કવીઓ જૈન
ગુંદાલાના રસિક દેઢિયા (ઉં. 75) 28મીએ
અવસાન પામ્યા છે. તે ખેતબાઈ રામજી ભીમશીના પુત્ર. ચેતનાના પતિ. પૂર્વી, નીરવના પિતા.
લતાના ભાઈ. ચક્ષુદાન, ત્વચાદાન, હાડકાદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: રસિક
શાહ. એ-203 ઝેનિથ, પી.કે. રોડ, મુલુંડ (પ.).
સમાઘોઘાના ચીમનલાલ રાંભિયા (ઉં. 91)
26મીએ અવસાન પામ્યા છે. તે હીરબાઈ કુંવરજીના પુત્ર. ગુણવંતીબેનના પતિ. કિરણ, પંકજ,
ઇલાના પિતા. અમૃતલાલ, મણીલાલ વસંત, શાંતિલાલના ભાઈ. પુરબાઈ ચાંપશી ગેલાભાઈ ગાલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ચીમનલાલ રાંભિયા,
1-7-145/17, કિરણ કુંજ, શ્રીનિવાસ કોલોની, મુસીરાબાદ, હૈદ્રાબાદ.
માંગરોળ સ્થાનકવાસી જૈન
માંગરોળના સ્વ. નવીનચંદ્ર નરભેરામ પારેખના
પત્ની વિનોદિનીબેન (ઉં. 89) 29મીએ રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે જયંત, નિશિતાના
માતા. રૂપમ, સ્વ. કિરીટભાઈના સાસુ. જસવંતી જસવંતલાલ વોરાના પુત્રી. સ્વ. વિનયચંદ્ર,
સ્વ. કીર્તિકુમાર, સ્વ. ઇન્દુમતીબેન, સ્વ. પ્રમોદાબેન, સ્વ. તારાબેન, સ્વ. રસિકબેન,
સ્વ. નીલમબેન, જયાબેનના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પાલીતાણાના બળવંતભાઈ બાવચંદભાઈ મગિયા
(ઉં. 75) 29મીએ અરિહંતશરણ પામ્યા છે. તે દક્ષાબેનના પતિ. ખ્યાતિ, કુણાલના પિતા. હરેન્દ્ર,
કુંતલના સસરા. જયશુંખભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. કાંતિભાઈ, ભારતબેન છોટાલાલ શાહના
ભાઈ. હીરાલક્ષ્મી અનંતરાય ગાંધીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
રાધનપુર તીર્થ જૈન
રાધનપુરના સ્વ. ચંદ્રકાંત જાધવજી શાહના
પત્ની સુભદ્રાબેન (ઉં. 83) 28મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નિલેશ, શિલ્પા, પૂજ્ય સાધ્વીજી
વરિષ્ઠ ગુણાશ્રીજીના સંસારી માતા. સ્વ. મણીબેન બાબુલાલ ભણસાલીના દીકરી. લૌ. વ્ય. બંધ
છે.
હાલાઈ લોહાણા
પોરબંદરના ભરતભાઈ (ઉં. 77). તે સ્વ. સરસ્વતીબેન
પ્રાગજીભાઈ બાટવિયાના પુત્ર. રક્ષાબેનના પતિ. સ્વ. શાંતિબેન વલ્લભદાસ રાયચુરાના જમાઈ.
સ્વ. પ્રેમિલાબેન શશીકાંત દાસાણી, સ્વ. જયાબેન, સ્વ. હરકિશનભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ,
રમેશભાઈ, સ્વ. બકુલીબેન પ્રવિણભાઈ છેડાના ભાઈ. મોનિકા શ્રીજીત પુલાની, રિતેશભાઈ, ભૂમિ
મેહુલ પટેલના પિતા 28મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા
તારા મરચંટ (ઉં. 91). તે સ્વ. લક્ષ્મી
દ્વારકાદાસ ઉદેશીનાં પુત્રી. રણજીતનાં પત્ની. મોંઘીબાઈ મોરારજી મર્ચન્ટનાં પુત્રવધૂ.
અમીતા બિપિન બત્રા, નિમિષા હંસ ઉદેશીનાં માતા. સના, સાંચી, મુકેશ, સોનાલીનાં નાની
24મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 2જીએ સાંજે 4થી 6. ઠે.: ક્લબ એક્વેરિયા દેવીદાસ
ક્રોસ લેન, એલઆઈસી કોલોની, બોરીવલી (પ.).
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ઘાટકોપરના ચંદ્રકાંત તથા ઇન્દિરાબેન જગડના
પુત્ર બંકિમ (ઉં. 41) શનિવાર, 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નિર્મળાબેન રણછોડદાસ
જગડનાં પૌત્ર. સ્વ. દ્વારકાદાસ ડાહ્યાભાઈ મણિયારના દોહિત્ર. મુકેશ, સ્વ. હિમાંશુ, ચિરાગ,
મનીષાબેન, રૂપલ, જાગૃતિબેન, બીજલ, નિશા, નિકિતા, કાલિન્દીના દિયર. પાર્થ, પ્રથમના કાકા.
પ્રાર્થનાસભા 31મીને મંગળવારે સાંજી 4.30થી 6. ઠે.: બાલકંજી બારી બાલભવન, ગ્રાઉન્ડ
ફ્લોર, બાલકંજી બારી રોડ નંબર -3, સંન્યાસ આશ્રમની બાજુમાં, રાજાવાડી ગાર્ડનની સામે,
રાજાવાડી, ઘાટકોપર (પૂ.).
કચ્છી
નિતીનભાઈ તન્ના (ઉં. 69) સોમવાર, 30મીએ
શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. ગોપાલજી તથા સ્વ. શારદાબેન તન્નાના પુત્ર. વિજયાબેનના
પતિ. શિશીરભાઈ, માયાબેન તન્ના, ભાવેષ, શ્રધા, સોનલ, સૌરભ, ચાંદની, હર્ષ, જતિન, અન્વેષા.
શોકસભા તથા લૌ. વ્ય. બંધ છે.
લોહાણા
જામ ખંભાળિયાના ગં.સ્વ. વનીતાબેન તન્ના
(ઉં. 78). તે સ્વ. કંકુબેન તન્નાના પુત્રવધૂ. સ્વ. જમનાદાસ દામોદર તન્નાના પત્ની. સ્વ.
મંજુલાબેન મણીલાલ લાખાણીના પુત્રી. સ્વ. દર્શનાબેન તન્ના, સ્વ. છાયાબેન સવજીયાણી, સ્વ.
જીમિતભાઈ તન્ના, મિહિરભાઈ તન્નાના માતા. ચાંદની તન્નાના સાસુ શુક્રવાર, 27મીએ અવસાન
પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કંડોળીયા બ્રાહ્મણ
મહુવાવાળાના સ્વ. શકુંતલાબેન તથા સ્વ.
પરેશભાઈ રમણીકલાલ અધ્વર્યુના પુત્ર હિરેન (ઉં. 46). તે અમિતાબેનના પતિ. કથનના પિતા.
સ્વ. રોહિતભાઈ, કેતન, સાગર, જશ, જીતના ભાઈ.
શ્વસુર પક્ષે અશોકભાઈ મથુરાદાસ વ્યાસના જમાઈ ભાણેજ. સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ.
જગદીશભાઈ, સ્વ. કૈલાસબેનના ભત્રીજા રવિવાર, 29મીએ કૈલાસવાસી પામ્યા છે. પ્રાર્થનાસભા
મંગળવાર, 31મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી પંચનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ, એસ. વી. રોડ, મલાડ
(પ.).
હાલાઈ ભાટિયા
અ. સૌ. હીનાબેન હંસરાજ કાપડિયા (જયુબેન)
(ઉં. 86). તે મધુરીબેન તુલસીદાસ કાપડિયાના પુત્રવધૂ. સ્વ. દીપક, દામિની કામદારનાં માતા.
કિરીટ કામદારનાં સાસુ. પ્રતિમા માધવ, પૂનમ રણજિત, પ્રતિમા દિલીપ, સ્વ. ચંદાબેન હંસરાજ,
નીતા નરેન્દ્ર આશરનાં ભાભી. સ્વ. કસ્તુરબાઈ માધવદાસ ડોસાનાં પુત્રી 30મીને સોમવારે
શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 1લીને બુધવારે સાંજે 5થી 6.30. ઠે.: વાય. બી. ચવાણ
સેન્ટર, જનરલ જગન્નાથ ભોસલે માર્ગ, મુંબઈ-21. લૌ. વ્ય. બંધ છે.