• શુક્રવાર, 03 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

ઝા. દશા શ્રીમાળી સ્થા. જૈન 

બોટાદના મીનાક્ષીબેન (ઉં. 82) 31મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સુરેશચંદ્ર વીરચંદ ગાંધીનાં પત્ની. પરાગ, સેજલનાં માતા. મોના, સમીરનાં સાસુ. નવેલી આકાશ કપૂર, માસુમિ, હૃદય, આઇરવાનાં દાદી. સ્વ. કુસુમબેન શાંતિલાલ શાહનાં દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા.જૈન

સીતાપૂર (પાનસડા)ના સ્વ. ધિરજલાલ ભાઈચંદભાઈ શાહનાં પત્ની લાભુબેન (ઉં. 88). તે સ્વ. મગનલાલ અમરશી શાહનાં પુત્રી. બિપીનભાઈ, જીગ્નેશભાઈ, કલ્પનાબેન મોટાણી, આશાબેન મહેતા, મનીષાબેન મહેતાનાં માતા. રિના, ભાવીકા રોહિતભાઈ મોટાણી, સ્વ. ચેતનભાઈ, હિતેનભાઈનાં સાસુ 31મીએ અવસાન પામ્યાં છે. લૌ.વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ઔદીચ્ય સહસ્ત્ર ચિભળીયા બ્રાહ્મણ

હાંસોટના સ્વ. રજનીકાંત જટાશંકર વ્યાસનાં પત્ની તારાબેન (ઉં. 91). તે સ્વ. સુધાબેન, તરુણભાઈ, હિમાંશુભાઈનાં માતા. સુનિતાબેન, અમીબેનનાં સાસુ. દિપાલિબેન, ધ્યેયનાં દાદી. સ્વ. નિર્મલાબેન તથા સ્વ. રામકૃષ્ણ દવેનાં પુત્રી 31મીને મંગળવારે શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

 

ઘોઘારી લોહાણા

સાવરકુંડલાના અમરીષભાઈ (ઉં. 48). તે ગં.સ્વ. રંજનબેન તથા સ્વ. દિલીપભાઈ રતીલાલ સરૈયા (કાનાણી)ના પુત્ર. ભાવિનીબેનના પતિ.  ક્રિશાના પિતા. મીનાબેન તથા પ્રવિણભાઈ અભાણીના જમાઈ. સોનલ જગદીશ તન્ના, દિવ્યા હિતેશ દત્તાણી, આશિષના ભાઈ મંગળવાર, 31મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

સુરતી વીસા લાડ વણિક

સુરતનાં અનુપભાઈ મારફતિયા (ઉં. 82). તે જ્યાબેનના પતિ. સ્વ. સરલાબેન શાંતિલાલના પુત્ર. શીતલ સંદીપ ઝવેરીના પિતા. સ્વ. કાંતાબેન છગનલાલ શાહના જમાઈ. સ્વ. શીરીશભાઈ, સીતાબેન, લીનાબેનના, શિલ્પાબેન મેસવાનીના ભાઈ મંગળવાર, 31મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

પુષ્કર્ણા બ્રાહ્મણ

જામનગરના નીલકંઠ નરહરિ આચાર્ય (ઉં. 74) 30મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ભાવનાબેનના પતિ. વિશાલ, જિગ્નેશના પિતા. આદિત્ય, યોગેશ, કીર્તિબેન, શૈલેષ, અલકા, પૂર્વીના ભાઈ. દ્વારકાદાસ હંસરાજ વાલાણીના જમાઈ. શિલ્પી, અર્ચનાના સસરા. પ્રાર્થનાસભા ગુરુવાર, 2જીએ સાંજે 4.30થી 6.30.  ઠે.: કેવલબાગ ટ્રસ્ટ, કિલાચંદ રોડ, કાંદિવલી ફ્લાયઅૉવર નીચે, શંકર ગલીની સામે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).

 

પરજિયા સોની 

લાખણકાના કિશોરભાઈ મોહનલાલ ધકાણ (ઉં. 84) રવિવાર, 29મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રમાબેનના પતિ. ઉષાબેન લાભુભાઈ સુરૂના ભાઈ. આત્મારામભાઈ ભૂરાભાઈ થડેશ્વરના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની 

મહુવાવાળા સ્વ.ભાનુબેન દિનકરભાઈ ધકાણ (સોની)ના પુત્ર મુકેશભાઈ (ઉં.73) 31મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. માલાબેનના પતિ. પૂજાબેન અર્પણકુમાર ચોક્સી,હિરેનભાઈ- નીલમબેન, મેહુલભાઈ- બીજલબેનના પિતા. સ્વ.ગિરીશભાઈ, સ્વ. સતીષભાઈ, સ્વ. શશીકલાબેન રમેશકુમાર ધાણકના ભાઈ. સ્વ. સજુમા કાનજીબાપા ધોરડાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 2જીને ગુરુવારે સવારે 10.30થી 12. ઠે.: સોનીવાડી શિંપોલી સિગનલ, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની 

વણાકબારાવાડાના ગં.સ્વ. શારદાબેન ધોરડા (ઉં. 78) 28મીને શ્રીચરણ પામ્યાં છે. તે સ્વ. શામજીભાઈ ભીમજીભાઈ ધોરડાનાં પત્ની. બાલુભાઈ ભાયાભાઈ સતીકુંવરનાં દીકરી. અંતુલાલ, રમેશભાઈનાં બેન. દિનેશભાઈ, જયશ્રી દકરણભાઈ પટ્ટણી, વર્ષાબેન સંજયભાઈ સાગરનાં માતા. પ્રફુલાબેનનાં સાસુ. પ્રાર્થનાસભા 2જી ને ગુરુવારે સાંજે 5થી 6. ઠે.: ગ્રાઉન્ડ ફ્લોર, સી-6, નવનીત બિલ્ડિંગ, સેક્ટર-6, શાંતિનગર, મીરા રોડ (પૂ.).

 

દશા સોરઠિયા વણિક 

ગોંડલના સ્વ. ગુણવંતીબેન પ્રાણલાલ શાહના પુત્ર રાજેશભાઈ (ઉં. 63) 31મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. રોનક-માધુરી, શિવાની કરણના પિતા. પંકજ, પ્રદીપભાઈ જમનાદાસ, સ્વ. શૈલેષભાઈ, નયના જગદીશભાઈ શેઠ, પ્રતિમા કમલેશ ધ્રુવ, આશા નીતિનભાઈ ગાંધી, જયશ્રી સંજય ગોરડીયાના ભાઈ. સ્વ. સુશીલાબેન બાબુલાલ ધ્રુવના જમાઈ. પ્રાર્થનાસભા 3જીએ સાંજે 5થી 7. ઠે.: વર્ધમાન સ્થા જૈન શ્રાવક સંઘ , એસ. વી. રોડ, કાંદિવલી (પ.).

 

દમણીયા દરજી 

મુંબઈના જયંતીલાલ જમનાદાસ દમણીયા (ઉં. 84) 22મીએ દેવલોક પામ્યા છે. તે ભાનુમતીબેનના પતિ. સ્વ. હરકીશનભાઈ, સ્વ. હરિલાલ, સ્વ. મનસુખભાઈ, સ્વ. કૃષ્ણકાંત, સ્વ. રમણીકભાઈ, પ્રવીણભાઈ, સ્વ. પદમાબેન, ગં.સ્વ. લીલાવતીબેન, વાસંતીબેન, કુસુમબેનના ભાઈ. રેખા, રાખી, જીજ્ઞા યતીનના પિતા. રાજેશકુમાર, ધર્મેશકુમાર, મિહિરકુમાર, તૃપ્તિના સસરા. સ્વ. હરિગંગાબેન કાંતિલાલ મોતીના જમાઈ. પ્રાર્થનાસભા 3જીએ 4થી 6. ઠે.: પ્રભુ શ્રીરામ મંદિર, ત્રીજો કુંભારવાડો, મુંબઈ -4. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
હેડલાઇન્સ