કવીઓ જૈન
કુંદરોડીના મનસુખ મામણીયા (ઉં. 75) 23મીએ
અવસાન પામ્યા છે. તે નેણબાઇ પુનશી ચાંપશીના પૌત્ર. ઉમરબાઇ ખીમજીના પુત્ર. ખીમજી નરશીના
દોહીત્ર. કાંતિ, કિશોર, રશ્મીન, રૂક્ષ્મણી, શાંતા, રેવંતના ભાઇ. પ્રાર્થના રાખી નથી.
ઠે.: રેવંતી કીશોર ફુરીયા, 218/302, ઘનશ્યામ પાર્ક, રોડ નં. 3, જવાહર નગર, ગોરેગાંવ
(પ.).
નાની ખાખરના નેમજી સાલીયા (ઉંં. 83)
21મીએ અવસાન પામ્યા છે. તે પુરબાઈ નેણશી દેવશીના પુત્ર. સ્વ. જયાના પતિ. ઠાકરશી, ભવાનજી,
પોપટલાલ, ધનજી, હેમચંદ, વિમળા સુરેશ સાવલા, નિર્મળા ઉમરશી ગંગર, ઝવેર મુલચંદ ગાલા,
મધુ વસંત કુરીયાના ભાઈ. રતનબેન દામજી તેજશી વોરાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: નેમજી નેણશી સાલીયા, નાની ખાખર, તાલુકો માંડવી,
જિ. કચ્છ.
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબીના ઇલાબેન કામદાર (ઉં. 75). તે સ્વ.
મુકુંદરાયના પત્ની. સ્વ. જયંતીલાલ, સ્વ. જયસુખલાલના ભાભી. વિરલ, અભય, રક્ષા, મેઘના,
શ્રુતિના માતા. પ્રકાશ પુનાતર, નિર્મલ ગાંધી, કરિશ્મા કામદારના સાસુ. સ્વ. રમણીકભાઈ
વોરાના દીકરી 21મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ટાણાના લતાબેન તથા સ્વ. લક્ષ્મીચંદ રાયચંદ
શાહના પુત્ર. અરવિંદકુમારના પત્ની લતાબેન (ઉં. 75) 22મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં
છે. તે ઉત્તમભાઈ, વર્ષાબેન ભદ્રેશભાઈ, જાગૃતીબેનનાં ભાભી. અલ્પાબેન, હેમંતભાઈ, મેહુલભાઈનાં
માતા. પિયર પક્ષે મણિલાલ જુઠાભાઈ દોશીનાં દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. નિ. :
એ-801, દેવી કલાસીસ, બાલાજી મંદિરની સામે, તિલક રોડ, ઘાટકોપર (પૂ.).
વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
લીમડીના દેવીબેન તથા રજનીકાંત ચીમનલાલ
સુખલાલ ગાંધીના પુત્ર. સ્વ. રમીલાબેન તથા અનિલભાઈ શાહના જમાઈ વિરલ ગાંધી (ઉં. 56, તે
દીપ્તિબેનના પતિ. ધ્વનિના પિતા. શ્રેણિકના ભાઈ. 22મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના
સભા અને લૌ. વ્ય. બંને પક્ષે બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. કસ્તુરબેન ઉમરશી પલણના પુત્રી ગં.સ્વ.
સેજલ જોબનપુત્રા. તે નીરોદા બાબરના સ્વ. હરીશભાઈના પત્ની. સ્વ. કેશવકાંત વેલજી જોબનપુત્રાના
પુત્રવધૂ. પૂજા હેતલ, કુશના માતા. ચિરાગ અરિવન કોટકના સાસુ 20મીએ રામશરણ પામ્યાં છે.
બંને પક્ષની પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
વીસા લાડ વણિક
મુંબઈના ગૌરાંગ શ્રોફ (ઉં. 59) તે સ્વ.
કાંતિલાલ અને સ્વ. સુધાબેનના પુત્ર. લક્ષ્મીનારાયણ અને મંજુલાબેન ભાલજાના જમાઈ. સંગીતાબેનના
પતિ. દૃષ્ટિના પિતા. બીનાબેન જરીવાલાના ભાઈ. રવિવાર 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ.
વ્ય.બંધ છે.
કપોળ
ભાવનગરના સ્વ. છોટાલાલ વિઠ્ઠલદાસ મહેતાના
પત્ની ગં.સ્વ. વિજ્યાલક્ષ્મી (ઉં. 94) 18મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. રમેશભાઈ,
દિનેશભાઈ, શર્મિષ્ટાબેન, મહેશભાઈ, ભારતીબેન, સ્વ. ભરતભાઈ, હર્ષાબેન, હર્ષદા બિપીનકુમાર
દલાલ, કિરણભાઈ મીનાક્ષીબેનના માતા. સ્વ. શારદાબેન ભરતકુમાર નાળિયેરવાળાના બહેન. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ભાવનગરના સ્વ. પદ્માબેન શાંતિલાલ પાનાચંદ
દોશીના પુત્ર રજનીકાંત (ઉં. 66) 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે પૂનમબેનના પતિ. વૈશાલી
નીરવ બિલખિયા, નક્ષીના પિતા. સ્વ. શશીકાંતભાઈ, કિશોરભાઈ, પરેશભાઈ, નિલેશભાઈ, સ્વ. જ્યોતિબેન
કિરણભાઈ મહેતા, રશ્મિબેન સવાઈલાલ શાહ, કીર્તિબેન સમીરભાઈ દેસાઈ, સ્મિતા ધર્મેન્દ્રભાઈ
મોદીના ભાઈ. સ્વ. રમેશભાઈ બાપુલાલ દેસાઈના જમાઈ. પ્રાર્થનાસભા 26મીએ 5થી 7. ઠે.: લાયન્સ
કમ્યુનિટી હૉલ, ગોરડીયાનગર, ઘાટકોપર (પૂ.).
લીમ્બચીયા
સ્વ. બચુબેન તથા સ્વ. દયારામ વૈદ્યનાં
પુત્રી. સ્વ. સંતાકબેન તથા સ્વ. મોતીલાલ માસ્ટરનાં પુત્ર. સ્વ. સુંદરલાલનાં પત્ની કલાવતી
(ઉં. 86). તે સ્વ. કમલેશ, ગિરીશ, સ્વ. સ્મિતાનાં માતા. સ્વ. પ્રવીણભાઈ વૈદ્ય, મંજુબેન
વૈદ્ય, વિમળાબેન વૈદ્ય, ઈલાબેન સુબાનાં બહેન. નિખીલ, જેષીકા, હેમાંગી, નીકીતાનાં દાદી
15મીને રવિવારે બપોરે સ્વર્ગવાસ પામ્યાં છે. ઠે.: ફ્લેટ નં. બી-201, સલાસર એપાર્ટમેન્ટ,
ટાંકી રોડ, નાલાસોપારા (પૂ.). મરણોત્તર વિધિ સુરત નિવાસસ્થાને રાખી છે.
ઘોઘારી લોહાણા
ઢોલેરાના પુષ્પા કારિયા (ઉં. 80) 20મીએ
શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. વિનોદભાઈ કારિયાના પત્ની. રીના, પરેશની માતા. શિવાની,
ધવલના સાસુ. હેમંત, દેવેશ, હીના, મીનાક્ષીના કાકી. ફલક, જ્યોતિ, મનોજ, સિદ્ધાર્થ, કૃષ્ણા,
એડી, બ્રિટો, જશ, જિયાના દાદી-નાની. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.