• રવિવાર, 14 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

થોરડીના નીતિન (નિકુંજ) સરવૈયા (ઉં. 62) 10મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. હર્ષાબેન છોટાલાલ સરવૈયાના પુત્ર. જ્યોતિબેનના પતિ. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

વેદાંત બ્રાહ્મણ

કચ્છ કેડાયના અ.સૌ. પારૂલબેન પ્રતાપભાઈ વેદાંત (ઉં. 70) 11મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. ઝવેરબેન હિરજીભાઈ વેદાંતના પુત્રવધૂ. કશ્યપભાઈના માતા. અમરીશભાઈના કાકી. ગિરીશભાઈ, સ્વ. ભાનુમતી, ગં.સ્વ. ચંપાબેન, ગં.સ્વ. રસીલાબેન, જ્યોતિબેન, સ્વ. સરોજબેનના ભાભી. અનસુયાબેન પ્રહલાદભાઈ ઉપાધ્યાયના પુત્રી. યોગેશભાઈ દીપકભાઈ, લતાબેનના બેન. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

મચ્છુ ચાતુર્વેદી મોઢ બ્રાહ્મણ

રાજકોટના મીનાક્ષી દવે (ઉં. 75) 11મીને ગુરુવારે કૈલાસવાસ પામ્યાં છે. તે નીતીન કાંતિલાલ દવેના પત્ની. અમિતના માતા. સ્વ. જયાલક્ષ્મી ત્રિકમદાસ સોમૈયાના પુત્રી. રીટાબેન, ગોપાલ ભાટે, મનોજભાઈ ત્રિકમદાસ સોમૈયાના બહેન. જ્યોતિ રસિકલાલ દવે, સ્વ. હર્ષા હરસુખરાય જોશી, અરુણા ઉપેન્દ્ર વેદના ભાભી. પ્રાર્થનાસભા રાખી નથી.

 

હિન્દુ

કચ્છ બિટ્ટાના ગં.સ્વ. જયાબેન રૂપારેલ (ઉં. 75) 9મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. ગોવિંદભાઈના પત્ની. દેવાંશભાઈ, પ્રશાંતભાઈના માતા. મોનિકા, જુલીના સાસુ. સ્વ. સાકરબેન તથા સ્વ. કાનજીભાઈ ધારશીભાઈ રૂપારેલનાં પુત્રવધૂ. સ્વ. પાર્વતીબેન તથા સ્વ. થાવરદાસભાઈ હંસરાજભાઈ રૂપારેલના પુત્રી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા

સાવરકુંડલાના વાસંતીબેન મસરાણી (ઉં. 80) ગુરુવાર, 11મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. માધવદાસભાઈ સંપત તથા સ્વ. કબુબેનના પુત્રી. સૂર્યકાંતભાઈના પત્ની. આરતીબેન, દીપ્તિબેન, નયનાબેન, કિરણના માતા. સ્વ. પરાગભાઈ, જતીનભાઈ, દેવલબેનના સાસુ. સ્વ. ડાયાભાઈ તથા સ્વ. જમકુબેનના પુત્રવધૂ. પ્રાર્થનાસભા રવિવાર, 14મીએ સાંજે 5થી 6.30. ઠે.: લખમશી નપુ હૉલ, 311, ચંદાવરકર રોડ, માટુંગા સેન્ટ્રલ રેલવે. લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની 

ગળિયાણા (લીલાપુર) વાળા અ.સૌ. મીતાબેન (ઉં. 73). તે તરુણકુમાર હમીરભાઈ સોલંકી (સલ્લા)નાં પત્ની. નીલાબેન, જ્યોતીબેન, ભરતભાઈનાં ભાભી. પારસભાઈ, તેજલબેનના માતા. ડિમ્પલ, રવિકુમાર ઝવેરીનાં સાસુ. દામોદરદાસ વિઠ્ઠલદાસ હિરાણીનાં દીકરી 11મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 13મીએ સાંજે 5થી 6. ઠે.: સોની વાડી, શીંપોલી ક્રૉસ રોડ, બોરીવલી (પ.).

 

કપોળ 

દેલવાડાના સ્વ. હરકિશનદાસ સંઘવીના પુત્ર વિપિનભાઈ (ઉં. 87) તે સરોજબેનના પતિ. અવની, રાજલના પિતા. સંદીપ ગાંધીના સસરા. સ્વ. પ્રાણજીવનદાસ જાદવજી દોશીના જમાઈ. દિલીપભાઈ, મધુકરભાઈ, અરુણાબેનના ભાઈ 10મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા 

મોટા આંકડીયાના હરિતભાઈ માખેચા (ઉં. 74) 11મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. સૂર્યાબાળા જયંતીલાલ માખેચાના પુત્ર. સ્વ. મીનાક્ષીબેનના પતિ. સ્વ. બિપીનભાઈ, અશ્વિનભાઈ, ઇલાબેન, રેખાબેનના ભાઈ. સ્વ. ગંગાબેન જગજીવનદાસ ગઢીયાના જમાઈ. પ્રિતેશ, મોશમી, જલ્પેશના પિતા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી ભાટિયા

સ્વ. ભાનુમતિ ભગવાનદાસ ડોસા (ગોકલ ગાંધી )ના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 72). તે મીતા (વીણા )ના પતિ. સ્વ. ભાષ્કરભાઈ, સ્વ રશ્મિબેન કિશન આશર, સ્વ બિંદુબેન વિજય લીલાણી, સ્વ લતાબેન પ્રવીણ સત્રા, ગં. સ્વ. જ્યોતિબેન સુરેન્દ્ર પલેજાના ભાઈ. પ્રતીક, ગૌરવ, અંકિતના પિતા. સ્વ. ઇન્દુબેન જેન્તીલાલ ઘડીયાળીના જમાઈ બુધવાર, 10મીએ  મુંબઈ બોરીવલી ખાતે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 13મીએ 5થી 7. ઠે.: સનરાઇઝ પાર્ટી હોલ, ગ્રાઉન્ડ ફ્લોર, શ્રીજી મહલ આનંદીબાઈ કાલે કોલેજ પાસે, સાઈબાબા નગર બોરીવલી (પ.).

 

હિન્દુ

ભાવનગરના સ્વ. હસમુખરાય જમનાદાસ હપાણીના પત્ની ગં.સ્વ. પ્રવિણાબેન (ઉં. 82) 11મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નાગરદાસ સુંદરજી કોઠારીના પુત્રી. વિજયભાઈ, લલિતભાઈ, દર્શનાબેન, સંગીતાબેનના માતા. સ્વ. ભરતભાઈ કસળચંદ દોશી, ચેતનકુમાર અરવિંદભાઈ મોદી, હર્ષાબેન, રૂપલબેનના સાસુ. સ્વ. બાબુલાલ, સ્વ. શારદાબેન, ઇન્દુબેન, મધુબેનના બહેન. પ્રાર્થનાસભા 13મીને શનિવારે 4થી 6. ઠે.: જૈનમ, શાંતિસાગર હૉલ, ચામુંડા સર્કલ, દિગંબર જૈન મંદિરની સામે, બોરીવલી (પ.).

 

હાલાઈ લોહાણા

શિદસરાના ગં.સ્વ. લીલાવતીબેન પોપટ (ઠક્કર) (ઉં. 91) ગુરુવાર, 11મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મોહનલાલ કાકુભાઈ પોપટનાં પત્ની. રંભાબેન કરશનદાસ ગાવિંદજી મામતુરાનાં દીકરી. સ્વ. ધરમશીભાઈ, સ્વ. તુલસીદાસભાઈ, સ્વ. દામોદરભાઈ, અમૃતલાલ કાકુભાઈ પોપટનાં ભાભી. સ્વ. કાનજીભાઈ, સ્વ. ગોપાલભાઈ, સ્વ.કાન્તીભાઈ, સ્વ.વાલીબેન, સ્વ. પુરીબેનનાં બહેન. પ્રફુલ્લભાઈ, ભરતભાઈ, ઉષાબેન મહેન્દ્રકુમાર રાયટ્ટા, રશમિબેન જનકકુમાર માણેક, વિભાબેન કેતનકુમાર તન્નાનાં માતા. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, 13મીએ સાંજે 4.30થી 6. ઠે.: રઘુવંશી હોલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

ભાવનગરના સ્વ. ચંદ્રકાન્ત હિરાલાલ ચંદારાણાનાં પત્ની ગં.સ્વ. વાસંતીબેન (ઉં. 75) 10મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. હરિભાઈ અને સ્વ. કાંતાબેન દાસાણીનાં દીકરી. રાકેશભાઈ, રીટાબેન, કમલેશભાઈનાં માતા. કિંજલબેન, પૂજાબેન, અમિતકુમાર રાડિયાનાં સાસુ. ધ્રુવી, દ્રિશિના દાદી- નાની. પ્રાર્થનાસભા શનિવાર, 13મીએ સાંજે 4થી 6. ઠે.: જલારામ હોલ, મહાજન વાડી, આગ્રા રોડ, કલ્યાણ (પ.).

 

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ

વઢવાણના ગુણવંતરાય આચાર્ય (ઉં. 102). તે નર્મદાશંકર અને દુર્ગાબેનના પુત્ર. મંજુલાબેનના પતિ. ઉષા પિયુષકુમાર શુક્લા, પ્રદીપના પિતા. રોહિણીના સસરા. હીરવિતા, હર્ષ, અર્ચના, મેહુલકુમાર, ઋત્વી, ધ્રુતીના નાના-દાદા 11મીએ કૈલાશવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 13મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: પહેલે માળે, શ્રી ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોશી લેન, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો