કવીઓ જૈન
ભોજાયના લક્ષ્મીચંદ સાવલા (ઉં. 71) 17મીએ અવસાન પામ્યા
છે. તે રતનબેન તલકશીના પુત્ર. અનીલાના પતિ. કૃણાલ, જીગરના પિતા. ભાણબાઈ, અમૃત, રમીલા,
ચુનીલાલ, મણીલાલના ભાઈ. પુષ્પાબેન ગાંગજી વીરજી ગંગરના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ
જીગર સાવલા, 204, કસ્તુરી કુંજ, રામનગર, ડોંબીવલી (પૂ.).
મોટા લાયજાના ધીરજ ગાલા (ઉં. 74) 15મીએ અવસાન પામ્યા
છે. તે પુરબાઈ નાગજી નરશીના પુત્ર. લતાના પતિ. નયના, સ્વ. હરખચંદ, સ્વ. વિરેન્દ્રના
ભાઈ. સ્વ. જયાબેન મનસુખલાલ કાનજી શાહના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ ધીરજ નાગજી
ગાલા, 307, બી-વિંગ, અમૃત સાગર બિલ્ડિંગ નં. 2, વિજય સેલ્સની પાછળ, એસ.વી. રોડ, બોરીવલી
(પ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
મોરબીના સ્વ. તારાબેન શાંતિલાલ દેસાઈના પુત્ર રશ્મિકાંત
(ઉં. 76). તે સ્વ. નિરુપમાબેનના પતિ. ચૈતાલીના
પિતા. વિધિના નાના. સાસરા પક્ષે સ્વ. હિંમતલાલ પ્રભાશંકર શાહના જમાઈ 15મીને શુક્રવારે
અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બાલંભાના ગં.સ્વ. પુષ્પાબેન - વિજ્યાબેન મનહરલાલ મહેતાના
પુત્ર સુધીરભાઈ (ઉં. 78) રવિવાર, 17મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ.
દિવ્ય, તેજસના પિતા. સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. તરુલતાબેન રમેશચંદ્ર મહેતા, ઉષાબેન નિરંજનભાઈ
શાહ, રેખાબેન કિશોરભાઈ શાહ, રક્ષાબેન મહેન્દ્રભાઈ મહેતા, રીટાબેનના ભાઈ. સ્વ. લલિતાબેન
રતિલાલ પારેખના જમાઈ. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
સરધારના મધુબેન શાહ (ઉં. 86) 16મીએ અરિહંતશરણ પામ્યાં
છે. તે સ્વ. હરિલાલ શિવલાલ શાહના પત્ની. સોનલ, નયના, આશિત હિંમતલાલ શાહના સાસુ. મનીષ,
ઉમેશ, હિનાના માતા. શાંતાબેન ગાવિંદજી પારેખના દીકરી. રાજેન્દ્રભાઈ, ભુપેન્દ્રભાઈ,
ભાનુબેન, સ્વ. કુસુમબેન, સ્વ. કુંદનબેન, સ્વ. લીલીબેનના બહેન. ઠે.ઃ પ્રાચીતી, પ્લોટ
નં 146, બ્લોક નં 302, 303, જવાહરનગર રોડ નં 9, ગોરેગાવ (પ.). લૌ. વ્ય. બંધ છે.
પાટણ જૈન
પાટણના સ્વ. શાંતાબેન મફતલાલના દીકરી રેણુકાબેન (ઉં.
84) 14મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે મહેન્દ્રભાઈ, સ્વ. લલિતભાઈ, દક્ષાબેન, સ્વ. શીલાબેન,
નીતાબેનના બહેન. પ્રવિણાબેન સિદ્ધિબેનના નણંદ. વિરેશ, સંજ્યા, સોનીરના ફઈ. શિલ્પા,
મનીષા, આશીતબેન ના ફઇજી. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
અમરાપુરના બિપીનભાઈ દોશી (ઉં. 82) 17મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે સ્વ. જયાબેન મોહનલાલ દોશીના પુત્ર. શીલાબેનના પતિ. રાજેશ, નિલેશ, સમીરના
પિતા. સ્વ. સુરેશભાઈ, ભુપેન્દ્રભાઈ, સ્વ. જીતેન્દ્રભાઈ, બકુલ, જયંત, સ્વ. ઉષાબેન અવલાણી,
દીનાબેન કુંભાણી, સ્વ. મંછાબેન ભાયાણીના ભાઈ. સ્વ. શાંતાબેન ભાઈચંદ ગાથાણીના જમાઈ.
પ્રાર્થનાસભા 21મીએ 4.30થી 6. ઠે.ઃ પાવનધામ, મહાવીરનગર, કાંદિવલી (પ.).
વેરાવળ વીસા ઓસવાલ જૈન
વેરાવળના રમીલાબેન શાહ (ઉં. 81). તે પરેશ, પારસના માતા.
કુંજન, નંદિતાના સાસુ. સ્વ. ધીરજલાલ જમનાદાસના પત્ની. મહેક ધ્રુવિન દોશી, પ્રણવ બંસીના
દાદી. પ્રેમજીભાઈ દેવજીદાસ શાહના દીકરી 16મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા
લૌ. વ્ય. બંધ છે.
ઇડર ઔદીચ્ય પિસ્તાલિસ જ્ઞાતિ બ્રાહ્મણ
બડોલીના ચંદ્રકાંત ઉમિયાશંકર જાની (ઉં. 90) 15મીને
શુક્રવારે કૈલાશવાસી પામ્યા છે. તે સ્વ. ઈન્દુમતીબેનના પતિ. માલતીબેન કૃષ્ણકાંત જાની,
કાશ્મીરાબેન આશિષ ભટૃ, રૂષિકેશભાઈ, પારસભાઈના પિતા. તૃપ્તિબેન, ગાયત્રીબેનના સસરા.
સ્વ. સવિતાબેન રામશંકર જાની, સ્વ. અનસૂયા (શાંતિબેન) ગુણવંતલાલ યાજ્ઞિકના ભાઈ. સ્વ.
દિવાળીબેન જયશંકર ત્રિવેદીના જમાઈ.
હાલાઈ લોહાણા
બળેજના ગં.સ્વ. વિલાસબેન લીલાધરભાઈ સાકરીયા (ઉં. 87)
17મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે આરતી હસમુખરાય દક્ષિણી, ચેતના જયપ્રકાશ લાખાણી, તૃપ્તિ કિશોરભાઈ શાહ, હેમંતના
માતા. બીજલના સાસુ. વિધિ નીલકંઠ મકવાણાના દાદી.
દિવાળીબેન કૃષ્ણદાસ શિંગાળાના દીકરી. સ્વ.
દામોદરભાઈ, મોહનભાઈ, સ્વ. ગિરધરભાઈના
ભાભી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠીયા વણિક
જામનગરના ગં.સ્વ. મૃદુલાબેન પ્રવીણચંદ્ર સાંઘાણી (ઉં.
81). તે રાજેશના માતા. કોમલના સાસુ. વિનોદભાઈ, સ્વ. ગીતાબેન, સ્વ. સુધીરભાઈ, સ્વ. મંજુલાબેન,
ગં.સ્વ. પ્રતિભાબેનના ભાભી. પિયર પક્ષે સ્વ. તુલસીદાસ દુર્લભદાસ શેઠની દીકરી. સ્વ.
જયંતીભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. ઉર્મિલાબેન, રમાબેન (રૂપા)ના બેન 16મીને રવિવારે
શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. નિ.ઃ રાજેશ પી. સાંઘાણી ઇ-45, વૃંદાવન સોસાયટી,
એલબીએસ માર્ગ, ઘાટકોપર (પ.).
વીરપુર દશાનિમા વણિક
વિરપુર (મહીસાગર)ના શકુંતલાબેન વસંતભાઈ દેસાઈ (ઉં.
77). તે સ્વ. વસંતભાઈના પત્ની. ભાવેશભાઈ, રાકેશભાઈના માતા. દેવાંશીબેન, રીપલબેનના સાસુ.
અશિતા, માહિ, નીશીત, અર્કના દાદી 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર,
19મીએ સાંજે 5થી 7. ઠે.ઃ સુમંગલ કો. ઓ. હાઉસિંગ સોસાયટી, આનંદનગર, બીએમસી માર્કેટની
બાજુમાં, દહીસર (પૂ.).
લોહાણા
કેશોદના સ્વ. શાન્તાબેન વૃંદાવનદાસ સોમૈયાના પુત્રવધૂ
રેખાબેન (ઉં. 68). તે ગિરીશના પત્ની. નીકિતા દીલિપ ઠક્કર, સાગરના માતા. સ્વ. વનિતાબેન
મોહનલાલ ગણગણાત્રાના પુત્રી. ગં.સ્વ. મંજુલા મહેન્દ્ર પંડિત પુત્રા, સ્વ. પૂર્ણિમા,
પ્રબોધ અનમ, સ્વ. રૂપા ભૂપેન્દ્ર ઠક્કર, સ્વ. ભારતી દીલિપ ઠક્કર, પ્રતિમા હેમંત જોબનપુત્ર,
રાજેશના બહેન 16મીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
સુરતી વીસા લાડ વણિક
શૈલેષ કાંતિલાલ જરીવાલા (ઉં. 88). તે સ્મિતાબેનના પતિ.
નિલેષ, રાજીવના પિતા. રૂપલ, હેતલના સસરા. રાધિકા, ઋષિ, સાક્ષી,, શ્રેયા, યશ, સ્મૃતિના
દાદા. સુધા નરેન્દ્ર મહેતાના ભાઈ 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ વિંઝાણના સ્વ. હીરજી વાલજી રૂપારેલના પુત્ર. સ્વ.
નવિનભાઈના પત્ની હર્ષિતા (ઉં. 71) 17મીને રવિવારે રામશરણ પામ્યાં છે. તે હિમેશ, નૈષધ,
અર્ચના મનીષભાઈ ગણાત્રાના માતા. સ્વ. મૂલજીભાઈ પુરુષોત્તમભાઈ પાંધીના પુત્રી. હર્ષાબેન,
સવિતાબેન, મનીષભાઈના સાસુ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
માંડવી-કચ્છના સ્વ. જમનાબેન દામોદર માધવજી ધીરાઈના
પુત્ર નવીનભાઈ (ઉં. 71). તે દક્ષાબેનના પતિ. નિકેતના પિતા. ગં.સ્વ. સાવિત્રીબેન સુંદરજી
મોરારજી મૈઠીયાના જમાઈ. સ્વ. ચંદુલાલ, રમણીકભાઈ, સ્વ. મંજુલાબેન દિનેશભાઈ સોમૈયા, ગં.સ્વ.
મૃદુલાબેન શંભુલાલ પોપટ, હરેન્દ્રભાઈ, સ્વ. સુરેશભાઈ, ઈન્દિરાબેન વલ્લભભાઈ ઠક્કર, પ્રવીણભાઈના
ભાઈ 16મીને શનિવારે શ્રીરામશરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 19મીને મંગળવારે
સાંજે 5.30થી 7. ઠે.ઃ ઓબેરૉય ઈટરનિયા મલ્ટી પર્પઝ હોલ, 7મે માળે, એલબીએસ માર્ગ, મુલુંડ
(પ.). લૌ. વ્ય. બંધ છે.
મિત્રી-પંચાલ
દમણ / પલસાણાના ગં.સ્વ. મંજુલાબેન મિત્રી (ઉં. 88)
તે સ્વ. માણેકલાલનાં પત્ની. સ્વ. નારણદાસ પરસોત્તમ અને સ્વ. પાર્વતીબેનનાં વહુ. સ્વ.
બાલુ ગોકલ અને સ્વ. ઇચ્છાબેનનાં પુત્રી. 17મીને રવિવારે સ્વર્ગસ્થ પામ્યા છે. તે મિનાક્ષી,
કિરણ, કિર્તી, હેમંતનાં માતા. બાલક્રિષ્ણ, માયા, બિનીતા, હેમાના સાસુ. પ્રાર્થનાસભા
20મીને બુધવારે સાંજે 4થી 6. ઠે.ઃ રો હાઉસ નં. 22, ક્વીન્સ પાર્ક, ગોલ્ડન હારવેસ્ટ
બિલ્ડિંગની પાછળ, મીરા ભાયંદર રોડ. લૌ.વ્ય. બંધ છે.
હાલાઈ ભાટિયા
સૌ. મંજુલા ચાંપસી. લલિતકુમાર દ્વારકાદાસ ચાંપસીનાં
પત્ની. હિમાંશુનાં માતા. અલ્પાના સાસુ. સ્વ. ઇંદુમતી, સ્વ. મહેશકુમારનાં ભાભી. સ્વ.
શાંતિબાઈ તથા સ્વ. ભાગવાનદાસ મથુરાદાસ ચીખલના પુત્રી. 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
બુધવાર, 20મીએ સાંજે 5થી 6.30. ઠે.ઃ રુણાનુબંધા હૉલ, યશવંતરાવ ચવ્હાણ સેન્ટર, ગ્રાઉન્ડ
ફ્લોર, જનરલ જગન્નાથ ભોસલે માર્ગ, મંત્રાલય, મું.-21. પ્રાર્થનાસભા પછી લૌ. વ્ય. બંધ
છે.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
કમળેજના સ્વ. દેવીબાળા દિનકરરાય હરગોવિંદદાસ જોશીના
પુત્ર હિતેશભાઈ (ઉં. 47) 15મીને શુક્રવારે કૈલાશવાસ પામ્યા છે. તે હેમાંગીના પતિ. વિધિબેન,
હર્ષભાઈના પિતા. પ્રવીણાબેન સતિષકુમાર ભટ્ટ, મનિષાબેન સુનીલકુમાર સાદેલના ભાઈ. સ્વ.
રમેશભાઈ મંગલભાઈ ભોયરના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.