કવીઓ
મેરાઉના શ્રુતિ
દેઢીયા (ઉં. 39) 30મીએ મુંબઇમાં અવસાન પામ્યાં
છે. તે કાનન મનિષનાં પુત્રવધૂ. જીગરનાં પત્ની. હુમીશાનાં મમ્મી. અરૂણા નેમચંદનાં પુત્રી.
ચૈતાલી, મયંકનાં બેન. પ્રા. શ્રી માટુંગા કચ્છી શ્વે.મૂ.જૈન સંઘની નારાયણજી શામજી મહાજન
વાડી, ભાઉદાજી રોડ, માટુંગા (મ.રે.). ટા. સાંજે
4થી 5.30.
છસરાના પ્રવિણ
ગાલા (ઉં.79) તા. 1લીએ અવસાન પામ્યા છે. તે પાંચીબાઈ શીવજી મુરજીના પુત્ર. જયવંતીબેનના
પતિ. નિમેશ, રાજેશના પિતા. વસંત, કાંતિ, ચંદ્રકાંત, અતુલ, વિમળા ખીમજી ઉમરશી નંદુના
ભાઈ. લક્ષ્મીબેન કુંવરજી ટોકરશીના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ (પહેલે માળે), દાદર (મ.રે.).
ટા. 10.30થી 12.
કાંડાગરાના કલ્પના
ગાલા (ઉં. 56) 30મીએ અવસાન પામ્યાં છે. તે વેજબાઇ લાલજી દેવજીનાં પુત્રવધૂ.
સ્વ. નવિનનાં પત્ની. ગજરાબેન મંગલભાઇ, કસ્તુરબેન મણીલાલનાં પુત્રી. દિપ્તી, ઋતુ, ઉત્તમ,
રિધ્ધીનાં માતા. નગીનભાઈ ગુલાબભાઈ, મંજુલાબેનના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: ઉત્તમ
ગાલા, ફ્લેટ નં. 3, સહકાર શીલ્પ, સીએચએસ, બી વિંગ, આઝાદનગર-3, વીરા દેસાઈ રોડ, અંધેરી
(પ.).
ઝાલાવાડી દશાશ્રીમાળી
સ્થાનકવાસી જૈન
નાગનેશના જીજ્ઞેશ
જોબાલિયા (ઉં. 52) 1લીએ અવસાન પામ્યા છે. તે નિર્મળાબેન સિદ્ધાર્થ જોબાલિયાના પુત્ર.
ખ્યાતિના પતિ. સ્તુતિના પિતા. અવની સંજય ટોલીયા, દેવલ જીગર પારેખના ભાઈ. સ્વ. મૃદુલા
બિપીન બાપાલાલ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી
જૈન
ઠળિયાના શાહ હરજીવનદાસ
જાધવજીના પુત્ર સ્વ. નગીનદાસનાં પત્ની હસુમતીબેન (ઉં. 83) 1લી ને બુધવારે અરિહંતશરણ
પામ્યા છે. તે શૈલેષભાઈ, બિપીનભાઈ, ભાવેશભાઈ, પ્રજ્ઞાબેન રાજેન્દ્ર શાહનાં માતા. ભારતીબેન,
કવિતાબેનનાં સાસુ. પિયર પક્ષે સ્વ. બાવચંદ મોહનલાલ શાહનાં દીકરી. ઠે. : સી-6, રણજીત
સોસાયટી, તાંબે નગર, એસ. એન. રોડ, મુલુંડ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી
દેરાવાસી જૈન
પાટણના કીર્તિકુમાર
હિંમતલાલ શાહ 1લીએ અરિહંતશરણ પામ્યા છે. તે પ્રમિલાબેનના પતિ. સંદીપ, જીમિત, મિતેશના
પિતા. કેતકી, સેજલ, પીનાનાં સસરા. જયંતભાઈ, સ્વ. લતાબેનના ભાઈ. સૂરજમલ વસ્તાચંદ ચોધરીના
જમાઈ. શત્રંyજય ભાવયાત્રા શુક્રવાર, 3જીએ સાંજે 4થી 6. ઠે. : વિશ્વકર્મા હોલ, બજાજ
રોડ, વિલે પાર્લે (પ.).
ઘોઘારી વીસા શ્રીમાળી
જૈન
દેપલાના સ્વ.
તલકચંદ હીરાચંદ શાહના પુત્ર હર્ષદભાઈ (ઉં. 84) બુધવાર, 1લીના રોજ અરિહંતશરણ પામ્યા
છે. તે સ્વ. રેખાબેન અને જ્યોતિબેનના પતિ. હેલીના પિતા. સ્વ. જયંતીભાઈ, સ્વ. પરમાણંદભાઈ,
સ્વ. ચંપકભાઈ, સ્વ. અનોપબેન રતિલાલ ગાંધી, સ્વ. લીલાવતીબેન હકમચંદ શાહ, સ્વ. ધનીબેન
વિનોદરાય શાહના ભાઈ. સ્વ. દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી અને ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ બ્રહ્મભટના
જમાઈ. ઠે.: 331, 3જે માળે, મઝદા મનોર, ડૉ. કાશીબાઈ નવરંગ માર્ગ, ગામદેવી પોલીસ સ્ટેશન
પાસે, અૉગસ્ટ ક્રાંતિ મેદાન પાસે, મુંબઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી
દેરાવાસી જૈન
ઉપલેટાના પુષ્પાબેન.
તે પીયુષભાઈ રતીલાલ ટોલીઆના પત્ની. તે શ્રેણિક,
અદિતીના માતા. નીપા, ભરતના સાસુ. સ્વ. હરકુંવરબેન વીરચંદના પુત્રી. સ્વ. ચંપાબેન, સ્વ.
અનિલાબેન, સ્વ. ડોલરભાઈ, વિમળાબેન, તરુણભાઈના બેન 1લીએ અરિહંતશરણ પામ્યાં છે. શત્રુંજય
ભાવયાત્રા 4થીએ 11થી 1. ઠે.: વીણાનગર, જૈન ઉપાશ્રય, મુલુંડ (પ.).
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
મહુવાના સ્વ.
પરમાણંદદાસ વાલજી બોસમિયાના પુત્ર ધીરજલાલ બોસમિયા (ઉં. 77). તે સ્વ. અરુણાગૌરીના પતિ.
નિયત, હિરેનના પિતા. સ્વ. ચંદુલાલ, સ્વ. જ્યોતિન્દ્ર, વ્રજલાલ, નવીનચંદ્ર, સ્વ. પ્રતાપરાય,
સ્વ. ચતુરાબેન દ્વારકાદાસ મણીયાર, સ્વ. નિર્મળાબેન પરશોત્તમ ગરાછ, ગં.સ્વ. વિજયાબેન
રતિલાલ પડિયાના ભાઈ. સ્વ. શેઠ ભાઈલાલભાઈ લાલુભાઈ મકોડિયાના જમાઈ 1લીને બુધવારે શ્રીજીચરણ
પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીને શુક્રવારે સાંજે 5.30થી 7. ઠે.: શ્રી લુહાર સુતાર જ્ઞાતિ
હિતેચ્છક મંડળ વેલફેર સેન્ટર, દત્તપાડા મેઈન રોડ, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની
બાજુમાં, બોરીવલી (પૂ.).
જનોડ એકડા વીસા
ખડાયતા
ઉજ્જૈનના ગાવિંદભાઈ
કાંતિલાલ શાહ (ઉં. 75) 21મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. રાહુલભાઈ, દીપ્તિબેન,
દિશાબેનના પિતા. જીનલબેન, તેજસકુમાર, રવિકુમારના સસરા. પ્રાર્થનાસભા 3જીને શુક્રવારે
સવારે 9થી 11. ઠે.: વર્ધમાન હોલ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (પ.).
ઘોઘારી લોહાણા
સ્વ. કમળાબેન
જીવનલાલ તન્નાના પુત્ર ઘનશ્યામભાઈ. તે મધુબેનના પતિ. અલ્પેશભાઈ, મમતાબેનના પિતા. સ્વ.
મંગળાબેન મોહનલાલ સેદાણીના જમાઈ. જસુબેન રમણીકલાલ ગોટેચા, સુશીલાબેન હિંમતભાઈ વિઠ્ઠલાણીના
ભાઈ 2જીએ અક્ષરનિવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 3જીએ સાંજે 4થી 6. ઠે.: લોહાણા મહાજન
વાડી, પાવીચમ રોડ, અંધેરી (પ).
વીસા દિશાવળ વણિક
પાનસરના અમરીશ
શાહ (ઉં. 74). તે નવનીતલાલ ચિમનલાલ શાહના પુત્ર. નિકુંજ, સિદ્ધાર્થના ભાઈ. ફાલ્ગુનીના
જેઠ. હર્ષલ, નિરવ, સ્વપ્નિલના મોટા કાકા. ખુશ્બૂના કાકા સસરા 29મીને સોમવારે નિકુંજવાસ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
અનાવિલ
વલસાડના કીર્તિભાઈ
દેસાઈ (ઉં. 70) 1લી ને બુધવારે અવસાન પામ્યા છે. તે સ્વ. ધીરુભાઈ ભગવાનજી દેસાઈ તથા
સ્વ. ઈન્દુબેનના પુત્ર. નીતાબેનના પતિ. જયના પિતા. કામનાના સસરા. પ્રવીરના દાદા. ઠે.
: જય કીર્તિભાઈ દેસાઈ, એ/605, 6ઠ્ઠો માળ, ફ્લેમિંગો સીએચએસ., ડૉ. સ્વામી ક્લિનિક પાસે,
નાહર નગર, રાજન પાડા, કોળી સમાજ હોલ, મલાડ (પ.) લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ ભુવડના સ્વ.
ગોદાવરીબેન વિશ્રામભાઈ ભલ્લાના પુત્ર મણિલાલભાઈ (ઉં. 80) બુધવાર, 1લીએ રામશરણ પામ્યા
છે. તે લતાબેનના પતિ. યોગેશ, મયૂરના પિતા. સ્વ. અરવિંદભાઈ, સ્વ. પ્રતાપભાઈ, સ્વ. રૂક્ષ્મણીબેન
જયસિંહભાઈ મૃગ, જ્યોતિબેન સતિષભાઈ કોઠારી, મહેશભાઈ ભલ્લાના ભાઈ. સ્વ. વિદ્યાબેન જેઠાલાલભાઈ
રૂપારેલના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, 3જીએ 5.30થી 7. ઠે. સારસ્વત વાડી,
જવેર રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ડેડાણવાળા સ્વ.
ઈચ્છાલક્ષ્મી લલ્લુભાઈ મોદીના પુત્ર તરુણભાઈ (ઉં. 77) 1લી ને બુધવારે શ્રીજીચરણ પામ્યા
છે. તે તારામતીના પતિ. ગં. સ્વ. શીલા રજનીકાંત પારેખ, હર્ષા નિતીનકુમાર મહેતા, રવિન્દ્રના
ભાઈ. દક્ષાના જેઠ. શ્વસુર પક્ષે સ્વ. શાંતિલાલ કાલીદાસ સંઘવીના જમાઈ. સર્વે લૌ. વ્ય.
બંધ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. પૂર્ણિમાબેન
દુતિયા. તે સ્વ. ભૂપેન્દ્ર માધવજી દુતિયાનાં પત્ની. પ્રતીક, દીપકનાં માતા. સોનલ, કવિતાનાં
સાસુ. સારાંશ, નૈતિક, હિયા, વિધિનાં દાદી. સ્વ. નલિની નાનાલાલ સંપટના પુત્રી 30મીએ
શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થના 4થીએ 4થી 6. ઠે. : શ્રી મુંબઈ પાટીદાર સમાજ, ફ્રેન્ચ
બ્રીજ, હ્યુજીસ રોડ, ચોપાટી.
દશા સોરઠિયા વણિક
ઈશ્વરીયાના બળવંતરાય
ધોળકિયા (ઉં. 87) 1લીએ શ્રીજીચરણ પામ્યા છે . તે
નાગજીભાઈ ટીડાભાઈ ધોળકિયાના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. હેમાંગ, નીના મયૂરભાઈ
ગગલાણી, દેવાંગી અતુલભાઈ માવાણીના પિતા. સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. વિનોદરાય, સ્વ. જશવંતીબેન
ઝવેરચંદ શાહ, સ્વ. ચંપાબેન કાંતિલાલ દેસાઈ, સ્વ. રમાબેન જયંતીલાલ પારેખના ભાઈ. સ્વ.
હીરાબેન હીરાચંદ માંડવિયાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
હિન્દુ
જામનગરના રમણીકલાલ
કોટક. તે સ્વ. તુલસીદાસ અને સ્વ. દાહીબેન કોટકના પુત્ર. સ્વ. લાલજીભાઈ અને સ્વ. માણીબેન
સેજપાલના પુત્ર બુધવાર, 1લી જુલાઈએ સ્વર્ગસ્થ પામ્યા છે. તે નલિનીબેનના પતિ. દીપક અર્ચના
કોટક, પરાગ જ્યોતિ કોટક, નયનાબેન દિગંત કાપડિયા, પ્રીતિ સંદીપ મહેતાના પિતા-સસરા. પ્રાર્થનાસભા
શનિવાર, 4થીએ સાંજે 5થી 6.30. ઠે. : ગ્રાઉન્ડ ફ્લોર, નવ કૃષ્ણકુંજ, 212, વાલકેશ્વર
રોડ, મુંબઈ-6.
હાલાઈ લોહાણા
ઓસાના મનસુખલાલ
સાકરીયા (ઉં. 80). તે પાર્વતીબેન લક્ષ્મીદાસ સાકરીયાના પુત્ર. સ્વ. જ્યોત્સનાબેનના
પતિ. જયેશ, ભાવિન, લીનાબેન રાજાના પિતા. સ્વ. ચંપાબેન, સ્વ. ડાયાભાઈ, સ્વ. કિશોરભાઈ,
શીરીષભાઈના ભાઈ. લવજી ખીમજી કાનાબારના જમાઈ 1લીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
3જીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી પુજ્ય સિંધી પંચાયત હૉલ (એટલાન્ટિક બેંકવેટ),
વિશ્રરાણી નાકા, પનવેલ.