• ગુરુવાર, 26 માર્ચ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

સમાઘોઘાના અ.સૌ. હીના (હંસા) સોની (ઉં. 63) 22મીએ અવસાન પામ્યાં છે. તે મંજુલાબેન જગશી મુરજીના પુત્રવધૂ. પરેશના પત્ની. શશિન, ઇશિતાના માતા. રાજબાઈ મગનલાલ નરશીના પુત્રી. રમેશ, હિતેન, વીણા વિનોદ પોપટલાલ, લતા રમણીક જવેરચંદના બેન. પ્રા.: શ્રી માટુંગા ક.શ્વે.મૂ. સંઘની નારાણજી શામજી વાડી. ટા. 4થી 5.30).

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

ટીકરના રંજનબેન ચંદ્રકાન્તભાઈ વનેચંદ મહેતાના પુત્ર. હેમલભાઈનાં પત્ની જોલીબેન (ઉં. 52). તે જૈની -ટ્વીશાનાં માતા. પિયર પક્ષે સ્વ. ઉર્મિલાબેન ગુણવંતરાય પારેખનાં પુત્રી. સોમવાર 23મીએ અરિહંતશરણ પામ્યા છે. ઠે.: બી-4/2205, ધ એડ્રેસ (વાધવા), એલબીએસ માર્ગ, આર-સિટી મૉલની સામે, ઘાટકોપર (પ.). પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

છત્રાસાના સ્વ. સરલાબેન કાંતીભાઈ દેસાઈના પુત્ર વિનોદભાઈ (ઉં. 65). તે કાજલબેનના પતિ. નીપુણ, નિરાલીના પિતા. સ્વ. ચંદ્રીકાબેન મગનલાલ રૂપાણીના જમાઈ. મીનાબેન રજનીકાંત કોઠારી, રૂપા રાજેશભાઈ શ્રોફ, પરીતા ભરતભાઈ દેસાઈ, સંગીતા શ્રેણીક ઘાટલીયાના ભાઈ 21મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 26મીને ગુરુવારે સવારે 10થી 11. ઠે.: જૈન ભવન, સાદુચી, જમદેશપુર.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

વંડાના સ્વ. લાભુબેન નાગરદાસ જેઠાલાલ પટેલના પુત્ર સતીષભાઈ (ઉં. 82). તે ચંદ્રીકાબેનના પતિ. શ્વેતા-કેયુરભાઈ શાહ, પ્રાંજલ-નિકીતાના પિતા. સુરેખાબેન ભૂપેન્દ્રભાઈ શાહ, સુચેતાબેન નવીનભાઈ શેઠ, રૂપાબેન હિતેનભાઈ મહેતાના ભાઈ. કાંતીલાલ ગીરધરલાલ દોશીના જમાઈ 23મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલા. દશા. શ્રી. શ્વે. મૂ. જૈન

જોરાવરનગરના રસીલાબેન સૌભાગ્યચંદભાઈ શાહ (ઉં. 84). તે  હિતેષભાઈ, જાગૃતિબેન, મનીષાબેનના માતા સોનલબેન,  સ્વ. રશ્મિભાઈ, રાજેશભાઈના સાસુ. સ્વ. લાભુબેન, સ્વ. મહાસુખભાઈ,  સ્વ. ન્યાલચંદભાઈ,  સ્વ. ભોગીભાઈ,  સ્વ. અરાવિંદભાઈના ભાભી. સ્વ. ઇન્દિરાબેન,  સ્વ. નયનબેન, જ્યોત્સ્નાબેન, તરૂલતાબેનના જેઠાણી. જવેરબેન ભુરાલાલ કોઠારીના પુત્રી મંગળવાર 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થા. જૈન  

વઢવાણના સ્વ. અરુણાબેન પ્રવિણચંદ્ર વોરા ના પુત્ર નિશિત (ઉં. 46). તે નિકિતાના પતિ. વૃત્તિના પિતા. મેહુલ, જીજ્ઞા નિખિલકુમાર શાહના ભાઈ. કલ્પનાબેન પ્રવિણચંદ્ર શર્માના જમાઈ 22મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લીંબડીના પુનમચંદ હરખચંદ તલસાણિયા (ઉં. 100). તે સ્વ. સરલાબેનના પતિ. દિલીપભાઈ, ગં.સ્વ. જ્યોતિબેન, પ્રીતિબેનના પિતા. કિરણબેન, સ્વ. પ્રદીપકુમાર, બિનેશકુમારના સસરા. સ્વ. કાન્તીલાલ, ચંદ્રકાન્તભાઈ, ભરતભાઈ, સ્વ. સુશીલાબેન, પ્રેમિલાબેન, ગં.સ્વ. સરોજબેનના ભાઈ. દર્શિતા વિશાલકુમાર દોશી, ડીન્કી વિશાલકુમાર ઠક્કરના દાદા 22મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: એ-202, પદ્મપ્રભુ, સાઈનાથ નગર, ઘાટકોપર (પ.).

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

ગં.સ્વ. હીરૂબેન તુલસીદાસ (ઉં. 87). તે સ્વ. શાન્તાબેન મુલજી લીલાધર ચંદીયાનાં પુત્રી. વેલજી, સ્વ. કમુબેન, શરદભાઈ, મજીઠીયાનાં બેન. પ્રીતિ, નીપા, પ્રજ્ઞા, રાજુનાં ફોઇબા. ચેતન ચંદે, મનીષ કોટક, સંદેશ વૈદ્ય, વિપુલાનાં ફોઈસાસુ 23મીને સોમવારે રામશરણ પામ્યાં છે. લૌ. વ્ય. અને પ્રાર્થનાસભા રાખી નથી.

 

કપોળ

ભાવનગરવાળા સ્વ. ઠાકોરદાસ ત્રીભોવનદાસ મોદીના પુત્ર ભરતભાઈ (ઉં. 79). તે રોહીણીબહેનના પતિ. કેયુરના પિતા. સ્વ. પ્રતાપરાય, સ્વ. હર્ષદરાય, ગં.સ્વ. હંસાબહેન વિઠ્ઠલદાસ કરવતના ભાઈ. જશવંતરાય ગોરધનદાસ દલાલના જમાઈ 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ભાવનગરી મોચી

સનાળાના ધીરુભાઈ લવજીભાઈ ચૌહાણ (ઉં. 75) 23મીએ રામચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. અશોકભાઈ, રાજેશભાઈ, સ્વ. હંસાબેન, સ્વ. ઘનશ્યામભાઈના પિતા. મનસુખ, સ્વ. રમેશભાઈ, મહેશભાઈ, કમળાબેનના ભાઈ. માયાબેન, નિતાબેન, મુકેશકુમારના સસરા. ગલાભાઈ હરીભાઈ વનરાના જમાઈ. પ્રાર્થનાસભા 26મીને ગુરુવારે 4થી 6. ઠે.: કચ્છી કડવા પાટીદાર વાડી, દોલતનગર રતનનગર, સેન્ટ જેવિયર્સ સ્કૂલની બાજુમાં, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી બ્રહ્મક્ષત્રિય

રામપર વેકરાના ગં.સ્વ. જયાબેન દુબલ (ઉં. 78) 21મીને શનિવારે રામશરણ પામ્યાં છે. તે સ્વ. ધીરજલાલના પત્ની. સ્વ. જેરામભાઈ વિશ્રામ દુબલના પુત્રવધૂ. જયેન્દ્રના ભાભી. મનીષ, મનોજ, નીતાબેન અમીત રાજાવાઢાના માતા. સ્વ. રંભાબેન નાનજીભાઈ વિશનજી સોનેજીના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 25મીને બુધવારે સાંજે 4થી 5. ઠે.: પાંજી વાડી, કાંજુર માર્ગ (પૂ.). દશાવ પ્રથા બંધ છે. 

 

શાકદ્વિપએય બ્રાહ્મણ

રમેશ પાંડે. તે સ્વ. ચંદુલાલ અને સ્વ. કાંતાબેનના પુત્ર. સ્વ. મીનાક્ષીબેનના પતિ. અૉમ, લેખિની, પ્રેમના પિતા. ભારતીબેન, સ્વ. ત્રિલોકના ભાઈ. જયોતિબેન, સંતોષકુમાર શર્માના સસરા 23મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર 26મીએ સાંજે 5થી 7. ઠે.: પહેલે માળે, એમજી વિંગ, તારાબાગ, ચર્ની રોડ.

 

કપોળ                    

સિહોરવાળા સ્વ. તારાબેન ગુલાબરાય કરશનજી મહેતાના પુત્ર નવનીત (ઉં. 83) 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જીતેન્દ્ર, પ્રવિણ, ભરત, મધુબેન હરેશભાઈ ગોરડીયાના ભાઈ. સ્વ. વસંતબેનના દેર. ભાવના, છાયાના જેઠ. હિરેન, ધ્રુવ, સમીરના કાકા. લૌ. વ્ય. બંધ છે. 

 

લાડ વાણિયા   

નવસારીના ગૌરાંગ કાપડિયા (ઉં. 74) 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. સ્વ. મંજુલાબેન વસંતલાલ કાપડિયાના પુત્ર. સ્વ. ગિરીજાલક્ષ્મી રમણીકલાલ સરવૈયાના જમાઈ. હિમાની, દિશા, હર્ષના પિતા. સ્વ. મીનાક્ષી, સ્વ. રોહિણી, સંધ્યા, વિપુલના ભાઈ. પ્રાર્થનાસભા 25મીએ 5થી 7. ઠે.: શેઠિયા બેન્કવેટ, ગ્રાઉન્ડ ફ્લોર, રઘુલીલા મોલ, પોઈસર ડેપો બાજુમાં, કાંદિવલી (પ.). 

 

કપોળ

પાલીતાણાવાળા ગં.સ્વ. સુશીલાબેન રસિકલાલ હકાણી (ઉં. 80) 23મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે દેવેન્દ્ર, સ્વ. અજય, પરાગના માતા. પ્રિતી, તૃપ્તિના સાસુ. ખ્યાતિ ભાવિક, વિવેક જુલી, ધ્રુવના દાદી. સ્વ. તારાબેન લક્ષ્મીદાસ પારેખના દીકરી. દિપક તથા બીનાના બહેન. પ્રાર્થનાસભા 26મીએ 5થી 7. ઠે.: બોરીવલી કપોળ વાડી, જી. એચ. હાઈ સ્કૂલની સામે, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

કપોળ

અમરેલીવાળા સ્વ. જીતેન્દ્ર મગનલાલ અને પ્રફુલ્લા ગાંધીના પુત્ર દેવાંગ ગાંધી (ઉં. 53). તે નિશા હિતેન ગોરડિયા, અમીશા મેહુલ મહેતાના ભાઈ. રાહુલ, જય, વિહા, વિધિના મામા 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

લુહાર સુથાર  

ક્રાકચના ગિરધરભાઈ પરમાર (ઉં. 70) 22મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. વિમળાબેનના પતિ. સ્વ. શાંતાબેન વાલજીભાઈ પરમારના પુત્ર. સ્વ. કેશવભાઈ, સ્વ. ભગવાનભાઈ, જેન્તીભાઈ, દલપતભાઈ, સ્વ. લીલાબેન નરોત્તમભાઈ હરસોરા, વિજયાબેન વનમાળીભાઈ મકવાણા, ઉષાબેન પ્રદીપભાઈ સોલંકીના ભાઈ. સ્વ. બાબુભાઈ પાંચાભાઈ ચિત્રોડાના જમાઈ. સાદડી 26મીએ 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). 

​નૅશનલ ન્યૂઝ
વધુ વાંચો
​સિટી ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ