પાટણ જૈન
પાટણના ખડાખોટડીના સ્વ. રસિકલાલ મફતલાલ
શાહનાં પત્ની મંજુલાબેન (ઉં. 88) 15મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે અશ્વિનભાઈ,
દિલીપભાઈનાં માતા. સોનલ, તૃપ્તીનાં સાસુ. વિધિ ભાવિકકુમાર ગાંધી, સિદ્ધાંત, જીલ, જયનેશનાં
દાદી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: શાત્રીનગર, 3-એ, રૂમ નં. 105, 60 ફુટ રોડ, ભાજી માર્કેટ,
ભાયંદર (પ.).
કાઠીયાવાડી સ્થાનકવાસી જૈન
રાજકોટના સ્વ. મનહરલાલ હરખચંદ વોરાનાં
પત્ની જ્યોત્સનાબેન (જયાબેન) (ઉં. 93) 15મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ગીરીશ, મેહુલ,
રૂપેશ જ્યોતિબેનનાં માતા. જયશ્રીબેન, રીટાબેન, હરેનભાઈનાં સાસુ. સ્વ. નવલબેન લક્ષ્મીચંદભાઈ
શાહનાં પુત્રી. જીગર- વૈભવી, તપન-કિરણ, ધ્વનિ- નિશાંત, અનવી- આદર્શ, કેયુર- અર્પણાના
નાની-દાદી. ઠે.: પ્રાર્થનાસભા, લૌ. વ્ય. બંધ છે.
વીસા ઓસવાલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન
સુરતના અસિતભાઈ બિપીનભાઈ ઝવેરી (ઉં.
84) 15મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કિર્તીદાબહેનના પતિ. પૂરવ, શ્રેયાના પિતા. નેહા,
સ્વ. વિશાલના સસરા. ઉષાબહેન કિશોરભાઈ ઝવેરી, રેખાબેન સંજયભાઈ શાહના વેવાઈ. રતનચંદ્ર
સાકીરચંદ ઝવેરીના જમાઈ. પ્રાર્થનાસભા 17મીએ મંગળવારે સાંજે 5થી 7. ઠે.: ભારતીય વિદ્યાભવન,
ચોપાટી.
હાલાઈ લોહાણા
ગં.સ્વ. કુંજલત્તાબેન (ઉં.73) તે સ્વ.
મનસુખલાલ નારણદાસ ઉનડકટના પત્ની. સ્વ. ઠાકોરદાસ પુરુષોત્તમદાસ લાખાણીના પુત્રી. શ્યામલ,
ગૌતમ, નિલા મેહુલકુમાર ઠક્કરના માતા. નિધિ, જીગીષાના સાસુ. વિવેક, રોહન, ઐશ્વર્યા,
કુંજના દાદી 15મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 17મીએ 4થી 6. ઠે.: હરિબાગ હોલ,
સર્વોદય હોસ્પિટલ પાસે, ટાંકી રોડ, નાલાસોપારા (પૂ.).
હાલાઈ લોહાણા
ગીર અમરાપુરના મગનલાલ ભાણજી રાયચડા (ઉં.
91). તે સ્વ. કમલાબેનના પતિ. મહેશભાઈ, સ્વ. ઈન્દુબેન હરીશકુમાર રાજપોપટ, શીલાબેન પ્રકાશકુમાર
કોટેચા, કલ્પના ભરતકુમાર પુજારા, ઈલાબેન કિશોરકુમાર ઠક્કર, સોનલબેન કૈલાસકુમાર રૂપાના
પિતા. જ્યોતિબેનના સસરા. સ્વ. નાનજીભાઈ હરિદાસ વિઠલાણીના જમાઈ. સ્વ. રૂગનાથભાઈ, સ્વ.
વૃજલાલભાઈ, સ્વ. લાલજીભાઈ, સ્વ. અમૃતલાલભાઈ, સ્વ. દેવચંદભાઈ, સ્વ. રંભાબેનના ભાઈ
16મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 17મીએ મંગળવારે સાંજે 5થી 7. ઠે.:
સુમતિ ગુર્જર ભવન, સુશ્રુત હૉસ્પિટલની સામે, સ્વસ્તિક પાર્ક, ચેમ્બુર.
કપોળ
મહુવાવાળા રમણીકલાલ ભવાનીદાસ હરગાવિંદદાસ
વોરા (ઉં. 91) રવિવાર, 15મીના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મૃદુલાબેનના પતિ, દેવાંગ,
આશિષ અને નીતાના પિતા. મીના, ધરા, કેતનકુમાર પારેખના સસરા. સ્વ. નટવરલાલ, સ્વ. મનસુખલાલ,
સ્વ. ભાનુબેન, સ્વ. તારાબેન, સ્વ. અનુસયાબેન, મધુબેન, ભારતીબેન, સરલાબેનના ભાઈ. સ્વ.
હરિલાલ મગનલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા તથા સર્વે લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મહુવાવાળા ગં.સ્વ. મૃદુલાબેન શેઠ (ઉં.
94). તે સ્વ. અમૃતલાલ શામળદાસ શેઠનાં પત્ની. સ્વ. આણંદજી મેઘજી મહેતાનાં પુત્રી 15મીને
રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે ગં. સ્વ. પ્રતિમા પંકજ ગોરડિયા, અમિતા વિપિન મહેતાનાં
માતા. સ્વ. ચંદ્રકાંત, સ્વ. મનુભાઈ, ગં. સ્વ. રંજનબેન મ. પારેખ, ગં. સ્વ. જ્યોત્સનાબેન
દો. ગોરડિયાનાં બહેન. મોસાળ પક્ષે સ્વ. મગનલાલ તથા સ્વ. જેઠાલાલ પોપટલાલ મહેતાનાં ભાણેજ.
લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
નાલાસોપારાના કુસુમબેન ભીમજીયાણી (ઉં.
75) તે સ્વ. અમૃતલાલ જેઠાલાલ ભીમજીયાણીના પત્ની. મહેશ, શ્રદ્ધા જેમ્સ નાદરના માતા.
સ્વ. કેશવજી નાનજી સાકરીયા (ઠક્કર)ના દીકરી. સ્વ. સાવીત્રીબેન ગોરધનદાસ ઉનડકટ, સ્વ.
તારાબેન મોહનલાલ ગણાત્રા, સ્વ. કમુબેન ઈશ્વરલાલ નાગ્રેચા, સુશીલાબેન અરુણકુમાર બુદ્ધદેવ,
રસીલાબેન મનસુખલાલ નથવાણી, હર્ષાબેન કીશોરકુમાર બથીયા, રસીકલાલ કેશવજીના બહેન શનિવાર
14મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
રાજુલાવાળા સ્વ. તારામતી હરિલાલ દોશીનાં
પુત્રવધૂ સ્વ. જ્યોતિન્દ્રભાઈનાં પત્ની ભદ્રાબેન (ઉં. 83) રવિવાર, 15મીએ શ્રીજીચરણ
પામ્યાં છે. તે હેમંત, નિતીકાનાં માતા. પારુલ, સ્વ. જયેશભાઈનાં સાસુ. મંછાબેન વેણીલાલ
પારેખનાં પુત્રી. પ્રાર્થનાસભા 19મીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: સંન્યાસ આશ્રમ પહેલે
માળે, વિલે પાર્લા (પ.). લૌ વ્ય. બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
માંગરોળના સ્વ. ધીરજલાલ પ્રાગજીભાઈ સેતા
તથા સ્વ. જશવંતીબેનના પુત્ર બાલમુકુન્દભાઈ (ઉં. 64) 13મીના રોજ શ્રીજીશરણ પામ્યા છે.
તે સ્મિતા શરદભાઈ ભાટિયા, કૃષ્ણકાંત તથા અજયના ભાઈ. ભાવના, વિદ્યાના જેઠ. વૈભવ, જય,
ઝરણા જીજ્ઞેશ મદાણી, કરણ તથા કૃણાલના મોટા બાપા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.