સ્થાનકવાસી જૈન
ધામેલના સ્વ.
પ્રાણલાલ ભાઈચંદ વોરાના પુત્ર. સંજયના પત્ની શિલ્પાબેન (ઉં. 58) 21મીએ અરિહંતશરણ પામ્યાં
છે. તે સ્વ. સંગીતાબેન ધર્મેશ શેઠ, સ્વ. પ્રફુલ્લભાઈ (બાબુભાઈ), જુગલભાઈના ભાભી. યશ,
કૃપાના માતા. સ્વ. નિર્મલાબેન મનસુખલાલ બિલખિયાની પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા
23મીને સોમવારે 3થી 5. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગુજરાતી સ્કૂલની
પાછળ, માણિકપુર, વસઈ રોડ (પ.).
દશા શ્રીમાળી
સ્થા. જૈન
રાજકોટના મીનાબેન
(મધુબેન) દફ્તરી (ઉં. 78) 21મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કિરણભાઈના પત્ની. શીતલ, નેમીષના
માતા. સ્વ. ચંદ્રીકાબેન અનસુખલાલ રાયચંદભાઈ હેમાણીના પુત્રી. સ્વ. લલીતાબેન ખેલશંકર
દફ્તરીના પુત્રવધૂ. સ્વ. દીપકભાઈ, સ્વ. મધુભાઈ, સતીષભાઈના ભાભી. પ્રાર્થનાસભા 24મીને
મંગળવારે સવારે 10.30થી 12. ઠે.: જલારામ હૉલ, નોર્થ સાઉથ રોડ નં. 6, હાટકેશ સોસાયટી,
જેવીપીડી સ્કીમ, વિલે પાર્લે (પ.). લૌ.વ્ય. બંધ છે.
કચ્છી ભાટિયા
જખૌના ગં.સ્વ.
રક્ષાબેન (વીણા) રમેશ સંપટ (ઉં. 71). તે સ્વ. વિજયાલક્ષ્મી (રતનબેન) વિરજીભાઈ સંપટના
પુત્રવધૂ. દિલીપના ભાભી. બીના દીપક આશરના માતા. ધ્રુવી, પ્રેક્ષાના નાની. સ્વ. ગિરધરદાસ
મોરારજી આસરના પુત્રી રવિવાર, 22મીએ શ્રીજીચરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
રાખી નથી. લૌ. પ્રથા બંધ છે.
કપોળ
મહુવાના સ્વ.
ધીરજલાલ શામળદાસ શેઠના પત્ની ગં.સ્વ. હંસાબેન (હસુમતી બેન) (ઉં. 90). તે ભરત, મહેશ, દિલીપ, જયંત, પ્રફુલના માતા. હર્ષા,
સ્વ. આશા, જાગૃતિ, ઉષા, પ્રીતિના સાસુ. સ્વ. મૂળજીભાઈ પરમાનંદદાસ મહેતાના દીકરી 19મીને
ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ
છે.
પચ્ચીસ ગામ ભાટિયા
બિપીનભાઈ ભાટિયા
(ઉં. 79). તે સ્વ. લીલાવંતી મથુરાદાસ ભાટિયાના પુત્ર. લલિતાબેનના પતિ. સ્વ. પ્રભુદાસ
પોપટલાલ આશરના જમાઈ. મનિષ, અનિષ, ગં.સ્વ. નિશાચંદ્રા, શીતલના પિતા, સ્વ. અશોક, સુભાષ,
ગં.સ્વ. મનિષા સુરેશના ભાઈ શુક્રવાર, 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા
લૌ. વ્ય. બંધ છે.
કચ્છી રાજપૂત
મોટી ઉનડોઠના
ગાવિંદજી માણસંગજી રાઠોડ (ઉં. 72) 21મીને શનિવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. કેસરબેનના
પતિ. મુકેશભાઈ, દિલીપભાઈના પિતા. ડિમ્પલબેન, અલકાબેનના સસરા. સ્વ. લક્ષ્મી કાનજી સોલંકીના
જમાઈ. મનન, જીલ, જીયા, કૃષિવના દાદા. પ્રાર્થનાસભા 23મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.:
મુક્તેશ્વર મહાદેવ મંદિર, મુલુંડ (પ.).
કોળી પટેલ
ધમડાછાના સ્વ.
કાંતિલાલ શંકરભાઈ પટેલના પત્ની ગં.સ્વ. જસુબેન પટેલ (ઉં. 72). તે વિજય, હેમંત, ભારતી,
નિલેશ, દર્શનાના માતા. પ્રભુતા, જાગૃતિ, જિગ્ના, ઠાકોરભાઈ, ધર્મેન્દ્રના સાસુ. કિશનભાઈ,
ભરતભાઈ, સ્વ. દિનેશભાઈ, કલ્પનાબેનના ભાભી. મીના, અલકા, નૈનાના જેઠાણી. સ્વ. સોમાભાઈ
પટેલના બેન. નૈતિક, ભક્તિ, ઓમ, દિયા, નિયતિના દાદી 21મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં
છે. પ્રાર્થનાસભા 23મીને સોમવારે બપોરે 3થી 5. ઠે.: મુક્તિધામ - જોશી જાગીર હૉલ (શાંતિધામ),
સહાર રોડ, ચકાલા, પારસીવાડા, અંધેરી (પૂ.). લૌ. પ્રથા બંધ છે.
શ્રીમાળી સોની
અ.સૌ. શીતલ માધવ
ઝવેરી. તે સ્વ. વિઠ્ઠલદાસ કપૂરચંદ ઝવેરીના પુત્રવધૂ. સ્વ. કિર્તીકુમાર નારણજી માંડલિયાના
પુત્રી 21મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 23મીએ
સાંજે 4.30થી 6.30. ઠે.: કેવલ બાગ ટ્રેસ્ટ, કીલાચંદ રોડ, ફ્લાયઓવર નીચે, શંકર લેન સામે,
કાંદિવલી (પ.).
સૌરાષ્ટ્ર લેઉવા
પટેલ
મોટા કણકોટના
નનુભાઈ રવજીભાઈ દુધાત (ઉં. 80) 8મીએ રામશરણ પામ્યા છે. તે હંસાબેનના પતિ. સ્વ. હિંમતભાઈના
ભાઈ. નબુબેનના જેઠ. હરેશ, અલ્પેશ, શીતલના પિતા. હિતેશ રાદડિયા, રિટા, હેતલના સસરા.
મહેક, સ્નેહ, સ્મિત, નિર્મિત, સૃષ્ટિ, વૃષ્ટિના નાના-દાદા. પ્રાર્થનાસભા 23મીએ 5થી
7. ઠે.: સૌરાષ્ટ્ર પટેલ સમાજ, બીજે માળે, દહિસર (પૂ.).
પરજીયા સોની
રેખા દિલીપભાઈ
સતીકુંવરના પુત્ર રોનક (ઉં. 38) 19મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે રસિકભાઈ,
ઘનશ્યામભાઈ, રાજેન્દ્રભાઈના ભત્રીજા. દેવાંગ, રોહન, ખુશ્બુના ભાઈ. છાયાના દિયર. હૃદય,
જીલ ના કાકા. સાદડી 23મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: સોની વાડી, બોરીવલી (પ.).
હિન્દુ
કલોલના નરેન્દ્રકુમાર
ગણપતલાલ વ્યાસ (ઉં. 86) 17મીએ દેવલોક પામ્યા છે. તે મીનાબેનના પતિ. સંજય, મમતાના પિતા.
સ્વ. અરવિંદભાઈ, ભૂપેન્દ્રભાઈ, રવિન્દ્ર, અશોકના ભાઈ. તિર્થ, વંશીલના દાદા. સ્વ. અંબાલાલ
નરસિંહદાસ વ્યાસના જમાઈ. પ્રાર્થનાસભા 23મીને સોમવારે સવારે 9થી 11. ઠે.: 30/અ, ન્યૂ
મહાવીર બિલ્ડિંગ, માટુંગા પોસ્ટ અૉફિસ પાસે, 396 તેલંગ રોડ, માટુંગા (સે.રે.), મુંબઈ-19.
હાલાઈ લોહાણા
જામસલાયાના પીયૂષભાઈ
તન્ના (ઉં. 56) 21મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જેઠાલાલ ગીરધરલાલ અને
ગં.સ્વ. પદ્માબેન તન્નાના પુત્ર. કિરણબેનના પતિ. વૃષભ, પાર્થના પિતા. ભાવેશભાઈ, પારૂલબેન
પી. જસાણીના ભાઈ. સ્વ. વલ્લભદાસ હંસરાજભાઈ ભાયાણીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા
23મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી હાલાઈ લોહાણા મહાજન વાડી, બીજે માળે, એસ.વી.
રોડ, શંકર મંદિરની બાજુમાં, કાંદીવલી (પ.).
ખંભાત દશા શ્રીમાળી
વણિક
કાંદિવલીના ગં.સ્વ.
અનસુયાબેન અને સ્વ. શિરીષચંદ્ર શાહના પુત્ર હિતેશના પત્ની અ.સૌ. કેતકી શાહ (કેટી)
(ઉં. 65). તે ધનિલના માતા. સુનિલના ભાભી 21મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ.
પ્રથા બંધ છે.