• મંગળવાર, 30 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવિઓ જૈન

વડાલાના હરિલાલ મેઘજી શેઠિયા (ઉં. 70) 24મીએ અવસાન પામ્યા છે. તે ભચીબાઇ વેલજીના પૌત્ર. વેલબાઈ મેઘજીના પુત્ર. ધીરજ, મણિલાલ, હસમુખ, સરલા, ભારતીના ભાઈ. મમીબાઈ ઉમરશી મોરારજીના દોહિત્ર. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: બી-6, રાધા નિવાસ, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂ.).

 

નાના ભાડિયાના માણેકચંદ ગેલાભાઈ રાંભિયા (ઉં. 94) 26મીના રોજ અવસાન પામ્યા છે. ભાણબાઈ ગેલાભાઈ શીવજીના પુત્ર. ભાનુમતીબેનના પતિ. રાજબાઈ મુરજી રવજી દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે.: સી/504, રામેશ્વરમ એવન્યુ, ભોલા નગર, 150 ફૂટ રોડ, ભાયંદર (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

તોરીના સ્વ. અચરતબેન પ્રાણલાલ પંચમીઆના પુત્ર ધીરજલાલ (ઉં. 92). તે ચંદ્રિકાબેનના પતિ. વિપુલ, મનીષ, નીતા, રાજેશ દોશી, ભાવના, પરેશ શાહના પિતા. અમિતા, આરતીના સસરા. પ્રવીણભાઈ, હસમુખભાઈ, ચંપકભાઈ, બીપીનભાઈ, સ્વ. મંજુલાબેન દલીચંદ બદાણી, સ્વ. પ્રવીણાબેન શાંતિલાલ દોશી, મધુબેન કિરીટભાઈ ઠોસાણી, સ્વ. સુધાબેન હર્ષદરાય દોશી, ચેતનાબેન પ્રદીપ શેઠના ભાઈ. સ્વ વ્રજલાલ ભવાનજી કોઠારીના જમાઈ 27મીને શનિવારના અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

સાવરકુંડલાના મહેન્દ્રભાઈ (ઉં. 75). તે સ્વ. કંચનબેન તથા સ્વ. ભાઈચંદભાઈના પુત્ર. સ્વ. હેમાબેનના પતિ. પરાગભાઈ જીજ્ઞાબેનના પિતા. શીતલબેન, હિમાંશુભાઈના સસરા. સ્વ. બિપીનભાઈ, ગં.સ્વ. મંગળાબેન શાહ, તારાબેન શેઠ, કોકિલાબેન મહેતા, જ્યોતિબેન દોશી, ભારતીબેન ઉદાણીના ભાઈ. સ્વ. મનુભાઈ મહેતાના જમાઈ 27મીને શનિવારના રોજ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી

જેતપુરના સ્વ. લલીતાબેન શાંતિલાલ દોશીના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 73) 27મીના અરિહંતશરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. બિપીનભાઈ, કમલેશભાઈ, ભાવનાબેન જીતેન્દ્ર પારેખ, રૂપાબેન નિપુણ કોટીચાના ભાઈ. વર્ષાબેન, અલ્કાબેનના જેઠ. શ્રદ્ધા અનુજ, મીલોની નીરવના મોટા પપ્પા. ગિરધરલાલ માણેકચંદ દોશીના જમાઈ. પ્રાર્થનાસભા 30મીના મંગળવારે 3.30થી 5.30. ઠે.: આર્ય નિવાસ, 6ઠ્ઠો માળ, વિકાસ સેન્ટર, જંક્શન અૉફ એન.એસ. રોડ ઍન્ડ સેવારામ લાલવાની રોડ, મુલુંડ (પ.).

હિન્દુ મરણ

સિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસો બ્રાહ્મણ

ઉસરડના અ.સૌ. રક્ષા (ઉં. 75). તે મહેન્દ્રકુમાર નંદલાલ જાની (મધુભાઈ)નાં પત્ની. સુમિત, ભક્તિનાં માતા. સ્વ. તન્વી, જસમિનકુમાર પટેલનાં સાસુ. દેવાંશુનાં દાદી. સ્વ. જયાબેન ધીરજલાલ વૃજલાલ જોષીનાં દીકરી 25મીને ગુરુવારે અવસાન પામ્યાં છે. લૌ. વ્ય. તથા સાદડી પ્રથા બંધ છે.

 

સુરતી દશા લાડ વૈષ્ણવ હિંદબાળા જયેન્દ્ર બુકસેલર 

(ઉં 92). તે કમલેશ, નૂતન વિનયભાઇ શાહનાં માતા. જાગૃતિનાં સાસુ. કવિન, કૉમલના દાદી 27મીના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. પ્રથા બંધ છે.

 

હાલાઇ લોહાણા

ફડસરનાં શાંતાબેન તથા સ્વ. મનસુખલાલ વિઠ્ઠલદાસ સોમૈયાના પુત્રવધૂ મીતાબેન (ઉં. 65). તે ધીરેનભાઇ સોમૈયાનાં પત્ની. ભાવીક-ચાર્વી, નીધી રૂષભ છેડાનાં માતા. સ્વ. ઉર્મિલાબેન, સ્વ. લાભચંદ અમરશી પુજારાનાં પુત્રી. પન્નાબેન ચેતનભાઇ, ચેતનાબેન દીલેશભાઇ, દીપાબેન ભાવેશભાઇ, ક્રિષ્ના હર્નિષભાઇ વણઝારાનાં ભાભી. જયેશ-ભાવના-બીના પુજારા, અલ્પા મજીઠીયાનાં બહેન 26મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે.

 

હાલાઈ લોહાણા

માળિયા હાટીના ધીરજલાલ મણિલાલ કાનાબાર (ઉં. 81) 27મીના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેનના પુત્ર. ગં. સ્વ. વનિતાબેન (રમાબેન) વિઠ્ઠલદાસ સોમૈયા, અશોકભાઈના ભાઈ. કાન્તાબેન અશોકકુમાર કાનાબારના જેઠ. રમણદાસ, ગોકુલદાસ, વિજયના મામા. જીજ્ઞા નકુલ ખીલોચિયાના કાકા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કરછી લોહાણા 

કચ્છ ભુજના અ. સૌ. હેમાબેન ઠક્કર (મજેઠીયા) (ઉં.-61). તે પ્રકાશભાઈનાં પત્ની. સ્વ. રતનબેન જયરામભાઇનાં પુત્રવધૂ. રૂપેશ, પૂનમનાં માતા. સ્વ હીરાબેન ચત્રભુજ ઠક્કર (કાથરાણી)નાં પુત્રી. ધીરજલાલ, સ્વ મુકેશભાઈ, નીતિનભાઈ, સ્વ વિજયભાઈનાં બહેન 27મીના રોજ રામશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 29મીના રોજ સાંજે 5:00 થી 6:30. ઠે.: શરાફ માતૃ મંદિર હૉલ, પોદ્દાર રોડ, મલાડ (પૂ). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

રાતીયાના રમેશભાઈ હંસરાજ સામાણી 27મીને શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. લીલાવંતીબેનના પુત્ર. લક્ષ્મીદાસ, કાંતિભાઈ અને પ્રવીણભાઈના ભાઈ. સ્વ. ચંપાબેન, પ્રમોદિનીબેન, નિલમબેનના દિયર. સ્વ. જમનાદાસ જેઠાભાઈ બાટવિયાના દોહિત્ર. પૂર્ણિમા નલીનકુમાર ઠક્કર, ઉષા દ્વારકાદાસ ગઢિયા, શિવાંગી પ્રફુલકુમાર રાજપોપટ, જીજ્ઞા, પુજા, જાગૃતી, અશોક, સ્વ. અરુણા, સ્વ. ચેતન, વૃષાલી, રાકેશ, વિપુલ અને કુણાલના કાકા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

મહુવાવાળા જમનાબેન દોલતરાય મંગળદાસ ગાંધીના પુત્ર ધીરેન્દ્રભાઈ (ઉં. 82). તે સ્વ. લતાબેન (લક્ષ્મીબેન )ના પતિ. ઓજસના પિતા. મીનલના સસરા. સરોજબેન કાંતિલાલ પારેખના ભાઈ. જયંતિલાલ જીવાભાઈ મેહતાના જમાઇ 23મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

અમરેલીવાળા સ્વ. જગજીવન કરસનદાસના પુત્ર જીતેન્દ્રભાઈ પારેખ (ઉં. 85) 28મીને રવિવારના રોજ શ્રીજીશરણ પામ્યા છે. તે રેણુકાબેનના પતિ. દિપાલી, જીલ્પાના પિતા. હેમંત મોદી, સૌરભ ગાંધીના સસરા. સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. મહેશભાઈ પારેખ, સ્વ. અરુણાબેન, જ્યોતિબેનના ભાઈ. સ્વ. નંદલાલ છગનલાલ મહેતાના જમાઈ. હસમુખલાલ અમૃતલાલ મહેતાના ભાણેજ. પ્રાથનાસભા તથા લૌ. પ્રથા બંધ છે.

 

કપોળ 

રાજુલાના સ્વ. ધનલક્ષ્મી ભવાનીદાસ શેઠની પુત્રવધૂ અ. સૌ. અંજના (અંજુ) શેઠ 26મીના શુક્રવારના રોજ શ્રીજીચરણ પામ્યાં છે. તે જીતેન્દ્ર શેઠનાં પત્ની. માનસી, યાશિકાના માતા. સ્વ. તાપીદાસ, સ્વ. ચંપકલાલ, સ્વ. કિશોરભાઈ, સ્વ. હીરાબેન ગંગાદાસ પારેખ, નગીનદાસભાઈ, શાંતિભાઈ, પ્રવિણભાઈ, ગં.સ્વ. અરૂણાબેન સુરેશકુમાર મહેતાની ભાઈનાં પત્ની. સ્વ. જયાબેન પ્રભુદાસભાઈ વિઠલાણીનાં પુત્રી. સાદડી અને લૌ. પ્રથા બંધ છે. ઠે. : ઊ - 10, તારાબાગ એસ્ટેટ, ચર્ની રોડ (પૂ).

 

હાલાઈ લોહાણા

દ્વારકાના સ્વ. ગં.સ્વ. મંગાબેન જમનાદાસ મોદીના પુત્ર કૃષ્ણકાંતભાઈ (ઉં. 76). તે લતાબેનના પતિ. જેસલ, રોહનના પપ્પા. જિગર, પ્રિયાના સસરા. દેવેન્દ્રભાઈ, જિતેન્દ્રભાઈ, મહેશભાઈ, સ્વ. મધુબેન રાયઠઠા, સ્વ. પ્રમિલાબેન રાયચુરા, મિનળબેન માણેકના ભાઈ. સ્વ. કેસરબેન કેશવજી લખાણીના જમાઈ 27મીના શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય

ચિત્તળના મહેન્દ્ર (ઉં. 74). તે સ્વ. લતાબેન રમણીકલાલ નિર્મળના પુત્ર. સુરેખાબેનના પતિ. સ્વ. પ્રભાવતી દુર્લભજી બગરિયાના જમાઈ. માનસી હિરેન સંઘરાજકા, અંકિતના પિતા. દિનકર, જ્યોતિન્દ્ર, દેવેન્દ્ર, દેવયાની, સુધાના ભાઈ 27મીના શનિવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. પ્રથા બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ માતાજીના નેત્રાના સ્વ. નવિનચંદ્ર વિરજી મજેઠિયા-લીલાવતી મજેઠિયાના પુત્ર ભાવેશ (ઉં. 51). તે કવિતાબેનના પતિ. પ્રથમના પિતા. વિનય, રક્ષા જીજ્ઞનેશ ભીંડેના ભાઈ. દિપાબેન વિનયના દેવર. જુગલ, રીયાના કાકા. અશ્વિનભાઈ બાબુભાઈ ઠક્કરના જમાઈ 26મીના રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 29મીને સાંજે 5.30થી 7. ઠે.: મુલુંડ મહાજન વાડી, આરઆરટી રોડ મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

વીસનગરા નાગર બ્રાહ્મણ

અમરીષભાઈ ઓચ્છવલાલ મહેતા (ઉં. 75). તે અર્ચનાબેનના પતિ. કૃતિન, શૃતેશના પિતા. સુહાલી, ટિવન્કલના સસરા 27મીના રોજ હાટકેશ શરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા 29મીને રોજ સાંજના 4થી 6. ઠે.: પાવનધામ, મહાવીર નગર, એમસીએ મેદાનની બાજુમાં, સત્યાનગર, કાંદિવલી (પ.). 

સ્પોર્ટ્સ
વધુ વાંચો