• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નાગલપુરના હરિલાલ કાનજી સામત ગંગર (ઉં. 85)  6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મેઘબાઈના પુત્ર. ભાનુમતીબેનના પતિ. અશ્વિન, સ્વ. પદ્મીની, ગિરીશ, હિના, રેખાના પિતા. સ્વ. દેવકાબાઈ, સ્વ. લક્ષ્મીબાઈ, સ્વ. શાંતિલાલ, સ્વ.ગુલાબચંદ, સ્વ.પાનાચંદ, ગુણવંતી, લીલાવતીના ભાઈ. સ્વ. પાનબાઈ કેશવજી મેઘજી છેડાના જમાઈ. પ્રા. શ્રી વ. સ્થા. જૈન શ્રા.સં.કરસન લધુ નિસર હોલ, દાદર (પ.) ટા. 4 થી 5.30.

 

બેરાજાના પ્રકાશ નાગજી દેઢિયા (ઉં. 62)  6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે મણીબેન નાગજીના પુત્ર. પ્રિયાબેનના પતિ. કુનાલ, વિધિના પિતા. ગીતાબેનના ભાઈ. ખેતબાઈ મણશી શવરાજ દેઢિયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ : પ્રકાશ નાગજી દેઢિયા : બિલ્ડિંગ નં. 350, ફ્લેટ નં. 1003, કલ્પતરુ કોમ્પલેક્ષ, શ્રૃષ્ટિ, સેક્ટર-3, મીરારોડ (પૂ.).

 

સુવઈના અજિત સત્રા (ઉં.52) શુક્રવાર 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કંકુબેન અને પ્રેમજીભાઈના પુત્ર.  ગં.સ્વ. મીઠીબેન મણીલાલના જમાઈ. પ્રાર્થના મંગળવાર, 10મીએ સવારે 10.30 થી 12. સ્થળ : ટીપ ટોપ પ્લાઝા, થાણા (વે). 

 

કોટડી મહા. સાકરચંદ દેઢિયા (ઉં. 76) 8મીએ અવસાન પામ્યા છે. તે ખેતબાઈ મણશીના પુત્ર. વિમળાબેનના પતિ. ઉપેન, મિતલના પિતા. કલ્યાણજી, માવજી, રતનબેન, લીલાવંતીબેન, પ્રભાબેન, પુષ્પાબેન, પ્રિયાબેનના ભાઇ. ભાણબાઇ નાનજી રામજી વોરાના જમાઇ. ચક્ષુદાન કર્યુ છે. પ્રા. યોગી સભાગૃહ, 1લે માળે, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાદર (પૂ.). સમય: 4 થી 5.30. 

 

પાટણ જૈન 

પાટણના ઉષાબેન (ઉં. 70) શનિવાર, 7મીએ અરિહંતશરણ પામ્યાં છે.  તે પંકજભાઈ શાહનાં પત્ની. સ્વ. નિર્મલાબેન ફતેહચંદભાઈનાં પુત્રવધૂ. જીમિત, ચૈતાલીના માતા. રિદ્ધિ, નિમિતભાઈનાં સાસુ. સ્વ. કુંજબાળા કાંતિલાલનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ઘોઘાના સ્વ. નટવરલાલ બાબુલાલ શાહના પત્ની સુભદ્રાબેન (ઉં. 84) રવિવાર 8મીએ અરિહંતશરણ પામ્યા છે. તે દીપકભાઈ, જતીનભાઈ, રશ્મિતાબેનના માતા. કલ્પનાબેન, હીનાબેન, મલકેશભાઈનાં સાસુ. ધ્રુમીલ, હેતવી, ઝીલ, સંકેત, રૂચિ, સલોની હર્ષીલકુમારના નાની-દાદી. બાબુલાલ લલ્લુભાઈ શાહનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

રાધનપુર તીર્થ નિવાસી

ચેન્નાઈના સ્વ.મુક્તિલાલ રામલાલ શાહના પુત્ર રમેશભાઈ (ઉં. 81) 7મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે.  તે સ્વ. પ્રવિણાબેનના પતિ. જિગ્ના,વિશ્વા સંજયકુમાર પરીખ, અનુપા શીતલકુમાર સવાણી, ઝંખના અંકિતકુમાર વોરાના પિતા. સ્વ. મુકતાબેન ચંદ્રકાંતભાઈ લહેરીના જમાઈ. સ્વ. લલિતભાઈના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન

સુરેન્દ્રનગરના સ્વ. ત્રંબકલાલ ધરમશી વોરા અને સંસાર પક્ષ હીરાબેન (મ.સ. હર્ષલતા શ્રીજી)ના પુત્ર દિનેશભાઈ વોરા (ઉં. 87) 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સંસાર પક્ષ પદમાબેન (બા.બ્ર.મ.સ. પુણ્ય દર્શનાશ્રીજી) સુમનભાઈના ભાઈ. સ્વ. કોકિલાબેનના પતિ. રીંકુબેન સ્મિતેશ વળુંજ, રીનાબેન જીનેશ માટલીયાના પિતા. છોટાલાલ મોહનલાલ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી તથા લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી ગુર્જર જૈન

કચ્છ ગોધરાના નવીનચંદ્ર લાલચંદ સંઘવી (ઉં. 88) રવિવાર 8મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નિર્મળાબેન (નયનાબેન)ના પતિ. દિલીપ- દક્ષાના પિતા. રોશની, પ્રમોદકુમારના સસરા. સ્વ. દિવાળીબેન સ્વ. માનવંતીબહેનના ભાઈ. સ્વ. વલભજી ટોકરશીના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી.

 

પાટણ નિવાસી

બ્રાહ્મણ વાડોના નયનાબેન શાહ (ઉં. 81) સોમવાર, 9મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે દિનેશભાઈ શાહનાં પત્ની. સ્વ. નિર્મલાબેન શાંતિભાઈના પુત્રવધૂ. સંજય, ચિરાગનાં માતા. હેમાલી, માલવના સાસુ. સ્વ. કામાબેન નવીનભાઈ શાહનાં પુત્રી. પ્રાર્થના સભા 11મીએ સાંજે 4થી 6. ઠે.: કે.સી.કૉલેજ, ચર્ચગેટ.

 

જામનગર હાલાર વીસા શ્રીમાળી જૈન

ખીલોશના સ્વ. પદમશી પુરુષોતમ ઠક્કરના પૌત્ર દર્શન (ઉં.57). શનિવાર 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેન પ્રવિણચંદ્ર ઠક્કરના પુત્ર. દિના જગદીશ મહેતા, હિના રાજન મેહતાના ભાઈ. અનેરી, ઓજસના મામા. રમેશભાઈ મોણશીભાઈ શેઠના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

સિમ્બર સમવાય ઔદીચ્ય બ્રાહ્મણ

ઉનાના પ્રવીણચંદ્ર ગિરધરલાલ જોષી (ઉં. 77) તે ઉષાબેનના પતિ. મેહુલભાઈ, રક્ષાબેન ગૌરાંગભાઈ ઉપાધ્યાય, પૂજાબેન પ્રતિકભાઈ દેસાઈના પિતા. ભક્તિબેન મેહુલભાઈ જોશીના સસરા. તનિષા, વિવાન, ઋચા, વિરાજ, સુજયના નાના-દાદા. ચંપકભાઈ ભાણઈ જોશીના જમાઈ. 8મીને રવિવારે કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર 13મીએ સાંજે 5થી 7. ઠે.: આઈએમએ હૉલ, ગુરુનાનક રોડ, સાંઈનાથ નગર, વિલે પાર્લા (પ.).

 

સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ  

કમળેજના વિનોદભાઈ કનાડા (ઉં. 63) 5મીને ગુરુવારે કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. દલપતરામ ભાઈશંકર કનાડા અને સ્વ.કમળાગૌરીના પુત્ર. લતાબેનના પતિ. વિરલના પિતા. દેવેદ્રભાઈ, હિતેન્દ્રભાઈ, પ્રતિભાબેન કિશોર કુમાર ભટ્ટ, ઊર્મિલાબેન નિરંજન કુમાર રાવળના ભાઈ. સ્વ.જ્યોત્સનાબેન, રસીલાબેનના દિયર. લૌ. વ્ય. બંધ છે. 

 

અનાવિલ

પનાર (દેલાડવા)ના સ્વ. દોલતરાય મણીભાઈ દેસાઈ તથા ઇન્દીસાબેનના પુત્ર વિરલભાઈ (ઉં. 64). તે અમિત, વિપુલ, પરેશ ઠાકોરભાઈના ભાઈ. નીમીષા, શિલ્પા, રીનાના જેઠ. સૃષ્ટીના કાકા 8મીએ દેવલોક પામ્યા છે. નિ.: ગોકુળ નિવાસ,, બજાજ રોડ, વિલે પાર્લે (પ.). પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ સાલવી

પાટણવાળા ગં.સ્વ. નીનાબેન મુકેશચંદ્ર સાલવી (ઉં. 73) 8મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કાજલ, કોમલ, માનવના માતા. ઉત્કર્ષ, ચિરાગ, હરીતાના સાસુ. જાસ્મીન, ધ્રુવ, પ્રુથ્વીર, હૃદયના દાદી-નાની. જનકબેન-રસીકલાલ, 

નીલાબેન-નિતીનભાઈ, અંજનાબેન-શ્રેયશકુમાર, મુકુન્દભાઈનાં ભાભી. અંજનાબેન, સ્વ. શોભનાબેન, ભારતીબેનના બેન. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટિયા  

હમીરભાઈ આશર (ઉં. 62). તે સ્વ. રમાબેન તથા સ્વ. રમેશકુમાર આશરના પુત્ર. જયશ્રીબેનના પતિ. ભાવિની જીતેન્દ્ર શાહ, જતીનના ભાઈ. સ્વ. પુષ્પાબેન ભગવાનદાસ વેદના જમાઈ. રિઘ્ધી, દીપના પિતા 7મીએ શ્રીજી ચરણ પામ્યા છે. પ્રાર્થના સભા મંગળવાર, 10મીએ સાંજે 4થી પ.30. ઠે.: જૂની હાલાઈ ભાટિયા મહાજનવાડી કાલબાદેવી રોડ, મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા

ભાવનગરના સ્વ. કિશોરચંદ્ર ઠક્કર અને પ્રવિણાબહેન ઠક્કરના પુત્ર દીપકભાઈ (ઉં. 62) 30મીએ રામશરણ પામ્યા છે. તે દીપિકાબહેનના પતિ. મયૂરભાઈ, રોનકભાઈ ઠક્કરના પિતા. ફોરમબહેનના સસરા. આન્યાના દાદા. રાજેન્દ્રભાઈ, અર્ચનાબહેનના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

 

વીસા સોરઠિયા વણિક  

ઉંબરીવાળા સ્વ. નર્મદાબેન મગનલાલ પૂ. શાહના પુત્ર જનક્ભાઈ (ઉં. 71) 4થીએ શ્રીજીશરણ પામ્યા છે. તે માલાબેનના પતિ. ભૂષણ, નિકિતા, નિધિના પિતા. પૂર્વી, પુનિતા, વિનયના સસરા. સ્વ. હસુમતીબેન હરિલાલ ભાણજીના જમાઈ. 

 

કપોળ  

શેડુભારના શીલા તથા વિજયકુમાર હિંમતલાલ મોદીના પુત્ર ભાવીશ (ઉં. 37) 8મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે શારદાબેન તથા હિંમતલાલ છગનલાલ મોદીના પૌત્ર. મોસાળપક્ષે પ્રકાશભાઈ, રાજુભાઈ, હેમલતાબેન, કપિલાબેનના ભાણેજ. સ્મરણાંજલિ સભા 12મીએ 5થી 7. ઠે.:  લોહાણા મહાજનવાડી, પહેલે માળે, શંકર મંદિર પાસે એસ વિ રોડ કાંદિવલી (પ.). 

 

હલાઈ લોહાણા

હડિયાણાના ભૂપેન્દ્રભાઈ માણેક (ઉં. 77) શનિવાર, 7મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.મંજુલાબેનના પતિ. મિહિર, પૂર્વી પૈઠણકર, દિપા મયંક શર્માના પિતા. મયંકભાઈ શર્માના સસરા. સ્વ. નર્બદાબેન તથા સ્વ. વલ્લભદાસ ખેતશી માણેકના પુત્ર. સ્વ. રમેશભાઈ, સ્વ.જ્યોત્સનાબેન નારાયણદાસ લખાણી, મીનાબેન સુભાષ ઠક્કર, સ્વ. મધુબેન પ્રભુદાસ લખાણી, જયશ્રી સતીષ ભાનુશાલીના ભાઈ. સ્વ.રંભાબેન તેમ જ સ્વ.વલ્લભદાસ મોનજી બારાઈના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. 

 

કપડવંજ દશા શ્રીમાળી વણિક 

વાલકેશ્વરના અ.સૌ. પૂર્ણિમાબેન. તે મયુરભાઈ રમણીકલાલ વકીલનાં પત્ની. સુમનબેન રમણલાલ પરીખના પુત્રી. રૂપલ સોનલ, તેજલ, અમરનાં માતા. હિતેશ, નિખિલ, વીરેન્દ્ર, ભક્તિના સાસુ. સરોજબેન સુરેન્દ્રભાઈ શાહ, સ્વ. અરૂણાબેન જયેન્દ્ર શાહનાં ભાભી 7મીને શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 10મીને મંગળવારે સાંજે પથી 7. ઠે.: કે સી કૉલેજ ઓડિટોરિયમ, ચર્ચગેટ. 

 

હિન્દુ

વલસાડ-અટગામના રોનક કુવેકર તા. 30મીએ અવસાન પામ્યા છે. તે મનોજભાઈ શામજીભાઈ કુવેકર તથા સંગીતા કુવેકરના પુત્ર. ગં.સ્વ. પ્રભાવતીબેન શામજીભાઈ કુવેકરના પૌત્ર. અમુલભાઈ, દીક્ષિતભાઈ કુવેકરના ભત્રીજા. રોશન મનોજ કુવેકર, મીત, દિપ, મંથન કુવેકરના ભાઈ. તેમની ઉત્તરક્રિયા મંગળવાર, તા. 10મીના રોજ એમના નિવાસસ્થાન અટગામ ખાતે રાખેલ છે. ઠે.: મુ.પો. અટગામ, પંકજવાડી, અટગામ, વલસાડ. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો