુત્રી અ.સૌ. મૃદુલાબેન (ઉં.
75). તે પ્રફુલચંદ ભોગીલાલ વોરાના પત્ની. મીતાબેન, મયુરના માતા. હિરલ, વિશાલકુમાર પારેખના
સાસુ. રમેશભાઈ વડોદરીયા, પુષ્પાબેન, સુશીલાબેન, કુસુમબેન, રમીલાબેનના બેન. સ્વ. પ્રવિણભાઈ,
લલિતભાઈ, સુરેશભાઈ, અનિલભાઈના ભાભી 11મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
14મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: બીએપીસી સ્વામિનારાયણ મંદિર, અક્ષરધામ કોમ્પલેક્ષ,
3 માળે, એસ. વી. રોડ, ગોરસ વાડી, મલાડ (પ.).
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
મહુવાના ગં.સ્વ. સરયુબેન મહેતા (ઉં. 85). તે સ્વ. રમેશચંદ્ર વ્રજલાલ મહેતાનાં
પત્ની. દેવેનભાઈ, ભાવનાબેન, પારુલબેનનાં માતા. દિપ્તી દેવેન મહેતા, પરેશભાઈ હિંમતલાલ
મોદી, નિલેશભાઈ ભુપતભાઈ કાપડીયાનાં સાસુ. પિયર પક્ષે સ્વ. ધીરજલાલ મનમોહનદાસ શાહનાં
દીકરી. સ્વ. રમેશભાઈ, જગદીશભાઈ, ગીતાબેન જીતેન્દ્ર પાતાણી, દક્ષાબેન ગીરીશભાઈ મહેતાનાં
બેન. 11મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
કટેવડી-ખેરવાડાના મણીલાલ રૂપરામજી પાનેરી (ઉં. 98) 12મીએ શ્રીજીશરણ પામ્યા છે.
તે સ્વ. રમાબેનના પતિ. જયપ્રકાશભાઈ, ચેતનભાઈ, તારાબેન, વિદ્યાબેન, શકુંતલાબેન, ઉર્મિલાબેન,
સુશીલાબેન, અનુબેનના પિતા. શીતલબેન, અનંતબેનના સસરા. વિકાસ-ભાવના, વિનીત-ચાર્મી, સ્નેહા,
નિકીતા કૃનાલ કામથ, યશના દાદા. લીશા, જીનય, રીશાન, રીયાંશના પરદાદા. પ્રાર્થનાસભા
13મીને બુધવારે સાંજે 5થી 7. ઠે.: ગોપુરમ હૉલ, જ્ઞાન સરીતા સ્કૂલની બાજુમાં, રાજેન્દ્ર
પ્રસાદ રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
ગુર્જર ક્ષત્રિય કડિયા
ભાવનગરના નિખિલ ચૌહાણ (ઉં. 53). તે સ્વ. હરિલાલ જેરામભાઈ ચૌહાણ તથા કુંદનબેનના
પુત્ર. હેમાના પતિ. હીનલના પિતા. અતુલ, આરતીના ભાઈ. કમળાબેન છન્નુભાઈ પરમારના જમાઈ
3જીએ અક્ષરનિવાસ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
ડોંબિવલીના કપિલભાઈ ભુપતાણી (ઉં. 75) 11મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. નિતાબેનના
પતિ. સ્વ. ચત્રભુજ ભુરાભાઈ ભુપતાણીના દીકરા. રમેશ, સ્વ. નરેન્દ્રના ભાઈ. હિના કલ્પેશ
શેઠ, રિમા રમેશ ભુપતાણીના કાકા. સ્વ. રસિકલાલ કુરાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
દિલ્હીવાળા સ્વ.પ્રદ્યુમન રામજી સંઘવીનાં પત્ની જ્યોતિબેન (ઉં. 92). તે સ્વ.
ગોકળદાસ કાનજી ગાંધીનાં પુત્રી રવિવાર, 10મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભાવના, પારુલ
ભરત, પંકજનાં માતા. તુષાર સંઘવી, વિરેશ ભુવા, જાગૃતિનાં સાસુ. રાજ, વિધિનાં દાદી. નેહા,
પલક, પ્રીત, જયના, ક્રિષ્નાનાં નાની. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી ભાનુશાલી
જખૌના શામજી કાનજી જોઈશરના પુત્ર ઉમેશ (ઉં. 46) 10મીએ ઓધવશરણ પામ્યા છે. પ્રાર્થના
માવિત્ર સ્વ. નથુરામ, સ્વ. પ્રેમજી, સ્વ. કાનજી વેરશી, યશ, આર્યન, ઝલક, જીયા, લેશા,
કુંજીકાના પિતા. કલ્પેશ, દીપેશના ભાઈ. ધરમશી ખજુરીયા ભદ્રા, સ્વ. આણંદજી રતનશી ગોરી
પ્રજાઉ 13મીએ સાંજે 4થી 6. ઠે.: જસ્મીન બેન્કવેટ, જોલી જીમખાના, કામા ગલી, વિદ્યાવિહાર
(પ.).