કવીઓ જૈન
વીઢના શામજી સંગોઈ
(ઉં. 8ર) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે લક્ષ્મીબેન પ્રેમજી મોમાયાના પુત્ર. વિજયાબેનના
પતિ. ભરતના પિતા. ભવાનજી, નરેન્દ્ર, મોંઘીબાઈ રતનશી, સરલાબેન જવેરીલાલ, વિમળાબેન સુરજીના
ભાઈ. રતનબેન વેલજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: શામજી સંગોઈ, રૂ. નં. 17, તારાપોરવાલા,
2-જે માળે, બિ. નં. 1, અૉગસ્ટ ક્રાંતિ માર્ગ, કેમ્પસ કોર્નર, મુંબઈ-26.
વાંકીના કસ્તુરબેન
ગાલા (ઉં. 84) 21મીએ અવસાન પામ્યાં છે. તે
નાનબાઈ પ્રેમજી નેણશીના પુત્રવધૂ. પોપટલાલના પત્ની. અનિલ, રાજેશ, સુશીલના માતા. જેઠીબાઈ
પદમશી નરશીના પુત્રી. ધનજી, મુલચંદ, શાંતિ, મણીબેન, નિર્મળા, ઝવેર, સુશીલા, ભાનુના
બેન. પ્રા.: 24મીએ 4થી 5.30. ઠે.: શ્રી વ. સ્થા. જૈ. શ્રા. સં. સં. શ્રી કરસન લધુ નિસર
હોલ, દાદર (પ.).
સાડાઉના મધુરીબેન
દેઢીયા (ઉં. 68) 21મીએ અવસાન પામ્યાં છે. તે મણીબેન કેશવજી દેવજીના પુત્રવધૂ. દિનેશના
પત્ની. જીજ્ઞા, ભાવિકા, ચૈતાલીના માતા. રૂક્ષ્મણીબેન (રાણબાઈ) જીવરાજ મુરજીના પુત્રી.
સુશીલા, દિનેશ, વીમળા, સુરેશના બહેન. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ.: સચીન ધીરજલાલ ગાલા,
214/502 - અરૂણોદય દર્શન, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.).
મોટી ભુજપુરના
ગીરીશ (બબલી) પાલણ (ઉં. 65) 21મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન કરમશીના પુત્ર. પુષ્પના
પિતા. કાંતીલાલ, ભાવનાના ભાઈ. સુશીલાબેન ભવાનજી રાંભીયાના જમાઈ. પ્રા.: શ્રી કાલિદાસ
મેરેજ હોલ, પી.કે. રોડ, મુલુંડ (પ.). 4થી 6.
સમાઘોઘાના ભવાનજી
સંગોઈ (ઉં. 93) 21મીએ અવસાન પામ્યા છે. તે જીવીબાઈ રાયશી લધાના પુત્ર. ચંચળબેનના પતિ.
રશ્મીકાંત, જયેશના પિતા. કુંવરજી, કુંવરબાઇ ધનજી, સાકરબેન દામજીના ભાઈ. લધીબાઈ ગાંગજીના
જમાઈ. દેહદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: રશ્મી સંગોઇ, એ-4/21, યુ.ટી.આઇ.
ક્વાટર્સ, જુહુતારા રોડ, સાંતાક્રુઝ (પ.).
વીસા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
વઢવાણના ભાઈલાલભાઈ
કેશવલાલ દોશીનાં પુત્રવધૂ અ. સૌ. કલ્પનાબેન (ઉં. 76). તે વિપિનભાઈનાં પત્ની. નેહા,
શ્રેયા રોહિતકુમાર શંખેનાં માતા. ગૌતમભાઈ, ઉદયભાઈનાં ભાભી. કંચનબેન જયંતિલાલ ડુંગરશીભાઈ
સંઘવીનાં પુત્રી 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
સોરઠ વીસા શ્રીમાળી
જૈન
મોટી પાનેલીના
સ્વ. પોપટલાલ નરસીદાસ વોરાના પુત્ર શાંતિલાલ (ઉં. 101). તે સ્વ. શારદાબેનના પતિ. મીતુબેન
સુધીરભાઈ મોદી, સ્વ. ઉદયભાઈના પિતા. ભદ્રાબેન વોરા, સુધીરભાઈ મોદીના સસરા. બગસરાના
સ્વ. અમરચંદ કપૂરચંદ દોશીના જમાઈ 20મીએ અરિહંત શરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
અંજારના અ.સૌ.
રેખાબેન (સોનુ) (ઉં.55) શનિવાર, 21મીએ રામશરણ પામ્યાં છે. તે વિજયભાઈ હીરાલાલ પાદરાઈના
પત્ની. ગં.સ્વ. લીલાવતીબેન તથા હીરાલાલ લાલજી પાદરાઈના પુત્રવધૂ. સ્વ. જશોદાબેન તથા
મોહનલાલ કરમશી રાયચનાના પુત્રી. નરેશભાઈના ભાભી. બ્રિજેશ, સિદ્ધેશના માતા. બંને પક્ષની
પ્રાર્થનાસભા મંગળવાર, 24મીએ સાંજે 5થી 7. ઠે.: પવાણી હૉલ, કચ્છી લોહાણા મહાજન વાડી,
આરઆરટી રોડ, મુલુંન (પ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
નાલાસોપારાના
મનીષ સંઘવી (ઉં. 60). તે સ્વ.પ્રતાપ પુરષોત્તમદાસ સંઘવી અને સ્વ. દેવિયાનીના દીકરા.
નમિષના ભાઈ. મનનના કાકા. સ્વ. નરેન્દ્ર દ્વારકાદાસ પારેખના જમાઈ. ભક્તિબેનના પતિ
22મીએ શ્રીજીચરણ પામ્યા છે.
બ્રાહ્મણ
દિલ્હીના હસુબેન
ત્રિવેદી (ઉં. 80) 21મીને શનિવારે દેવલોક પામ્યાં છે. તે સ્વ. અનિલ ત્રિવેદીનાં પત્ની.
સ્વ. ગોરધનભાઈ બી. પટેલનાં પુત્રી. અજયનાં માતા. રાધાનાં સાસુ. ધ્રુવ, વંશના દાદી.
લૌ. વ્ય. બંધ છે.
ઔદીચ્ય સહત્ર
ઝાલાવાડી સાડાચારસો
અંધેરીના રેણુકાબેન
રશ્મિકાંત ત્રિવેદી (ઉં. 76) 17મીએ કૈલાશધામ પામ્યાં છે. મરણોત્તર વિધિ મુંબઈ ખાતે
રાખી છે. તે જયદેવનાં માતા.
ઘોઘારી દશા શ્રીમાળી
વૈષ્ણવ
ગઢડા સ્વામિનારાયણના
અ.સૌ. જયશ્રીબેન મેહતા (ઉં. 84) ગુરુવાર, 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ફૂલચંદભાઈ
અને ચંપાબેન મેહતાનાં પુત્રી. સન્મુખરાઈ દામોદરદાસ મેહતાનાં પત્ની. પરેશ, હિના, પ્રશાંતનાં
માતા. લીના, અર્ચનાનાં સાસુ. દીપ, દ્રષ્ટિ, ક્રિષ્ના, પર્વ, અદિતિ, બાદલ, અનન્યા, ભાર્ગવ,
જયતિના નાની-દાદી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
અંજારવાલા સ્વ.
કુસુમબેન ઠક્કર અને સ્વ. નારાયણજી ધરમસી (કોઠારી) ઠક્કરના પુત્ર રાજેશભાઈ (ઉં.
62). તે ગં.સ્વ. રૂપાબેનના પતિ. ભૂમિકા, રાધિકાના પિતા. સ્વ. વાસુમતી ચોથાણી અને સ્વ.
નારાયણદાસ રણછોડદાસ ચોથાણીના જમાઈ 20મીએ રામશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
સોરઠિયા બ્રહ્મક્ષત્રિય
આટકોટના પ્રદીપભાઈ
જગડ (ઉં. 69). તે સ્વ. પાર્વતીબેન નરસીદાસ ગોપાલજી જગડના પુત્ર. ગીતાબેનના પતિ. સ્વ.
રસીકભાઈ, જીતેન્દ્ર, ભરતભાઈના ભાઈ. ભાવનાબેન, કિરણનાં જેઠ-દિયર. મંગળાબેન ભગવાનદાસ
પડીયાના જમાઈ 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 24મીએ સાંજે 4થી 6. ઠે.: શિવાજી
હૉલ, કામા લેન, ઘાટકોપર (પ.).
મોઢ વાણિયા
દ્વારકાદાસ કે.
શાહ (ઉં. 81). તે સ્વ. ભારતીબેનના પતિ. આનંદ, દર્શનાના પિતા. મોનિકા, સુરંજન ફોજદારના
સસરા 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. ઠે.: 1604, રિધ્ધી ટાવર, રિધ્ધી ગાર્ડન અૉફ ફિલ્મ
સિટી રોડ, મલાડ (પૂ.).
હાલાઈ લોહાણા
કિશોરભાઈ સંપટ
(ઉં. 79) 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.
શાંતાબેન લક્ષ્મીદાસ સંપટના પુત્ર. આશાબેનના પતિ. જીતેન્દ્રના પિતા. સ્વ. કરસનદાસ કાનજી
આશરના જમાઈ. સ્વ. હરિદાસ, સ્વ. પ્રતાપસિંહ, સ્વ. રવિન્દ્ર, સ્વ. કસ્તુરબેન, સ્વ. ચંપાબેન,
સ્વ. સુશીલાબેનના ભાઈ. પ્રાર્થનાસભા 25મીએ સાંજે 4થી 5.30. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી
જૈન સંઘ (સર્વોચ્ચ હૉલ, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
નાગર બંધારા બ્રાહ્મણ
વડનગરના અમુલભાઈ
નટવરલાલ મહેતા 20મીએ શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે મીતાબેનના પતિ. હરસરામ તુલસીદાસ
પેટીગરાના જમાઈ. નિકુંજ-વિશાલના પિતા. સિધ્ધી-ટીવકલના સસરા. અરૂણભાઈના ભાઈ. પ્રાર્થનાસભા
24મીને મંગળવારે સાંજે 4થી 6. ઠે.: માતૃમંદિર હૉલ, પોદ્દાર રોડ, મલાડ રે. સ્ટેશન પાસે,
મલાડ (પૂ.).
કચ્છી લોહાણા
નાંદેડવાલા સ્વ.
ગોદાવરી કલ્યાણજી ઠક્કર (ટોડાઈ)નાં પૌત્રવધૂ. સ્વ. કુસુમબેન ત્રિકમજી દાવડાનાં પુત્રવધૂ.
સ્વ. રમેશભાઈનાં પત્ની. સુશીલાબેન (ઉં. 82) 22મીએ રામચરણ પામ્યાં છે. તે સ્વ. લક્ષ્મીબેન
ગોપાલજી ગટ્ટાના પુત્રી. સ્નેહન, દર્શનનાં માતા. બંને પક્ષની પ્રાર્થનાસભા 24મીએ સાંજે
5.30થી 7. ઠે.: ગોપુરમ હૉલ, ડૉ. આર.પી. રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ
(પ.). લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
કાલાવડના મનોજભાઈ શેઠ (ઉં. 73). તે સ્વ. પ્રાણજીવનદાસ શામજી શેઠ તથા સ્વ. રૂક્ષ્મણીબેનના પુત્ર. સ્વ. વસુમતીબેન ગંગાદાસ શેઠના જમાઈ. ભારતીના પતિ. જ્હાનવી, ધવલના પિતા. રેખા, બકુલ, શૈલેશ, રાજશ્રી (રીટા)ના ભાઈ. શુક્રવાર 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી તથા લૌ. વ્ય. બંધ છે.