કવીઓ જૈન
પુનડીના
અ.સૌ. ગીતા છેડા (ઉં. 68) 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે પુરબાઈ ધનજી ગોવરના પુત્રવધૂ.
ધીરજના પત્ની. કિંજલ, ધ્રુતિના મમ્મી. દમયંતીબેન
અમૃતલાલ કામદારના પુત્રી. રોહિત, ગિરીશ, અરૂણાના બેન. પ્રા.: યોગી સભાગૃહ, ગ્રાઉન્ડ
ફલોર, દાદર (પૂ.). ટા. 2થી 3.30.
નરેડીના
હેમરાજ નાગડા (ઉં. 90) 24મીએ અવસાન પામ્યા છે. તે વેજબાઈ ગાંગજીના પુત્ર. પુષ્પાબેનના
પતિ. કિરણ, અરાવિંદ, વર્ષા, કુસુમ/ જ્યોતીના પિતા. હીરજી, મુરજી, ગાવિંદજી, ઉમરશી,
કેસરબેન, જેઠીબાઈ, મણીબેન, હીરબાઈ, દેવકાબેન, પ્રેમા/ પ્રજ્ઞા, અરૂણાના ભાઈ. દેવકાંબાઈ
દેવશીના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર (પૂ.) ટા. 3.30થી 5.
ફરાદીના
પાનબાઈ દેઢિયા (ઉં. 75) 23મીએ અવસાન પામ્યાં છે. તે કેશવજી રાયમલ દેઢીયાનાં પત્ની.
કેસરબેન રતનશી નથુના પુત્રી. નંદુ ભાવનાના માતા. ગુણાનુવાદ સભા રાખી નથી. ઠે.: સુનીલ
લાલજી નંદુ, વિનયનગર, વી/10, પ્લેઝન્ટ પાર્ક, મીરા રોડ (પૂ.).
દશા
શ્રીમાળી સ્થા. જૈન
અમરેલીના
અ.સૌ. ઇલાબેન (ઉં. 74) 26મીના રોજ અરિહંતશરણ પામ્યાં છે. તે શશીકાંત જમનાદાસ મહેતાના
પત્ની. રંજનબેન મહેન્દ્રભાઈ શાહ, પ્રદીપભાઈ, મુકેશભાઈ, મીનાબેન વિપુલ શાહના ભાભી. પૂર્વી
નીમેશ દેસાઈ, શ્રદ્ધા નીરવ શાહ, વિરલબેનના માતા. પિયર પક્ષે સમરતબેન ચુનીલાલ જેચંદ
કામદારના દીકરી. શાંતિભાઈ, સુરેશભાઈ, જીતુભાઈ, ગિરીશભાઈ, સુધીરભાઈ, વિમળાબેન શાંતિલાલ
મહેતા, રસીલાબેન ચીમનલાલના બેન. લૌ. વ્ય. બંધ છે.
સુરત
જૈન દશા ઓશવાળ
રાહુલભાઈ
જવેરી (ઉં. 56). તે દક્ષાબેન અજીતભાઈ જવેરીના પુત્ર. ઉચિતાબેનના પતિ. ગીતાબેન ભરતભાઈ
પરીખ, મનોજભાઈ ચંદ્રકાંતભાઈ પરીખના જમાઈ. પરાગભાઈ અજીતભાઈના ભાઈ. જલ્પાબેન પરાગભાઈના
દિયર બુધવાર, 25મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 27મીએ સાંજે 4થી
5.30. ઠે.: ગાંધી હૉલ, (જલારામ હૉલની પાછળ), જેવીપીડી રોડ નં. 6, જમનાબાઈ સ્કૂલની પાછળ,
વિલે પારલા (પ.).
ઝાલા
દશા શ્રી દિગંબર જૈન
સુરેન્દ્રનગરના
સ્વ. રમણીકલાલ ઉજમશી દેસાઈના પુત્રવધૂ હીનાબેન ભરતભાઈ દેસાઈ (ઉં. 76) 25મીએ અરિહંતશરણ
પામ્યાં છે. તે શીતલ મિતેષ જોબાલિયા, વૈભવી આશિષ દોશી, પ્રતીક્ષા સમીર કનોજીયાના માતા.
સ્વ. સરોજબેન પ્રફુલભાઈ, પીયૂષભાઈ, ચેતનભાઈ, રાજુલબેન, ભાવનાબેન, મીના પ્રકાશ શાહ,
રિટા શિરીષ શાહના ભાભી. હસમુખભાઈ, સુરેશભાઈ, ઇન્દુબેનના બેન. ધ્રુવ, રીયા, દિવિતના
નાની. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
દશા
શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ગોંડલના
સ્વ. રમેશચંદ્ર અનુપચંદ બેનાણીના પત્ની ગં.સ્વ. ચારૂલતાબેન (ઉં. 81) 24મીને મંગળવારે
અરિહંતશરણ પામ્યાં છે. તે જીગ્નેશ, બીનાબેન હિરેનકુમાર દોશી, જાગૃતિ મુકેશકુમાર પારેખના
માતા. ધરા જીગ્નેશ બેનાણીના સાસુ. સ્વ. મનસુખલાલ મયાચંદ દેસાઈના દિકરી. સ્વ. સુરેશભાઈ,
જગદીશભાઈ, રંજનબેન અશ્વિનભાઈ અવલાણીના ભાભી. પ્રાર્થનાસભા 28મીને શનિવારે સવારે 10થી
12. ઠે.: લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્સ્ટેનસન રોડ, મંગુભાઈ દત્તાની માર્ગ, અતુલ ટાવરની
બાજુમાં, કાંદિવલી (પ.).
ઝાલાવાડી
દશા શ્રીમાળી જૈન
વિંછીયાના
સ્વ. સુમતીલાલ હરગાવિંદદાસ ગોસલીયાના પત્ની
તરૂલતાબેન (ઉં. 85). તે ચેતનભાઈ, હિતેનભાઈ, નૂતનબેનના માતા. રૂપાબેન, બીનાબેન, દર્શક્ભાઈના સાસુ. સ્વ. મુકતાબેન
શાંતિલાલ અદાણીના દિકરી. સ્વ. હરીશભાઈ, પ્રબોધભાઈ,
મહેન્દ્રભાઈ, રોહિતભાઈ, કોકિલાબેનના બહેન મંગળવાર, 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા
શુક્રવાર, 27મીએ 5થી 7. ઠે.: જલારામ હૉલ, 6ઠ્ઠો રસ્તો, જુહુ. લૌ. વ્ય. બંધ છે.
દશા પોરવાડ વણિક
ચીંચણ તારાપુરના ડૉ. સુધીર શાહ એડવોકેટ
(ઉં. 85). તે નથુભાઈ ગોકુળદાસ શાહ (ગોકુળપુરી)ના પૌત્ર. સ્વ. મોહનલાલ અને રમાગૌરી
(મંજુલા)ના પુત્ર. સ્વ. પ્રકાશ, સ્વ. સ્નેહલના ભાઈ. સ્વ. રૂપા, સંગીતા જોશીના પતિ.
આશિતના પિતા 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 28મીએ સાંજે 4થી 6. ઠે.: વાય.બી.
ચવ્હાણ સેન્ટર, નરીમાન પોઈન્ટ.
વડનગરા નાગર
રાજકોટના ઉષા મહેન્દ્રરાય અંતાણી (ઉં.
96) 25મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે આશા હેમેન્દ્ર મારૂ, અજયભાઈ, અમિતભાઈ અક્ષયભાઈના
માતા. મીના અમિત અંતાણીના સાસુ. પાર્થ, ખંજનના નાની. અપૂર્વ, નેહા અંકિત મહેતાના દાદી.
લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
રાણાકંડોરણાના ગં.સ્વ. તારાબેન મથુરાદાસ
માંડવિયા (ઉં. 92). તે પૂર્ણિમા જગદીશ અમલાણી, રશ્મિ અશોક છાગાણી, કીર્તિ મનીશ બારાઈ,
સ્વ. નરેશ, પંકજ-મીતા, વિનય-દક્ષા, અલ્પાના માતા. ગં.સ્વ. ઇન્દુબેન દ્વારકાદાસના જેઠાણી.
સ્વ. રાધાબેન બચુભાઈ રત્નગ્રાહીના દીકરી. સ્વ દામોદરભાઈ, સ્વ જગજીવનભાઈ, સ્વ. કાંતાબેન,
ગં.સ્વ. લીલાબેન, ગં.સ્વ. નિર્મળાબેનના બહેન. કિંજલ-મેહુલ, અસ્મિતા-સુનિલ, ખ્યાતિ-જતીન,
હર્દિશ-પાયલ, મીત-હેનલ, શરદ-પંક્તિ, દર્શિક-વૈશાલીના નાની-દાદી સોમવાર, 23મીએ શ્રીજીચરણ
પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
દુધઈવાળા પ્રતાપભાઈ દૈયા (ઉં. 72) 25મીને
શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઓધવજી કુંવરજી દૈયાના પુત્ર. સ્વ. રમણલાલ ટોકરસી ગણત્રાના
જમાઈ. ગં.સ્વ. સંગીતાબેનના પતિ કાજલ, જીનલના પિતા. ઉર્મિલાબેન, નલીનીબેન, પ્રફુલ્લાબેન,
અશ્વિન દૈયાના ભાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, 27મીએ સાંજે 5થી 7.
કચ્છી લોહાણા
અકરીના સ્વ. શંભુરામ સુરજી ગણાત્રાના પત્ની.
આણંદબાઈ ઉર્ફે કંકુબેન. તે મેઘજી ગોપાલજી ચંદેના પુત્રી. સ્વ. ધનજીભાઈ, સ્વ. પરસોત્તમભાઈ,
સ્વ. કેશરબેન જયરામ ગણાત્રા, સ્વ. મોંઘાબેન, સાવિત્રીબેન મેઘજી દાવડાના બેન. સ્વ. સરસ્વતીબેન
ચંદે, ગં.સ્વ. રૂક્ષ્મણીબેન ચંદેના નણંદ 21મીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી
નથી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છ કડવા પાટીદાર
કચ્છના દેવશીભાઈ સાંખલા (ઉં. 77). તે સ્વ.
હંસાબેન નારણભાઈ માવજીભાઈ સાંખલાના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. હરેશભાઈ, નવીનભાઈ, હિતેશભાઈ,
જયાબેન અરુણભાઈ લીંબાણીના પિતા. યસ, મીત, આયુષ, વંશના દાદા. સ્વ. અર્જુનભાઈ, શામજીભાઈ,
મણીલાલભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 28મીને શનિવારે સાંજે 4થી 5.30. ઠે.: પાટીદાર બેંકવેટ,
જીંજર હોટલની પાછળ, લેવીનો કપૂર કમ્પાઉન્ડ, થાણા (પ.).
લુહાર સુતાર
અમરેલીના કિરણબેન (ઉં. 59) 26મીએ શ્રીચરણ
પામ્યાં છે. તે હીતેશભાઈના પત્ની. કનુભાઈ ધરમશી કવાના પુત્રવધૂ. નમિન, જીગરના માતા.
સ્વ. નટવરલાલ ગોકળદાસ ડોડિયાના પુત્રી. પ્રાર્થનાસભા 28મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.:
લુહાર સુથારની વાડી, 2જે માળે, કાર્ટર રોડ નં. 2, અંબાજી ધામ પાસે, બોરીવલી (પૂ.).
કપોળ
મહુવાવાળાના સ્વ. રંજનબેન રમણીકલાલ નાથાલાલ
સંઘવીના પુત્ર જયેશભાઈ (ઉં. 51) ગુરુવાર, 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કાનનબેનના
પતિ. પ્રેમના પિતા. સ્વ. પારૂલબેન યશવંતદાસ શાહ, જીજ્ઞાસાબેન નિમેષભાઈ સંઘવીના ભાઈ.
સ્વ. મૃદુલાબેન સનતભાઈ હિંમતભાઈ મોદીના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.
લોહાણા
મોટા કુકાવાવના સ્વ. મંજુલાબેન (ઉં.
80). તે અ. નિ. નાનુભાઈ નારાયણદાસ વિઠલાણી (ઠક્કર)ના પત્ની. હર્ષાબેનના માતા. અ. નિ.
ઘનશ્યામભાઈ, અ. નિ. રામદાસભાઈ વિઠલાણી, પુષ્પાબેન વસાણીના ભાભી. સ્વ . ઉત્તમલાલ, સ્વ.
હીરાબેન માખેચા, ગ.સ્વ. ચંદ્રિકાબેન લખાણી, ભાવનાબેન માખેચાના બેન 26મીને ગુરુવારે
અક્ષર નિવાસ પામ્યાં છે. તે પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
બાલાસિનોર દશાનીમા વણિક
પંકજ શાહ (ઉં. 76). તે પૂર્ણિમાબેનના પતિ.
સ્વ. તારાબેન સાકરલાલ શાહના પુત્ર. સ્વ. કુસુમબેન સોમાલાલ પરીખના જમાઈ. દિતીક્ષા જતીન
કડકીયા, મિત્તલ આશિત મહેતાના પિતા. જીવીન, અનયના નાના 23મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
27મીએ 5થી 7. ઠે.: હાલાઈ લોહાણા મહાજન વાડી, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી
(પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ડુંગરના અતુલ સુરેશચંદ્ર હરિદાસ વોરા અને
મમતા વોરાના પુત્રી વિધિ (ઉં. 21). તે કોમલ અંકિત અગ્રવાલની બહેન. હિના દીપકભાઈ વોરા,
હર્ષા શશીકાંત પારેખ, પારૂલ યોગેશભાઈ ચિતલીયાની ભત્રીજી. મોસાળ પક્ષે ગીતા ઓમકાર રાવ
ખાંડેકરની ભાણેજ 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. પ્રથા બંધ છે.
કપોળ
અમરેલીવાળા હરેશ દ્વારકાદાસ સંઘવી (ઉં.
72) 23મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે રક્ષાબેનના પતિ. પ્રયાગ, અંકુરના પિતા. ભાવિકા,
ભૂમિકાના સસરા. હેમંત, ભરતના ભાઈ. સ્વ. બાબુલાલ મણિલાલ મહેતાના જમાઈ. સર્વ પક્ષની પ્રાર્થનાસભા
28મીએ 5થી 7. ઠે.: લોહાણા મહાજન વાડી, બીજે માળે, શંકર મંદિર પાસે, એસ. વી. રોડ, કાંદિવલી
(પ.). લૌ. વ્ય. બંધ છે.
પંચાલ-મિસ્ત્રી
વલસાડના સ્વ. મધુબેન મિસ્ત્રી તારીખ
23મીએ શ્રીચરણ પામ્યાં છે. તે સ્વ. ધનસુખલાલ કીકાભાઈ મિસ્ત્રીના પત્ની. સ્વ. છગનલાલ
તથા સ્વ. રૂક્ષ્મણીબેન મિત્રીના દીકરી. સ્વ. સાકરલાલ મિસ્ત્રી, સ્વ. નટવરલાલ મિસ્ત્રી,
સ્વ. મોહનભાઈ મિસ્ત્રીના ભાઈના પત્ની. સ્વ. સવિતાબેન, સ્વ. રજનીબેન, ગં સ્વ. ઇન્દુબેનના
દેરાણી-જેઠાણી. બિપીનચંદ્ર, ભારતી, સ્વ. હેમંત, અલકા, દીપ્તિ, નિલેશ, ચેતનાના કાકી.
લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી સઈ સુતાર
વનાળીના સમજુબેન ભુરાભાઈ પરમારના દીકરી
સ્વ. પ્રભાબેન પરમાર બુધવાર, 25મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. રમણીકલાલના પત્ની.
સ્વ. ભોગીલાલના ભાભી. સ્વ. નિર્મળાબેન, પુષ્પ બેન, સ્વ. પ્રવિણભાઈ, ઉષાબેન, મહેશભાઈના
માતા. સુભાષભાઈ, યોગેશભાઈ, ગીતાબેન, હસમુખભાઈ, મીરાબેનના સાસુ. પ્રાર્થનાસભા શુક્રવાર,
27મીએ સાંજે 4થી 6. ઠે.: સ્વામિનારાયણ મંદિર, યોગીનગર, અજમેરા સ્કૂલની સામે, બોરીવલી
(પ.).
કચ્છી લોહાણા
લખપતના જેઠાલાલના પત્ની જયાબેન (મૈયાબેન)
(ઉં. 80). તે સાવિત્રી મેઘજી દાવડાના પુત્રવધૂ.
ચંદ્રકાન્ત (લાલા)ના માતા. કબીબાઈ જીવરામ બારુની પુત્રી. દમયંતીબેન લક્ષ્મીદસ દાવડા,
સ્વ. ગોદાવરીબેન ધારસી ચંદન, પ્રતિમા (જયાબેન) પ્રતાપ પોપટ, સ્વ. શાંતાબેન નરસી રૂપારેલ,
ઉર્મિલાબેન પ્રદીપ કોટક, પ્રેમિલાબેન વિજય ઠક્કરના ભાભી 25મીને બુધવારે રામશરણ પામ્યાં
છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. ઠે.: પ્લોટ નંબર 22, પેઠ રોડ, જૈન સ્થાનક
મંદિરની પાછળ, દત્તાનગર, નાસિક પંચવટી, મહારાષ્ટ્ર.