• શુક્રવાર, 10 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

રાયણના જશુબેન શાહ (ઉં. 67) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે વિજયાબેન લક્ષ્મીચંદ ભગતના પુત્રવધુ. જયંતના પત્ની. ચિરાગ, રૂષભના માતા. ભગવતીબેન લક્ષ્મીચંદ ગડાના પુત્રી. વિજય, દિપક, કેતન, ઉષાબેન કિશોર જગશીના બેન. પ્રા. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર. 4થી 5.50. 

 

બેરાજાના વલભજી ગોવર (ઉં. 86) 6ઠ્ઠીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. હાંસબાઇ ગોવર જેઠા ખુથીયાના પુત્ર. સાકરબેનના પતિ. સ્વ. કેસરબેન હીરજી, સ્વ. પ્રેમજીભાઇ, સ્વ. નેણબાઇ લાલજી, સ્વ. પદમશી, સ્વ. કસ્તુરબેન કેશવજી, હરખચંદભાઇ, ગં.સ્વ. મંજુલા આણંદજીના ભાઇ. સ્વ. તેજબાઇ લાલજી આસારીયાના જમાઇ. પ્રાર્થના રાખી નથી. ઠે. હીતેશ ખુથીયા, -701, નીલયોગ એપાર્ટમેન્ટ, એમ.જી. ક્રોસ રોડ નં. 4, પટેલ નગર, કાંદિવલી (.).

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

ટીકરના જસવંતરાય રેવાશંકર મહેતા (ઉં. 81). તે જ્યોત્સ્નાબેનના પતિ. સંજય-ફાલ્ગુની, દેવેશ-પ્રીતી, હેતલ પૂરવ પટેલના પિતા. સ્વ. ચંદુલાલના ભાઈ. સ્વ. વૃજલાલ રતનશી શેઠના જમાઈ. રાહીલ, પ્રથમ, રાશીના દાદા. 7મી ને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ.વ્ય. બંધ છે.

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

મોરબીના દિપકભાઈ (ઉં. 65) 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ઈન્દુબેન રમણીકલાલ પારેખના પુત્ર. તનુશ્રી મિહિર પારેખ, જીગરના પિતા. ચંદ્રકાંતભાઈ કેશવલાલ પારેખના ભત્રીજા. હેમાબેન વિનોદભાઈ છેડા, વીણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિન્દુબેન હેતલભાઈ મહેતાના ભાઈ. સ્વ. નટવરલાલ સુખલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી દેરાવાસી જૈન

પાલિતાણાના સ્વ. લીલાવતીબેન હિંમતલાલ જાદવજી કપાસીના પુત્ર. હરેન્દ્રભાઈ (હરીશભાઈ) (ઉં. 77). તે કુંદનબેનના પતિ. પ્રશાંત, વિક્રાંત (િવકી)ના પિતા. સ્વ. જયશ્રીબેન અરૂણભાઈ બગડીયા, ગીતાબેન હરેશભાઈ ગોયાણી, હિતેનભાઈના ભાઈ. સ્વ. વનરાવદાસ મણિલાલ શાહના જમાઈ મંગળવાર 7મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર 10મીએ 10થી 12. ઠે. હિંગવાળા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ઉપાશ્રય હૉલ, ઘાટકોપર (પૂ.).

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

કચ્છ વમોટી મોટીના સ્વ. બચુબાઈ મોરારજી દેવજી કોઠારીના પુત્ર તુલસીદાસભાઈ ઉફે લઘુભાઈ (ઉં. 84). તે સરસ્વતીબેનના પતિ. ટબાબેન શામજી સેજપાલના જમાઈ. આશાબેન હંસરાજ ખાંટ, હર્ષાબેન અરવિંદ જોબનપુત્રા, હરીશભાઈ, પંકજભાઈ, કમલેશભાઈના પિતા. સ્વ. ભચીબેન વાઘજી અનમ, ગં.સ્વ. મધુબેન રવિલાલ દૈયાના ભાઈ 7મીને મંગળવારે શ્રીરામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 9મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે. કચ્છી લોહાણા મહાજન વાડી, પવાણી હોલ, પહેલે માળે, આર. આર. ટી. રોડ, મુલુંડ (.). લૌ. વ્ય. બંધ છે.

 

કોળી પટેલ

ધમડાછાના સ્વ. લલ્લુભાઈ કાલિદાસના પુત્ર મનોહરભાઈ (મીનુ) (ઉં. 76) મંગળવાર 7મીએ અવસાન પામ્યા છે. તે પુષ્પાબેનના પતિ. જીતેન્દ્રના પિતા. સ્વ. નટુભાઈ, પરસોત્તમભાઈ, દલસુખભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. મહિન્દ્રાભાઈ, પ્રકાશભાઈ, જયશ્રીબેન, હરેશભાઈના ભાઈ. બેસણું ગુરુવાર 9મીએ 4થી 6. ઠે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, કાંદિવલી (મોટો ઉપાશ્રય), એસ. વી. રોડ, સેન્ટ્રલ બૅન્કની બાજુમાં, કાંદિવલી (.). પુચ્છપાણીની ક્રિયા શનિવાર, 18મીએ 3થી 5. નિ. સી-203, પંચશીલ રેસિડેન્શી, સત્યા નગર, પ્લે ગ્રાઉન્ડની બાજુમાં, મહાવીર નગર, કાંદિવલી (.).

 

દશા સોરઠિયા વણિક

ચિંચણના શાંતાબેન રમણીકલાલ વનમાળીદાસ શાહના પુત્ર અરવિંદભાઈ (ઉં. 85) 6ઠ્ઠીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કુમુદબેનના પતિ. નેહા નિલેષ પારેખ, અમિત શાહના પિતા. પ્રવિણભાઈ, રમેશભાઈ, કુંજબાલા જમનાદાસ આણંદપરા, હર્ષદભાઈ, પલ્લવી નવિનકાંત ચોવટીયા, ભરતભાઈના ભાઈ. જમનાદાસ નેમચંદ આણંદપરાના જમાઈ. પ્રાર્થનાસભા 9મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે. નવજીવન સોસાયટી હોલ, લેગ્મીગ્ટન રોડ, ગ્રાન્ટ રોડ, મુંબઈ.

 

ખંભાતી દશા પોરવાડ વણિક

મહેશભાઈ નટવરલાલ શાહ (ઉં. 90). તે ઉષાબેનના પતિ. સોનલ મરચંટ, રૂપલ વોરાના પિતા. પ્રશાંત મરચંટ, આનંદ વોરાના સસરા. સ્વ. સુમતીબેન, સ્વ. જયમંતીબેન, સ્વ. શરદભાઈ, પ્રફુલ્લભાઈના ભાઈ. દેવીકા, આશુતોષ, અંબીકાના નાના 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

સ્વ. શાન્તાબેન ચેતનરામ પુજારાના પુત્ર વિનોદચંદ્ર ઠક્કર (પુજારા). સ્વ. રુકમણી ખીમજી કક્કડના જમાઈ. ભારતીના પતિ 3જીને શુક્રવારે દેવલોક પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. દેહદાન ર્ક્યું છે.

 

નવગામ કચ્છી ભાટિયા

ટંકારાના યામીની વેદ (ઉં. 78) 7મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રવિણચંદ્ર વેદનાં પત્ની. વૃજબાળા (કબુબેન) છોટાલાલ મુલજી વેદનાં પુત્રવધૂ. ગુણવંતીબેન હરીદાસ વેદનાં પુત્રી. સ્વ. વૃજદાસ (િવજયભાઈ), લલીતાબેન, ચંદ્રાબેન, હંસાબેન નરેશ આશર, દ્વારકાદાસ (કનુભાઈ), સ્વ. ચંપાબેન, હિનાબેનનાં ભાભી. સ્વ. વલ્લભદાસભાઈ, સ્વ. સૂર્યકાન્તભાઈનાં બેન. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.

 

દશા નીમા વણિક

બાલાસિનોરના સુભાષ દેસાઈ (ઉં. 73) 7મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે રીટાબેનના પતિ. અપ્રિતા, નમ્રીતા, નેવીલના પિતા. ચાંદની, શ્રેયસકુમાર, શશીકુમારના સસરા. સ્વ. નટવરલાલ છોટાલાલ દેસાઈ તથા સ્વ. પુષ્પાબેનના પુત્ર. સ્વ. નટવરલાલ મોજીલાલ દેસાઈ તથા સ્વ. મધુબેનના જમાઈ. ઉઠમણુ 9મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે. કોશીષ હોલ, દફતરી રોડ, મલાડ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ

સડપદરના સ્વ. નગીનભાઈ જગજીવનદાસ પીઠડીયા તથા વનિતાબેનના પુત્ર કૌશલ (ઉં. 47). તે વિભાબેનના પતિ. ભવ્યના પિતા. અલ્પા યોગેશકુમાર મારુંના ભાઈ. સ્વ. તરુણાબેન યોગેશભાઈ શાહના જમાઈ. પ્રાર્થનાસભા 9મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે. આઈએમસી ઈન્ડિયન મર્ચન્ટ ચેમ્બર, 4થો માળ, ચર્ચગેટ સ્ટેશન સામે, ચર્ચગેટ.

 

લુહાર સુથાર

મોરચૂપણાના ભીખાભાઈ છગનભાઈ પરમારનાં પત્ની .સૌ. ચંદ્રિકાબેન (ઉં. 69) 7મીએ રામશરણ પામ્યાં છે. તે હરેશ-પારૂલ, મનીષ-િવધિ, સોનલ ધર્મેશકુમાર મિસ્ત્રીનાં માતા. ભાવેશ-હેતલ, સીમા વિજયભાઈ મકવાણાનાં ભાભુ. હંસાબેન જેન્તીભાઇ પરમારનાં જેઠાણી. મંગુબેન, સવિતાબેન, જયાબેન, પ્રભાબેન, ઉષાબેનનાં ભાભી. પિયરપક્ષે કાંતિભાઈ, બાબુભાઇ, જગદીશભાઈ ચીમનભાઈ હરસોરા, હીરાબેન, વજુભાઈ, ધીરજભાઈ, ભુપતભાઇ મોહનભાઇ હરસોરાનાં બહેન. સાદડી 9મીએ 5થી 7. ઠે. લુહાર સુતાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.).

 

હાલાઈ લોહાણા

જામ ખંભાળીયાના ગં. સ્વ. મુધુકાંતાબેન મોટાણી (ઉં. 79) બુધવાર, 8મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મંગલદાસભાઈનાં પત્ની. રાજેશ, જતીન, ભાવના મહેશકુમાર કક્કડનાં માતા. સંધ્યાબેન, લક્ષમીબેનનાં સાસુ. સ્વ. રમાબેન પ્રવીણભાઈ, સ્વ. હુકાભાઈનાં ભાભી. રાઘવજી મશરુનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

શ્રીમાળી સોની

જેતપુરના ગિરીશભાઈ ધિનોજાનાં પત્ની . સૌ. માધવીબેન (ઉં. 67) 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે હરીશભાઈનાં માતા. હેતલબેનનાં સાસુ.ગં.સ્વ. ભાવનાબેન, રજનીકાંતભાઈ, હર્ષિદાબેન, મધુભાઈ,િહનાબેન, જગદીશભાઈ, ભાવિનીબેન, શિરીષભાઈ, મંજુબેન, જસીબેન, ગીતાબેન, ગં.સ્વ. હર્ષાબેનના ભાભી. નિતાબેન, રેખાબેનના બેન. સર્વ પક્ષીય ટેલિફોનિક સાદડી ગુરુવાર, 9મીએ સાંજે ચારથી વાગ્યા સુધી રાખી છે.

 

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

આતરસુંબાના અનિલભાઈ દાણી (ઉં. 91). તે સ્વ. કોકિલાબેનના પતિ. સ્વ. જયંતીલાલના પુત્ર. હેમંત, લીના, રાખીના પિતા. હીના, પંકજ, કિંજલના સસરા. સ્વ. ઉર્મિલાબેન, ગિરીશભાઈ, કલ્પનાબેનના ભાઈ 7મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

મોરઝરના સ્વ. પ્રાણજીવનદાસ રામદાસ ઠક્કરનાં પત્ની યશવંતીબેન (ઉં. 82) 7મીને શ્રીજીચરણ પામ્યાં છે. તે ભરતભાઈ, શરદભાઈ, ઉષાબેનનાં માતા. દક્ષાબેન, કિર્તીકુમાર કાનાણીનાં સાસુ. સ્વ. પુષ્પાબેન હરકિશનદાસ પંચમતીયા, સ્વ. વેલાબેન જયંતીલાલ ચોલેરા, સ્વ. નર્મદાબેન ગોરધનદાસ ભાયાણીનાં ભાભી. સ્વ. ધરમશી માવજી તન્નાનાં દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 9મીને ગુરુવારે 4.30થી 6. ઠે. રાધા ગોવિંદ હોલ, નિલંકઠેશ્વર મહાદેવ મંદિર, હફસન આળી, તીનબત્તી, ભિવંડી.

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ