• રવિવાર, 19 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

હાલાપુરના ધનજી સાવલા (ઉં. 85) 15મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન શામજી ખેતશીના પુત્ર. નવલબેનના પતિ. રાજુલ, પ્રમીત, બિન્દુના પિતા. મણીબેન વશનજીના ભાઈ. લક્ષ્મીબેન પુનશી ગોસરના જમાઈ. પ્રા.: શ્રી જીવરાજ ભાણજી ટ્રસ્ટ, અશોકનગર, નાહુર રોડ, મુલુંડ (.). ટા. 4થી 5.30.

 

બિદડા ..ના નીતિન કુરીયા (શાહ) (ઉં. 72) 15મીએ અવસાન પામ્યા છે. તે ઝવેરબેન હેમચંદના પુત્ર. મંજુના પતિ. રીના, પીંકીના પિતા. હંસા, લતાના ભાઈ. મકાંબાઈ રતનશી આણંદના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. નિ.: નીતિન હેમચંદ શાહ. -2, 804, વિકાસ કોમ્પલેક્ષ, એલ.બી.એસ. રોડ, કેસલ મિલ કમ્પાઉન્ડ, થાણે (.).

 

દેવપુરના વિસનજી વીરા (ઉં. 84) 15મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મમીબાઈ લીલાધર વીરાના પુત્ર. સ્વ. સાકરબેન (બાઈ)ના પતિ. અતુલ, યોગેશ, હર્ષાના પિતા. મેઘબાઈ પાલણ નરશી મોતાના જમાઈ. પ્રાર્થનાસભા : હાલાર વાડી, દાદર (પૂ.). બપોરે 3થી 4.30.

 

ભુજપુરના જયંતિલાલ ગાલા (ઉં. 90) 14મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન જીવરાજના પુત્ર. રક્ષાબેનના પતિ. પાનબાઈ મોણશી પદમશી દેઢિયાના જમાઈ. ધિરેનના પિતા. ગુણવંત, જીતેન્દ્ર, ચંદ્રિકા, પ્રગુણાના ભાઈ. પ્રા.: સરદાર પટેલ બાગ, પારલેશ્વર રોડ, સ્ટેશનની બાજુમાં, પાર્લા (પૂ.). ટા. 4થી 5.30.

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

રાજકોટના દિલીપભાઈ વિનોદરાય શેઠનાં પત્ની શ્વેતાબેન (કિરણબેન) (ઉં. 75). તે ચિરાગનાં માતા. પ્રિયંકાનાં સાસુ. સ્વ. પ્રભુદાસભાઈ ઝવેરચંદ મેહતાનાં પુત્રી. નરેન્દ્રભાઈ, પ્રતિભાબેન, સ્વ. હર્ષદભાઈ, સ્વ. શૈલેષભાઈ, સ્વ. ચંદ્રિકાબેનના બેન ગુરુવાર, 16મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રવિવાર, 19મીએ સાંજે 4થી 6. ઠે.: કલ્પતરૂ ટાવર, આકુર્લી રોડ, કાંદિવલી (પૂ.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ચૂડાના સ્વ. મંજુલાબેન અને રસિકલાલ ગોકળદાસ અજમેરાના પુત્ર જયેશભાઈ 17મીને શુક્રવારે અરાહિંત શરણ પામ્યા છે. તે દક્ષાના પતિ. જયેશ અજમેરા દર્શન, કેજલના પિતા. કીર્તિ - અલકા, વિજય - જીગ્નાના ભાઈ. દીપા ધર્મીશ દોશી, વિનીત- દેવાંગી, વિરેન -પ્રિયાશાના કાકા. સ્વ. વ્રજલાલ દેવચંદ વોરા ના જમાઈ. પ્રાર્થનાસભા 5થી 6.30. ઠે.: માનવ સેવા સંઘ, સાયનમાં રાખી છે.

 

પાટણ વીસા શ્રીમાળી જૈન

પાટણના નીતીનભાઈ સોનાવાલા (ઉં. 78). તે સ્વ. કાંતીલાલ મણીલાલ સોનાવાલા તથા સ્વ. જાસુદબેનના પુત્ર. દિપ્તીબેનના પતિ. જય, હર્ષના પિતા. ગ્રિષ્મા, અર્પિતાના સસરા. જવલ્ય, જીયાના દાદા ગુરુવાર 16મીએ અરિહંત શરણ પામ્યા છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

દાઠાના સ્વ. પ્ર્રદિપભાઈ નેમચંદ દોશીનાં પત્ની. ગં.સ્વ. લતાબેન (ઉં. 70) 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કૃપા જીમીતકુમાર મહેતા, ભક્તિ અંકિતકુમાર સંઘવીનાં માતા. સ્વ. પ્રતાપભાઈ, સ્વ. બીપીનભાઈ, ભાવનાબેન વિનોદરાય, સ્વ. રંજનબેન દૌલતરાય, કલાબેન અરવિંદકુમારનાં ભાભી. પીયર પક્ષે વિજયાબેન શિવલાલ શાહના દીકરી. ધ્યાનરસાશ્રીજી .સા.ના સંસારી બહેન. લૌ. વ્ય. બંધ છે. ઠે.: બી/504, સુધા એવેન્યુ, એમ.જી. રોડ, શિવાજી રોડ, કાંદિવલી (.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ઢસાજંકશનના સ્વ. સમતાબેન ચંદુલાલ મગનલાલ બોટાદરાના પુત્ર દિનુભાઈ (ઉં. 69). તે નિતાબેનના પતિ. અંકિત, મનીષના પિતા. કિશોરભાઈ, પ્રફુલભાઈ રાજેશભાઈ, હરેશભાઈ, હિતેષભાઈ, કોકિલાબેન ગુણવંતરાય મહેતા, કપિલાબેન નરેન્દ્રભાઈ શાહ, નેહલબેન મુકેશભાઈ દેસાઈ, લીનાબેન પરેશભાઈ ભાયાણીના ભાઈ. સ્વ. વિનયચંદ જગજીવનદાસ ગાંધીના જમાઈ 17મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 19મીને રવિવારે બપોરે 4થી 6. ઠે.: જવેરબેન અૉડિટોરિયમ, હિંગવાળાલેન, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ઝાલાવાડ સત્તર તાલુકા ઔદીચ્ય બ્રાહ્મણ 

હળવદના અશોકભાઈ રાવલ (ઉં. 61) 17મીને શુક્રવારે કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. મંગળાબહેન હરીશકુમાર રાવલના દીકરા. પ્રદીપભાઈ, રાજુભાઈના ભાઈ. લૌ. વ્ય. અને પ્રાર્થનાસભા રાખી નથી.

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ 

ગુંદરણાંના .સૌ. અલકાબેન પારેખ (ઉં. 65). તે પંકજ વૃજલાલ પારેખનાં પત્ની. હિરેન-જીજ્ઞા, નીરાલી રાહુલકુમાર મોદીનાં માતા. પિયરપક્ષે સ્વ. પુષ્પાબેન તથા સ્વ. ભુપતરાય જમનાદાસ કપાસીનાં દીકરી. બકુલેશભાઈ, સ્વ. દક્ષા ઉમેશ પારેખ, છાયા અનીલકુમાર મહેતા, બંદીશભાઈના બહેન. ધ્યેય, રૂહીના બા 16મીએ શ્રીજીશરણ પામ્યા છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા 18મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: સૌરાષ્ટ્ર પટેલ સમાજ હોલ, હનુમાન ટેકરી, અશોકવન, દહીસર (પૂ.).

 

દશા મોઢ માંડલિયા વણિક

ચોરવાડના પ્રદ્યુમ્ન જમનાદાસ દામાણી (ઉં. 86) 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોતિબેનના પતિ. મુકુંદ, ભરતના પિતા. અમિતાના સસરા. વિજય, હેમંત, શૈલેષ, ગં.સ્વ. શકુંતલા પટેલ,ચંદ્રિકા પ્રવિણચંદ્ર શાહ, સ્વ.ભારતી મહેન્દ્ર મોદીના ભાઈ. સ્વ. વેણીલાલ છોટાલાલ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા 18મીને શનિવારે સાંજે 3થી 5. નિ.: પ્લોટ નંબર 56 જીઆઈડીસી, ઉમરગામ. ચક્ષુદાન કર્યું છે.  

 

કપોળ 

જાફરાબાદના ગં.સ્વ. નિર્મળાબેન તથા સ્વ. દોલતરાય હરિલાલ મહેતાનાં પુત્રવધૂ .સૌ. ટીના સમીર મહેતા (ઉં. 51) 16મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે પ્રેરણા, હિના પારસ જેઠવાનાં માતા. સ્વ. આશા રાજેશભાઈ મહેતાનાં ભાભી. સ્વ. નીરુબેન ગુણવંતરાય છગનલાલ પારેખનાં દીકરી. રેખાબેન, સંગીતાબેન, બેલાબેનનાં બેન. પ્રાર્થનાસભા 19મીએ 4થી 6. ઠે.: વર્ધમાન સ્થા. જૈન સંઘ, મોટા ઉપાશ્રય, એસ. વી. રોડ, કાંદિવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

જાફરાબાદવાળા સ્વ. પુષ્પાબેન ચુનીલાલ વીરજી મહેતાના પુત્ર કિશોરભાઈ (ઉં. 72) 14મીને શ્રીજીચરણ પામ્યા છે. તે ઇલાબેનના પતિ. સચીન, હેતલ અમીના પિતા. સ્વ. હરેશભાઈ, પ્રવિણાબેન વિજયકુમાર મહેતા, હંસાબેન હરેશકુમાર મહેતા, સ્વ. જયેશભાઈ, અલ્પા રાજેશકુમાર મહેતા, હીના મયુરકુમાર મહેતા, છાયા સ્વ. કિરણકુમાર મહેતા, મીહરના ભાઈ. સ્વ. હીરાલક્ષ્મી લક્ષ્મીદાસ મોદીના જમાઈ. પ્રાર્થનાસભા 20મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: વાય.બી. ચૌહાણ સેંટર, મેઇન ઓડીટોરિયમ, સચિવાલય જીમખાનાની પાસે નરીમાન પોઇંટ, મુંબઈ-21.

 

કચ્છી  લોહાણા  

કચ્છ - વડાલાના જયંતભાઈ ઠકકર (ઉં. 72). તે સ્વ. કેસરબેન ખીમજીભાઈ ઠકકરના પુત્ર. ચંદ્રીકાબેનના પતિ. નેહા મિતેશ  મહિઘર, અમીના પિતા. સ્વ. નવિનચંદ્ર, લતાબેન ભરતકુમાર  આશાનીના ભાઈ. સ્વ. ચંપાબેન  જમનાદાસ તન્નાના જમાઈ બુધવાર, 15મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થના સભા  18મીને શનિવારે 5થી 7. ઠે.: આઈ.એમ. . હોલ. જે. આર. મહાત્રે માર્ગ, જેવીપીડી સ્કીમ, ચંદન સિનેમાની  પાછળ, જુહૂ. લૌ. વ્ય. બંધ છે.

 

વડનગર કડવા પાટીદાર

વિલે પાર્લેના પ્રમોદ પ્રભુદાસ પટેલ (ઉં. 80) 17મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે, તે સ્વ. વીરુબેનના પતિ. રેખવ, હિરવના પિતા. રશ્મિ, અપર્ણાના સસરા. જુગલ, પ્રિયલ, ધનીશના દાદા. માર્કંડભાઈ, યોગેશભાઈ, સ્વ. જસવંતભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 18મીએ સાંજે પથી 7. ઠે.: જલારામ હોલ, રોડ નં. 6, જેવીપીડી, વિલે પાર્લે (.).

 

પરજિયા સોની

લાઠીના સૌ. કવિતા હિરાણી (ઉં. 49) 14મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અમીતનાં પત્ની. પૂર્વી, યેશાનાં માતા. શાંતાબેન બાબુભાઈ હિરાણીનાં પૌત્રવધૂ. નિર્મળાબેન મનસુખલાલ હિરાણીનાં પુત્રવધુ. રમીલાબેન હરીશભાઈ સાગરનાં પુત્રી.

 

કપોળ વૈષ્ણવ 

દેલવાડાવાળા સ્વ.નગીનદાસ ભગવાનદાસ સંઘવી તથા સ્વ.હીરાલક્ષ્મીના પુત્રી કુ. હર્ષાબેન (ઉં. 80) 15મીએ શ્રીજીચરણ પામ્યાં છેતે કુમુદબેન કૃષ્ણકાંત વોરાનાં બહેન. હરનિશ, નિકુંજનાં માસી.

 

સમસ્ત વીસા ઝારોળા વણિક

મહેસાણાના દીપક જયંતિલાલ શાહનાં પત્ની જયશ્રીબેન (ઉં. 74) 17મીએ શ્રીચરણ પામ્યાં છે. તે વિવેક, તેજસ્વીનાં માતા. ખ્યાતિ, ગુંજનનાં સાસુ. સ્વ. હર્ષદ, મેહુલ, જતીન, મુદ્રીકા, આશા, જ્યોતિ, હીના, બંદિનીનાં ભાભી. સ્વ. નવીનભાઈ, સ્વ. હસમુખભાઈ, કિશોરભાઈ, મહેશભાઈ, વિણાબેન, તરલાબેનનાં બહેન. પ્રાર્થનાસભા રવિવાર, 19મીએ સવારે 10થી 12. કલ્પતરુ ગાડર્ન, બૅન્કવેટ હૉલ, અશોક નગર, કાંદિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

ગામડિયા દરજી

વાપીવાલા કાન્તીલાલ ભીખુભાઈ ટેલર (ઉં. 83). તે ભાવનાબેનના પતિ. નિલેશ, તનુજાના પિતા. ઉમેશ, ચૈતાલીના સસરા. મિહીર, લક્ષ્યના દાદા. ચીરાગ, માનસીના નાના શુક્રવાર 10મીએ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા 21મીને મંગળવારે સાંજે 4થી 6. ઠે.: સ્વામી વિવેકાનંદ સમાજ કલ્યાણ કેન્દ્ર, અંબિકા મંદિરની સામે, ગોવિંદ નગર, મલાડ (પૂ.).

 

કપોળ

રાજુલાના સ્વ. અમૃતલાલ કેશુરદાસ મહેતા તથા તારાલક્ષ્મીના પુત્ર મધુસુદન (ઉં. 75) 11મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ધર્મિષ્ઠાબેન તથા ભારતીબેનના પતિ. નિશા મુકેશકુમાર મહેતા, સ્નેહા નિલેશકુમાર પટેલ, રાજના પિતા. સ્વ. મહેશભાઈ, સ્વ. દિનેશભાઈના ભાઈ. સ્વ. મણિલાલ ભગવાદાસ દોશી તથા સ્વ. વેણીશંકર ગોવર્ધન જોશીના જમાઈ. સર્વપક્ષીય પ્રાર્થનાસભા 18મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: નારાયણજી શામજી મહાજનવાડી, 1લો માળ, ભાઉદાજી રોડ, મહેશ્વરી ઉદ્યાન, કિંગ્સ સર્કલ, પાર્શ્વનાથ જૈન મંદિરની પાછળ, માટુંગા (પૂ.). લૌ. વ્ય. બંધ છે

​સિટી ન્યૂઝ
વધુ વાંચો