કવીઓ જૈન
ડુમરાના જીયા ગડા (ઉં.
48) 12મીએ અવસાન પામ્યાં છે. તે દમયંતીબેન નાનજી પ્રેમજી ગડાનાં પુત્રવધૂ. ભરતનાં પત્ની.
સુમન યશવંત ઇગૃળકરનાં પુત્રી. પ્રાર્થના રાખી નથી. ઠે. : ભરત નાનજી ગડા, અદિતી એપાર્ટમેન્ટ,
રૂમ નં. 4 ચેંઢરે અલિબાગ જીલ્લો રાયગઢ.
ડોણના નિલેશ ગાલા (ઉં.59)
13મીએ અવસાન પામ્યા છે. તે સાકરબેન તલકશીના પુત્ર. લતાના પતિ. સ્વીટી, દૃષ્ટીના પિતા.
જવેરબેન લાલજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. એ.: રાજેદ્ર પાર્ક, બી. નં.4,
રૂમ નં.8, સ્ટેશન રોડ,
ગોરેગામ (પ.).
બાંભડાઇના શાંતિલાલ સોની
(ઉં. 64) 11મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. દેવાબેન દામજીના પુત્ર. શોભાના પતિ. સ્વ.
વિમળા, પ્રવિણ, મોહનના ભાઈ. રાધાબેન કાર્તિકના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: મોહન
દામજી સોની, મારીયા અપાર્ટમેન્ટ, બી-108, સાઇ નગર, વસઇ (પ.).
નાની તુંબડીના દિનેશ
બૌઆ (ઉં. 75) 14મીએ અવસાન પામ્યા છે. તે મેઘબાઈ ખીમજીના પુત્ર. લીલાવંતીના પતિ. શ્વેતા,
વિશાલના પિતા. તારા, સુશિલા, મહેશ, હરેશના ભાઈ. દેવકાબેન દામજી સાવલાના જમાઈ. પ્રાર્થના
રાખી નથી. નિ.: લીલાવંતી બૌઆ, એ/104, સદગુરૂ શરણ,બંધન બેંક ની બાજુમાં, નિકોલ,અમદાવાદ.
બેરાજાના મનસુખલાલ કક્કા
(ઉં. 79) 14મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. પાનબાઇ રતનશી કક્કાના પુત્ર. સ્વ. શાંતાબેન
શામજી ચાંપશીના જમાઈ. અનસુયાબેનના પતિ. પીયુષ- સોનલના પિતા. પ્રાર્થનાસભા રાખી નથી.
નિ.: પીયુષ મનસુખ કક્કા, એમઆઈજી-3, હાઉસિંગ બોર્ડ કોલોની, બેતુલ ગુંજ, એમપી.
ડોણના સુંદરબેન છેડા
(પ્રિન્સ) (ઉં. 87) 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે લાછબાઈ શામજી કોરશીનાં પુત્રવધૂ.
મુલચંદભાઈનાં પત્ની. મનીષ, જ્યોતિ, કિરણનાં માતા. મઠામા પલાણ મોણશી સાવલાનાં પુત્રી.
પ્રા. સાંજે 4 થી 5.30 ઠે. યોગી સભાગૃહ, 1લે માળે, દાદર (પૂ.).
કુંદરોડીના મણીબાઈ છેડા
(ઉં. 91) 13મીએ અવસાન પામ્યા છે. તે મેઘબાઈ રામજીનાં પુત્રવધૂ. સ્વ. ખીમજીનાં પત્ની.
દીપક, મુક્તા, પારૂલનાં માતા. ખીમઇબાઈ/ હીરબાઈ ખેરાજ ઓભાયાનાં પુત્રી. જયંતીલાલ, નેમીદાસ,
મણીલાલ, મનસુખ, રતનબેન, જવેરબેન, ચંદ્રિકાનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: દિપક છેડા,
કન્નપીરન કોલોની, બી.એસ. સુંદરમ્ રોડ, ત્રિપૂર.
ગુંદાલાના અમૃતબેન (ઉમરબાઈ)
રાંભિયા (ઉં. 91) 14મીએ અવસાન પામ્યાં છે. તે વેલબાઈ આણંદજી નરશીનાં પુત્રવધૂ. દામજી
(બચુભાઈ)નાં પત્ની. જીજ્ઞેશ, પ્રજ્ઞેશ, ભાનુ/ઉર્મિલા, હેમલતા (આશા), પ્રજ્ઞાનાં માતા.
કેસરબેન/પાનબાઈ કુંવરજી લધા શેઠીયાનાં પુત્રી. મણીલાલ, રમણીક, પ્રવિણ, શાંતિલાલ, જયંતિ,
વિજય, દેવકાબેન શાંતિલાલ, પ્રેમીલાબેન જયંતિલાલનાં બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રજ્ઞેશ રાંભીયા : 4/સી,
સૂરેશ્વરી વીલા, લીંક રોડ, બોરીવલી (પ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
લાઠીના સ્વ. મંછાબેન
રતિલાલ ભાયાણીના પુત્ર અરવિંદભાઈ (બિપીનભાઈ) (ઉં. 77) સોમવાર 15મીએ અરિહંતશરણ પામ્યા
છે. તે સ્વ. ગીતાબેનના પતિ. ભાવિતા, રોહનના પિતા. નલીની જતીન મહેતા, સ્વ. દિલીપભાઈ,
ચંદ્રેશભાઈના ભાઈ. સ્વ. શાંતિલાલ રાયચંદ શાહના જમાઈ. લૌ. વ્ય. અને પ્રાર્થનાસભા રાખી
નથી.
કચ્છી લોહાણા
અ.નિ. ભગવતીબેન મોરારજી
ચંદન (રવાપર)ના પૌત્ર ગં.સ્વ. લક્ષ્મી અરવિંદ ચંદનના પુત્ર ચેતનકુમાર (ઉં. 47) 13મીએ
અક્ષર નિવાસ પામ્યા છે. તે પાયલ નીતિન નાંદુરકર, કુંજન મિહિર ચોથાણી, રવિ, રાજ, અ.નિ.
સાગર, કિન્નરીના ભાઈ. સ્વ. સાકરબાઈ વાલજી રાજદેના દોહિત્ર. અ.નિ. કમળાબેન, અ.નિ. શારદાબેન,
મહાલક્ષ્મીબેન, ગં.સ્વ. એકાદશીબેન, ગં.સ્વ. સીતાબેન, ગં.સ્વ. સંતોષીબેન, સાવિત્રીબેન,
શીતલબેન, જયેશ, અ.નિ. દીપકના ભત્રીજા. બંને પક્ષની પ્રાર્થનાસભા 16મીને મંગળવારે સાંજે
4.30થી 6. ઠે.: સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોમ્બિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
ચક્ષુદાન કર્યું છે.
હિન્દુ
નગીનદાસ ભોગીલાલ શાહના
પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 87) 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નરેન્દ્રભાઈ, સ્વ. જસ્વીકાબેન,
સ્વ. ચંદ્રિકાબેનના ભાઈ. નિરેન, મોનાલીના કાકા. સ્વ. દિવ્યેશ, સ્વ. લીના, દક્ષેશ-કામિની,
મનીષા-શિવના મામા. બેસણું મંગળવાર, 16મીએ સાંજે 5થી 7. નિ.: નરેન્દ્રભાઈ, ઈ-4103, વિવારીયા
ટાવર-ઈ, સાનેગુરુજી માર્ગ, મહાલક્ષ્મી, મું.-11.
હાલાઈ લોહાણા
જામરાવલ (પોરબંદર)વાળા
વિરલ રાયઠઠ્ઠા (ઉં. 34). તે સંગીતાબેન તથા રાજેશ શાંતિલાલના પુત્ર. ધનલક્ષ્મીબેન તથા
સ્વ. શાંતિલાલ ગોરધનદાસ રાયઠઠ્ઠાના પૌત્ર. સ્વ. જ્યોતિબેન તથા સ્વ. શાંતિલાલ દુર્લભજી
સાદરાણીના દોહિત્ર. પલ્લવી કિશોર વેદ, ભાવના હેમંત પંચાલ, કુ. ડિમ્પલ રાયઠઠ્ઠાના ભત્રીજા
14મીના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસથા રાખેલ નથી તથા લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
ભાણવડના સ્વ. રમેશભાઈ
માધવજી ઠક્કર (બથિયા)નાં પત્ની ગીતાબેન (ઉં. 70) 14મીને રવિવારે ગૌલકવાસ પામ્યાં છે.
તે શ્રુતિ રિતેશકુમાર માધવાણી, તન્વી આનંદકુમાર કોટેચાનાં માતા. સ્વ. હસમુખભાઈ, સ્વ.
ગીરીશભાઈ, રસીલાબેન મહેન્દ્રભાઈ મહેતા, નલીનીબેન કિરીટભાઈ સાયાણીનાં ભાભી. ગં.સ્વ.
હંસાબેન હસમુખભાઈ ઠક્કરનાં દેરાણી. સ્વ.મંગળાબેન ગોરધનદાસ કાનજી વસાણીનાં દીકરી. તુષાર,
પ્રિતેશ, ઈલાબેન સુરેશકુમાર સૌમેયાનાં કાકી. પ્રાર્થનાસભા 16મીને મંગળવારે સાંજે
4.30થી 6. ઠે.: રાધા ગાવિંદ હોલ,નીલકંઠેશ્વર મહાદેવ મંદિર તથા જલારામ મંદિર, તીન બત્તી,
હફસન આળી, ભિવંડી.
હાલાઈ લોહાણા
દ્વારકાના સ્વ. રમેશ
લક્ષ્મીદાસ મોટલાનાં પત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉં. 74) 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે
સ્વ. મણીબેન મણિલાલ ઠક્કરનાં પુત્રી. સ્વ. વેલાબેન લક્ષ્મીદાસ મોટલાનાં પુત્રવધૂ. વિકી,
મોનિકાનાં માતા. નેહાના સાસુ. બંને પક્ષની
પ્રાર્થનાસભા 16મીએ સાંજે પથી 6.30. ઠે.: શુભમ ગાર્ડન હોલ, ગણેશ ચોક, કાંદિવલી મેટ્રો
સ્ટેશન પાસે, ચારકોપ, કાંદિવલી (પ.). સાંજે 5થી 6.30. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
વેકરીના જયસુખલાલ (ઉં.
87). તે સ્વ. વિજયાબેન અચરતદાસ સેલારકાના પુત્ર. સ્વ. કુસુમબેનના પતિ. જતીન-ભાવના,
સંજય-હિના, કવિન-દિપ્તીના પિતા. સ્વ. ભીખાલાલ, પ્રફુલચંદ, નલીનીબેન, તરૂલતા, ચંદ્રિકાના
ભાઈ. સ્વ. કેશવલાલ મોહનલાલ સાંગાણીના જમાઈ 12મીએ શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા
તથા લૌ. વ્ય. બંધ છે. નિ.: 501, મલ્લિકા બિલ્ડિંગ, આર.બી. મહેતા રોડ, ઘાટકોપર (પૂ.).
કચ્છી ભાટિયા
મડાઈના ભરતભાઈ (ઉં.
62). તે સ્વ. ભાનુમતી તથા સ્વ. ચરણદાસ વિઠ્ઠલદાસ ઉદેશીના પુત્ર. સુષ્માના પતિ. ધૈર્યના
પિતા. સ્વ. નર્મદાબેન તથા સ્વ. જનકસિંહ વાઘાણીના જમાઈ. પૂર્ણિમા વિનેશ ભીમાણી, રીટા
(મીતા) મહેશ સંપટના ભાઈ 11મીએ દુબઈ મધ્યે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા ગં.સ્વ.
હંસાબેન મોદી (ઉં. 85) 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હરકિશનદાસ હરગાવિંદદાસ મોદીનાં
પત્ની. સ્વ. જીવનલાલ રૂગનાથ મહેતાનાં દીકરી. રાજેશભાઈ, ઉમાબેન, દિપ્તીબેન, અલ્કાબેનનાં
માતા. ફાલ્ગુનીબેન, યોગેશભાઈ, રોહિતભાઈ, ધનેષભાઈનાં સાસુ. દ્રષ્ટી, દિયા, ધ્વની, જય,
મીત, હિતેશ, વૃધ્ધીનાં બા. લૌ. વ્ય. બંધ છે.
ચીખલી મોઢ વણિક
ચીખલીના નિલેશ શેઠ (ઉં.
60) 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રંજનબેન તથા સ્વ. સુનીલભાઈ શેઠના પુત્ર. હેમાબેનના
પતિ. હર્ષ,રિદ્ધિના પિતા. પાર્થ સતીશભાઈ ગાંધીના સસરા. સ્વ. ભારતીબેન હસમુખલાલ વૈદના જમાઈ. પ્રાર્થનાસભા
16મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે.: સરદાર પટેલ હોલ (જવાહરનગર હોલ) સિટી સેન્ટર મોલ
સામે, ગોરેગાંવ (પ).
કપોળ
સ્વ. હીરાલક્ષ્મી અંદરજીભાઈ
વોરાનાં દીકરી. નવનીતભાઈનાં બહેન મંજુલાબેન (ઉં. 85) 12મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે
ફાલ્ગુન, સોનલનાં માતા. સ્વ. લીલાવતી કાનજીભાઈ મહેતાનાં પુત્રવધૂ. નિખિલકુમાર, અમીનાં
સાસુ. સ્વ. નગીનભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. પ્રકાશભાઈ, સ્વ. ગીતાબેન શિરીષકુમાર વોરા,
પન્નાબેન શરદકુમારનાં ભાભી. પ્રાર્થનાસભા 16મીએ 5થી 7. ઠે.: પી ડી ખખ્ખર બેન્કવેટ હોલ,
પહેલે માળે, અસ્પી ઓડિટોરિયમ, માર્વે રોડ, મલાડ (પ.).
કપોળ
સ્વ. લીલાવતી કાનજીભાઈ
રૂગનાથ મહેતાના પુત્ર છબીલભાઈ (ઉં. 85) 12મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે મંજુલાબેનના
પતિ. ફાલ્ગુન, સોનલના પિતા. સ્વ. નગીનભાઈ, જીતેન્દ્રભાઈ, સ્વ. પ્રકાશભાઈ, સ્વ. ગીતાબેન
શિરીષકુમાર વોરા, પન્નાબેન શરદકુમાર વોરાના ભાઈ. સ્વ. હીરાલક્ષ્મી અંદરજીના જમાઈ. પ્રાર્થનાસભા
16મીએ 5થી 7. ઠે.: પી ડી ખખ્ખર બેન્કવેટ હોલ, પહેલે માળે, અસ્પી ઓડિટરીયમ, માર્વે રોડ,
મલાડ (પ.).
કપોળ
ખાંભાવાળા સ્વ. પુષ્પાબેન
ગોરધનદાસ દોશીના પુત્રવધૂ અરાવિંદભાઈનાં પત્ની ભાવનાબેન (ઉં. 61) 14મીએ શ્રીજીશરણ પામ્યા
છે. તે રોહન, ઈશાનાં માતા. સ્વ. કેતનભાઈ, મીનાબેન, જીતુભાઇ, વર્ષાબેન, દિપ્તીબેન (પારૂલ)
દિલીપકુમાર મહેતાનાં ભાભી. સ્વ. જ્યોતિબેન નગીનદાસ કાણકિયાનાં દીકરી. નિલેશ-યામિની, હિના આશિષ મોદીનાં બહેન. પ્રાર્થનાસભા 16મીને મંગળવારે
4થી 6. ઠે.: પાવનધામ મહાવીર નગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.