• મંગળવાર, 28 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવિઓ જૈન

મોટા આસંબિયાના ઝવેરબેન ઝવેરીલાલ છેડા (ઉં. 89) 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સાકરમા શવજીના પુત્રવધૂ. જવેરીલાલના પત્ની. હેમંત (કલ્લુભાઈ), કુસુમબેન (બકુલા)ના માતા. રાણીમા રતનશી વેલજી (બિયાવાલા)ના પુત્રી. ધરમશી (બાબુભાઈ), શાંતિભાઈ, નિર્મળાબેન મહેદ્ર તેજશીના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: પિયુષ છેડા : મેહેક, પ્લોટ નં. 26, સેક્ટર નં.1, કોપર ખેરણે, નવી મુંબઈ.

 

તલવાણાના ધીરજભાઈ રાંભિયા (ઉં. 75) 24મીએ અવસાન પામ્યા છે. તે જેઠીબાઈ દેવજીના પુત્ર. હેમાના પતિ. સંકેતના પિતા. ચંદ્રકાંતના ભાઈ. રતનબેન મેઘજીના જમાઈ. પ્રા: યોગી સભાગૃહ, દાદર (પૂ.). ટા. સવારે 10થી 12.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાણપુર (સોરઠ)ના સ્વ. સમજુબેન નાથાલાલ કોઠારીના પુત્ર અનંતરાયભાઈ (ઉં. 75) શુક્રવાર, 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ. જય, ધારાના પિતા. સ્વ. પ્રભાબેન, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. દયાબેન, 

સ્વ. જશીબેન, સ્વ. ગુણવંતરાયના ભાઈ. સ્વ. દયાબેન જયંતીલાલ દેસાઈના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 27મીએ સવારે 10થી 12. ઠે.: હિંગવાલા ઉપાશ્રય, હિંગવાલા લેન, ઘાટકોપર (પૂ.). ચક્ષુદાન કર્યું છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ચિત્તળાના સ્વ. શાંતિલાલ લક્ષમીચંદ મહેતાના પુત્રવધુ. કિરીટભાઈના પત્ની નિરંજનાબેન (ઉં. 74) 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નિકીતા, રાજેશના માતા. જીતેન્દ્ર, સ્વ. કિશોર, કલ્પનાબેન હસમુખભાઈ દોશીના ભાભી. પિયર પક્ષે સ્વ. હીરાલક્ષ્મી જયંતિલાલ તેજાણીના પુત્રી. પ્રાર્થનાસભા 28મીએ બપોરે 3.30થી 5.30. ઠે. સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, કબૂતરખાનાની બાજુમાં, હિંગવાલા લેન, ઘાટકોપર (પૂ.).

હિન્દુ મરણ

હાલાઇ લોહાણા  

રાણપુરના રમેશભાઈ સાદરાણી (ઉં. 72). તે સ્વ. પાર્વતીબેન માધવજી સાદરાણીના પુત્ર. નીતાબેનના પતિ. સ્વ. ગોવર્ધનભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન (બચીબેન), વસંતભાઈના ભાઈ. સ્વ. કૃપાબેન, મેઘાબેન, જીગ્નેશભાઈ, જીમેશભાઈના પિતા. સ્વ. નર્મદાબેન વલ્લભભાઈ કોટેચાના જમાઈ 10મીને શુક્રવારે રામશરણ પામ્યા છે. ઠે.: શ્રી પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરિયા માર્ગ, મિર્ચી ગલી. લૌ. વ્ય. બંધ છે. 

 

કપોળ

શિહોરના સ્વ. વિમળાગૌરી રતીલાલ પીતાંબરદાસ ચિતલીયાના પુત્ર ઉત્તમરાય (ઉ. 95). તે સ્વ. પુષ્પાબેનના પતિ. ભરત, દિપક, હિતેન, આશા જનક પારેખ, બીના રોહિત દોશીના પિતા. મીનાબેન, રૂપા, પુજાના સસરા. સ્વ. નગીનદાસ પરમાણંદદાસ મહેતાના જમાઈ 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 28મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે. વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, વિલે પાર્લે (પ.).

 

લોહાણા  

સલડી (અમરેલી)ના અ.સૌ. પ્રવિણાબેન સેજપાલ (ઉં. 80) 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે લીલાવતીબેન ભીખાલાલ કારિયાના દીકરી. અનંતરાય નાગજીભાઈ સેજપાલના પત્ની. હિતેશભાઈ, જયશ્રીબેન, શિલ્પાબેનના માતા. નિશાબેન, પંકજભાઈ માણેક, વિજયકુમાર કોટકના સાસુ.  હિનલ, શિવાની, દૃષ્ટિ, સૃષ્ટિ, વિરલભાઈ, રાજ, ટીશાના નાની-દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 27મીએ સાંજે 4.30 થી 6. ઠે.: માતૃશ્રી શ્યામબાઈ લોહાણા મહાજન વાડી, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ.).

 

કચ્છી રાજગોર

ગુંદીયાલીના રમીલાબેન રાજેન્દ્રભાઈ કરસનદાસ મહેતાના જમાઈ બ્રિજેશભાઈ અરવિંદભાઈ રાખશીયા (ઉં. 45). તે વૈશાલીબેનના પતિ. શ્રીવાના પિતા. મિતેષભાઈ, ખ્યાતિ ચિંતનભાઈ અંજારીયાના બનેવી. બીનાબેન શૈલેષભાઈ મહેતાના ભત્રીજા જમાઈ 25મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: ગોપુરમ હોલ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં, ડૉ. આર.પી. રોડ, મુલુન્ડ (પ.).

 

કચ્છી લોહાણા

કચ્છ વાઘોપઘરના સ્વ. કાનબાઈ ખટાઉ ઉમરસી ભીંડેના પુત્ર શંભુરામ ભીંડે (ઉં. 82) રવિવાર, 26મીએ શ્રીરામશરણ પામ્યા છે. તે ગં.સ્વ. જયાબેનના પતિ. શૈલેષ, જીગ્નેશ, દક્ષા પ્રકાશકુમાર તન્નાના પિતા. સ્વ. ધનજીભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. મોરારજીભાઈના ભાઈ. સ્વ. ભીમજી આણંદજી કારીયાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 28મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હૉલ, 1લે માળે, આરઆરટી રોડ, મુલુન્ડ (પ.). લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો