• શનિવાર, 11 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

શાંતાબેન વેલજી ધરમશી સાવલાના જમાઈ હરીશ દોશી (ઉં. 71) 8મીએ અવસાન પામ્યા છે. વાંકાનેરના મુક્તાબેન શાંતિલાલ કેશવજી દોશીના પુત્ર. જયશ્રીબેનના પતિ. અંકિતના પિતા. જયસુખભાઈ, શશીભાઈ, રેખાબેન રજનીકાંત શાહના ભાઈ. પ્રા. શુક્રવાર, 10મીએ બપોરે 3થી પ. ઠે.: હિંગવાલા સ્થાનકવાસી ઉપાશ્રય, પંતનગર, ઘાટકોપર (પૂ.).  

 

મચ્છુકાંઠા વીસાશ્રીમાળી સ્થાનકવાસી જૈન 

મુલુંડના સ્વ. મુક્તાબેન તથા સ્વ. શાંતીલાલ કેશવજી દોશીના પુત્ર હરીશભાઈ (ઉં. 71). તે જયશ્રીબેનના પતિ. અંકીતભાઈના પિતા. જયસુખભાઈ, શશીકાન્તભાઈ, સ્વ. રેખાબેન રજનીકાન્ત શાહના બંધુ. શ્વસુર પક્ષે શાંતાબેન વેલજી ધરમશી સાવલાના જમાઈ 8મીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 10મીએ બપોરે 3થી 5. ઠે.: હિંગવાલા સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સાવરકુંડલાના ભીખાલાલ મોહનલાલ દોશી (ઉં. 85) 8મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. ડિમ્પલભાઈ, હિતેશભાઈ, હેમંતભાઈના પિતા. હેતલબેન, અંજલી, કાજલના સસરા. નિર્મળાબેન, મધુબેન, જયંતીભાઈ, મંજુબેન, ઉષાબેનના ભાઈ. રતિલાલ ખોડીદાસ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા 11મીને શનિવારે સવારે 10થી 12. ઠે.: કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલાના સ્વ. સવિતાબેન હરજીવનદાસ દોશીના પુત્ર કિરીટભાઈ (ઉં. 75). તે ઉષાબેનના પતિ. રિતેશ, અર્પિત, નિધીના પિતા. નીલાબેન પ્રકાશભાઈ મહેતા, કલ્પનાબેન રાજેશભાઈ શેઠ, સ્વ. ભૂપેનભાઈના ભાઈ. સ્વ. નાથાલાલ અમૃતલાલ શાહના જમાઈ મંગળવાર 7મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

કાકચના શાંતાબેન ચુનીલાલ સુંદરજી મહેતાના પુત્ર સુરેશભાઈ (ઉં. 82). તે પ્રવિણાબેનના પતિ. હિરેન, કેયુરના પિતા. અનિલભાઈ, કિશોરભાઈ, પ્રવિણાબેન ખાંતિલાલ ગાંધીના ભાઈ. શ્વસુર પક્ષે બાબુલાલ છગનલાલ દોશીના જમાઈ 6ઠ્ઠીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. શત્રુંજય ભાવ યાત્રા શનિવાર 11મીએ સવારે 10થી 12. ઠે.: વિશ્વકર્મા બાગ, બજાજ રોડ, વિલે પાર્લા (પ.).

 

જૈન 

અ. સૌ. નલિનીબેન જગમોહનદાસ કોઠારી (ઉં. 86) 8મીએ સ્વર્ગવાસ પામ્યાં  છે. તે જામનગરના ભગવાનજીભાઈ વારિયાનાં પુત્રી. પુનિલ, નમ્રતા, સ્વ. દર્શનાનાં માતા. જાગૃતિનાં સાસુ. પૂજા અંકિત શાહનાં દાદી. લૌ. વ્ય. બંધ છે.

 

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન 

સાવરકુંડલાના સ્વ. જયાબેન કાંતિલાલ વોરાના પુત્ર ધર્મેન્દ્ર (ઉં. 59). તે દીપાબેનનાં પતિ. હર્મીના પિતા. સ્વાતિ (શોભા) હરેશભાઈ બાખડા, હેમા સંદીપ જુનજુનવાલાના ભાઈ. શ્વસુર પક્ષે ગં.સ્વ. રેખાબેન મહેન્દ્રભાઈ ઉદાણીના જમાઈ 6ઠ્ઠીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

લોહાણા

પ્રદીપભાઈ સોમૈયા (ઉં. 74). તે સ્વ. મગનલાલ મનજીભાઈ સોમૈયા તથા ગં. સ્વ. મંગલાબેનના પુત્ર. ગં.સ્વ. હંસાબેનનાં પતિ. હિરલ સોમૈયા, ભાવિન સોમૈયા ના પિતા. વાસંતીબેન અરાવિંદભાઈ સાદરાણી, સ્વ. જયંતભાઈ સોમૈયા, પ્રકાશભાઈ સોમૈયા, સ્વ. પ્રમોદભાઈ સોમૈયા, સ્વ. દીપકભાઈ સોમૈયાના ભાઈ. સ્વ. ત્રિકમજીભાઈ પ્રેમજીભાઈ મામતોરાના જમાઈ 8મીએ શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 10મીએ સાંજે 5થી 6. ઠે. : એવરશાઈન ક્લબ, એવરશાઈન મિલેનિયમ પેરાડાઈઝ, એવરશાઈન ડ્રીમ પાર્ક સામે, ઠાકુર વિલેજ, કાંદિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા નાગર વૈષ્ણવ  

મેરુબેન રશ્મિકાન્ત ભક્તા (ઉં. 91). તે સુનિલ, સ્વ. સંજીવ, સોનલ આશિષ શ્રોફનાં માતા. સ્નેહા, અલકાનાં સાસુ. અતીત, આકાંક્ષા, રિદ્ધિનાં દાદી. ઉર્વીનાં દાદીસાસુ 9મીએ સ્વર્ગવાસ પામ્યાં છે.

 

ઝાલાવાડી સઈ સુથાર

વિરારના સ્વ. ગુણવંતરાય રામજીભાઈ ચૌહાણનાં પત્ની ગં.સ્વ. રશ્મિબેન 31મીને મંગળવારે વૈકુંઠધામ પામ્યાં છે. તે સ્વ. વિનોદભાઈ, સ્વ. અમૃતભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, નવીનભાઈનાં ભાભી. સ્વ. લીલાવતીબેન તુલસીદાસ પાટડિયાનાં પુત્રી. સ્વ. જયવંતભાઈ, મહેંદ્રભાઈ, રાજેન્દ્રભાઈ, સ્વ. સરોજબેન, સ્વ. શકુંતલાબેન, હંસાબેનનાં બેન. સ્મિત, બિંદુ, જિજ્ઞા, અમીનાં માતા. ઉત્તર ક્રિયા 12મીને રવિવારે રાયપુર નિવાસ સ્થાને રાખી છે. 

 

ઘોઘારી દશા શ્રીમાળી વણિક

ભાવનગરના સ્વ. રંભાબા રતિલાલ જગજીવનદાસ મોદીના પુત્ર ચંદ્રકાંતભાઈ (બાબુભાઈ) (ઉં. 93) 7મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ. અજયભાઈના પિતા. હેતાબેનના સસરા. સાસરા પક્ષે સ્વ. હીરાલક્ષ્મી હરિલાલ મહેતાના જમાઈ. બંને પક્ષનો લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો