• મંગળવાર, 23 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નાની તુંબડીના ભરત સાવલા (ઉં. 76) 19મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન રવજી ધરમશી સાવલાના પુત્ર. જયેન્દ્રાના પતિ. રાજવી, તન્વીના પિતા. પ્રભા, જગદીશ, જીતેશ, મોહીનીના ભાઈ. મણીબેન કેશવજી રવજી નંદુના જમાઈ.પ્રાર્થના રાખી નથી. નિ.: ભરત રવજી સાવલા, 6063, ટાવર નં. 6, પ્રેસ્ટીઝ બાગમાને, ટેમ્પલ બેલેસ, બેંગ્લોર.

 

ઘોઘારી વીસા ઓશવાળ જૈન

વલભીપુરના પ્રવિણચંદ્ર શાહ (ઉં. 87) 19મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. શાંતિલાલ કુંવરજી શાહના પુત્ર. ઊર્મિલાબેનના પતિ. હિતેન (રાજુ), પ્રીતિ હિરેન વસાના પિતા. સ્વ. કાંતિલાલ હીરાચંદ શાહના જમાઈ. વિનોદચંદ્ર શાંતિલાલના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

મોટા ખુંટવડાના સ્વ. શશીકાંતભાઈ સવચંદભાઈ ગાંધીના પત્ની હસુમતીબેન (ઉં. 81) 20મીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે મનોજના માતા. ફાલ્ગુનીના સાસુ. સ્વ. અનસૂયાબેન મનસુખલાલ શાહ, ચંદ્રાબેન યશવંતરાયના ભાભી. પિયર પક્ષે સ્વ. હેમકુંવરબેન વેલચંદભાઈ રણછોડદાસ શાહના દીકરી. બન્ને પક્ષની સાદડી મંગળવાર, 23મીએ બપોરે 3થી 5. ઠે.: ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલે પારલે (પૂ.).

 

ઘોધારી વીસા શ્રીમાળી 

ઘોધાના પ્રવીણભાઈ પરશોત્તમભાઈ શાહના પત્ની અ.સૌ. કનકબેન (ઉં. 86) 20મીએ અરિહંતશરણ પામ્યાં છે. સ્વ. હીરાબેન શાંતીલાલ શાહની દીકરી. રવિ, નીરવ, લીનાના માતા. સોનલબેન, સ્મિતાબેન, કલ્પેશકુમારના સાસુ. સ્વ. પોપટભાઈ, સ્વ. હીરાબેનના ભાભી. પ્રાર્થનાસભા 23મીને મંગળવારે સવારે 10થી 12. ઠે.: શ્રી માટુંગા જૈન આરાધના ભવન, અરોરા સીનેમાની બાજુમાં, ગુજરાતી કલ્બની બાજુમાં, કીંગ સર્કલ, માટુંગા, મુંબઈ-19.

હિન્દુ મરણ

પુષ્કર્ણા બ્રાહ્મણ

ગં.સ્વ. સુશીલાબેન (પુષ્પાબેન) દામોદર જોશી (વાલાણી) (ઉં. 91) 20મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મોતીબાઈ ધરમશી વાલાણીનાં પુત્રવધૂ. સ્વ. લક્ષ્મીબેન ગિરધરલાલ માપારાની પુત્રી. માલતી દિગંત, શિલ્પાનાં માતા. નરેન્દ્ર, દિપ્તી, સંજયનાં સાસુ. લૌ. વ્ય. બંધ છે.

 

બાલાસિનોર દશા નીમા વણિક 

શશિકાંત (બચુભાઈ) કડકીયા (ધરીવાલા) (ઉં. 92). તે સ્વ. કાન્તીલાલ અને સ્વ. કુંદનબેન કડકીયાના પુત્ર. રજનીભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. અનિલભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સતીશભાઈ, રેખા રાજેશ કડકીયાના ભાઈ. સપના, હેતલના પિતા. જીગ્નેશ દીપક દોશીના સસરા. સ્વ. કોદરલાલ અને ગિરિજાબેન પરીખના જમાઈ 19મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

જામસલાયાવાળા નરેન્દ્રભાઈ (નટુભાઈ) મજીઠિયા (ઉં. 81). તે સ્વ. શાંતાબેન ગોપાલદાસ મજીઠિયાના પુત્ર. નીતાબેન (દેવયાનીબેન)ના પતિ. પીયૂષભાઈ, પારૂલબેનના પિતા. સતીષભાઈ, દિપકભાઈ, કુમુદબેન, હંસાબેન, ચારૂબેનના ભાઈ. સ્વ. રતનબેન તુલસીદાસ પાબારીના જમાઈ 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: ગુજરાત ભવન, પરમાર્થ નિકેતન માર્ગ, સેક્ટર 15, વાશી, નવી મુંબઈ.

 

હાલાઈ લોહાણા 

ગુરગઢના પ્રભાબેન (મંગીબેન) સચદેવ (ઉં. 76) શુક્રવાર, 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે પ્રભુદાસના પત્ની. સ્વ. રંભાબેન વિઠ્ઠલદાસ સચદેવના પુત્રવધૂ. સ્વ. જશોદાબેન ગોરધનદાસ વિઠલાણીના પુત્રી. સ્વ. મણિબેન લક્ષ્મીદાસ, સ્વ. પરસોત્તમભાઈ, સ્વ. લલિતાબેન માધવજી, સ્વ. પ્રવિણાબેન મુળજીભાઈ, સ્વ. કુસુમ ગિરધરલાલ, ગં.સ્વ. નયના ચંદુલાલ સચદેવ, સ્વ. સુખબાઈ ખીમજીભાઈ મોદી, સ્વ. ચંપાબેન મથુરાદાસ બારાઈ, સ્વ. ગોદાવરીબેન માધવજી રાયમગિયા, ગં.સ્વ. ભાનુબેન ગોકલદાસ પોપટના ભાભી. અતુલ, કિરીટ, નિરંજના મહેશકુમાર કોટક, પ્રજ્ઞાબેન મનીષકુમાર દત્તાણી, ઉદય, યજ્ઞેશ, રક્ષા પંકજકુમાર રૂઘાણી, ધર્મિષ્ઠા દિપકકુમાર તન્ના, દીપા નયનકુમાર સવજાણીના માતા શુક્રવાર, 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 22મીએ સાંજે 4.30થી 6. ઠે.: રઘુવંશી હોલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા 

કાંદિવલીના મથુરાદાસ ધનજીભાઈ ઠક્કર (ઉં. 90). તે સ્વ. જયાબેનના પતિ. સ્વ. પોપટલાલ પરષોત્તમ રાજાના જમાઈ. પરેશ, હરેશ, રાજેશ્રી, મીતાના પિતા. અલકા, વર્ષા, જગદીશભાઈ પરમાણી, પ્રતીકભાઈ કોટડીયાના સસરા, સ્વ. જમનાદાસ, સ્વ. ભગવાનદાસ, ગોકલદાસ, રામદાસ, સ્વ. મુકુંદભાઈ, સ્વ. મંગુબેન, સ્વ. સુશીલાબેન, સ્વ. રમાબેનના ભાઈ 20મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22મીએ 5થી 7. ઠે.: હાલાઈ લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવર પાસે, મંગુભાઇ દત્તાની માર્ગ, કાંદિવલી (પ.).

 

હાલાઈ લોહાણા

ગં.સ્વ. લતાબહેન. તે સ્વ. કૃષ્ણકાંત ગોરધનદાસ માવાણીના પત્ની. જીજ્ઞનેશ, સોનાલી આશિષ મોરજરિયાના માતા. મીરાબહેનના સાસુ. ખુશી, ફલકના નાની-દાદી. સ્વ. વલ્લભદાસ જીવરાજ ગોકાણીના પુત્રી 20મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

દુધઈના સ્વ. ઠા. મથુરદાસ પુરુષોત્તમ દામેના પત્ની ગં.સ્વ. શાંતાબેન (ઉં. 87) 20મીને શનિવારે રામશરણ પામ્યાં છે. તે સ્વ. કરસનદાસ ગોવિંદજી માણેક, વર્ષા મેડી (અંજાર) વાળાની પુત્રી. વીણા દિલીપ ધીરાવાણી, પદ્મા (પૂર્વી) ભરત ઠક્કર, મનીષના માતા. જાગૃતિના સાસુ. અંકિત, સપના મોનીલ દાવડા, નિકિતા અંકિત અડવા, કુશલ ભરત ઠક્કરના નાની-દાદી 20મીને શનિવારે શ્રી રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 22મીને સોમવારે સાંજે 5.30થી 7. ઠે.: પદ્માવતી બેન્કવેટ હૉલ, 5મો તથા 6ઠ્ઠો માળ, કોમર્શિયલ પ્લાઝા, એમ.જી. રોડ, શિવસેના અૉફિસ ઉપર, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા ઝારોળા વણિક

ભાવનગરના કાંતિલાલ શાહ (ઉં. 87). તે સ્વ. ઇલાબેનના પતિ. વૈશાલી, દિગેશના પિતા. પ્રશાંત, હિનાના સસરા. સ્વ. લીલાવતી જમનાદાસ શાહના પુત્ર. સ્વ. રતિકાંતાબેન, સ્વ. મધુભાઈ, સ્વ. મૃદુલાબેન, અરૂણાબેન, અંજલિબેન, દેવાનંદના ભાઈ શનિવાર, 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ.વ્ય. બંધ છે.

 

લેઉવા પાટીદાર

સરારના પ્રવિણભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉં. 77) 20મીએ અક્ષરનિવાસી પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. ચેતના પરેશ પરમાર, જાસ્મિના જનક પટેલના પિતા. ધરમભાઈના ભાઈ. ભાનુબેનના જેઠ. ઠે.: 402 વેસ્ટ વ્યુ. 4થે માળે, જુહુ સ્કીમ રોડ નં. -4, વિલે પાર્લે (પ.). બેસણું તથા લૌ.વ્ય. બંધ છે.

 

કપોળ

ઓથાવાળા સ્વ. મધુબેન ધીરજલાલ પારેખના પુત્ર  શીરીષભાઈ 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે એન્ડ્રીના પતિ. કિમ્બરલી, ક્રીશના પિતા. વંદનાબેન, ભૂપેશભાઈ, રક્ષા રીતેશભાઈ દોશી, કિન્નરી શેઠના ભાઈ. મોસાળ પક્ષે ગંગાદાસ હરગોવિંદદાસ મહેતા. લૌ. પ્રથા બંધ છે.

 

દશા શ્રીમાળી

પેટલાદના સ્વ. હર્ષદ-સુશીલા ચોક્સીના પુત્ર. સ્વ. જયંતી-લતા શાહના જમાઈ હિમાંશુ (ઉં. 70) 20મીએ રામશરણ પામ્યા છે. તે રૂપાના પતિ. સ્વ. શૌનક, અંજનાના ભાઈ. આશુતોષ-મેઘા, અનુજા-વરુણના પિતા. પ્રાર્થનાસભા 22મીને સોમવારે સાંજે 6થી 7. ઠે.: શ્રી રવજી જીવરાજ હોલ, એસએનડીટી કૉલેજ, આર. એ. કિડવાઈ માર્ગ, માટુંગા (પૂ.), મુંબઈ-19. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો