• ગુરુવાર, 18 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કોટડી મહાદેવપુરીના ખુશાલચંદ નાગડા (ઉં. 79) 15મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેન ગાવિંદજી રતનશીના પુત્ર. સ્વ. હેમલતા/દમયંતીના પતિ. હેતલ જીંગલ ખુશ્બુના પિતા. મહેદ્ર, અમૃત, સ્વ મધુ, ભારતીના ભાઈ. લક્ષ્મીબેન ધનજી વેરશીના જમાઈ.  પ્રાર્થના રાખી નથી. નિ.ઃ દમયંતી ખુશાલચંદ નાગડા એમ 401, નવનીત નગર, ડોમ્બિવલી (પૂ.).

 

પુનડીના સાકરબેન સંગોઈ (શાહ) (ઉં. 91) 12મીએ અવસાન પામ્યાં છે. તે ઠાકરશીનાં પત્ની. કુંવરબાઈ રણશી જેઠાનાં પુત્રવધૂ. જીતેદ્રનાં માતા. ભાણબાઈ જેઠાલાલ હંસરાજ મામણીયાનાં પુત્રી. વલ્લભજી દેવજીનાં બેન.  પ્રા ઃ કરશન લધુભાઈ નિસર હૉલ, દાદર. ટા. 2થી 3.30.

 

કોટડી મહાદેવપુરીના નવીન દેઢિયા (ઉં. 75) 15મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન વીરજીના પુત્ર. સ્વ. મીતાના પતિ. સંતોષ, જીજ્ઞા, અશ્વિનના પિતા. જેઠાલાલ, કાન્તી મનીષ, પુષ્પા, મંજુલા, પદમણી, પ્રેમીલા, કલ્પનાના ભાઈ. આસબાઇ નાનજી મારૂના જમાઈ. પ્રાર્થના ઃ સુવિધીનાથ દેરાસર, માનપાડા રોડ, ડોમ્બીવલી (ઇ) સમય ઃ 4 થી 5.30.

 

બાડાના વિસનજી વિસરીયા (ઉં. 74) 7મીએ અવસાન પામ્યા છે. તે વિજપાર મોના વિસરીયાના પૌત્ર. દેમીબાઈ ગાંગજી વિસરીયાના પુત્ર. દેવચંદ, પુનશી, ટેકચંદ, વિનોદ, ગીરીશના ભાઈ.  ઊમરબાઈ મેઘજી લઘાના દોહિત્ર.  પ્રાર્થના રાખી નથી. નિ.ઃ વિસનજી વિસરીયા, મૈત્રી ધામ, ગામ - બાડા, તાલુકો માંડવી, કચ્છ, ગુજરાત.

 

નાની ખાખરના રૂક્ષ્મણીબેન છેડા (ઉં. 81) 14મીએ અવસાન પામ્યાં છે. તે હીરબાઈ શામજી પાસુનાં પુત્રવધૂ. મોંઘીબેન સોજપાર આસારીયાનાં પુત્રી. લક્ષ્મીચંદનાં પત્ની. મહેશ, દીના, નીલમ, જયશ્રીનાં માતા. વશનજી, કલ્યાણજી, નવીનનાં બેન. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ. ઃ મહેશ લક્ષ્મીચંદ છેડા. 305, જ્યુપીટર - એ, જય માતાદી કોમ્પલેક્ષ કાલ્હેર, ભીવંડી.

 

ગુંદાલાના ટોકરશી રાંભિયા  (ઉં. 91) 15મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રતનબાઇ દેવજી ભારમલના પુત્ર. સ્વ. મંજુલા (મણીબેન)ના પતિ. ધીરેન, રશ્મિ, ભારતી, અતુલના પિતા. વેરશી, મોરારજી, લખમશી, મોંઘીબેન વેલજી, મણિબેન વેરશી, સાકરબેન પ્રેમજી, ઉમરબાઇ વાલજીના ભાઈ. લક્ષ્મીબેન રામજી કેશવજીના જમાઈ.  પ્રાર્થના ઃ યોગી સભાગૃહ, દાદર (પૂ.). ટા. 3થી 4.30.

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન

મોટી પાનેલીના સ્વ. સમરતબેન લવચંદ વોરાના પુત્ર વિનોદરાય (ઉં. 80) 15મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે પ્રવિણાબેનના પતિ. ભાવિકાબેન સંજયકુમાર મહેતા, યોગીતાબેન મનીષકુમાર સંઘવી, યોગેશના પિતા. સ્વ. હંસાબેન, સ્વ. લલિતભાઈ વિજયાબેન, જીગ્નાબેન, રસિકભાઈ, પ્રફુલાબેનના ભાઈ. સ્વ. પક્ષે સ્વ. ચુનીલાલ જીવાભાઈ શેઠના જમાઈ. પિતૃવંદના 18મીને ગુરુવારે સવારે 10થી 12. ઠે.ઃ શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન દેરાસર, 4થે માળે, ટેમ્બી નાકા થાકા (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

તળાજાના સ્વ. રજનીકાંત રતીલાલ શાહ (ગોળવાળા)નાં પત્ની મીનાબેન (ઉં. 71) 15મીને સોમવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે દેવાંગ, નિરવ, ફાલ્ગુનીબેન, હેતલબેનનાં માતા. હિરલબેન, પારૂલબેન, કલ્પેશકુમાર, રાકેશકુમારનાં સાસુ. સ્વ. ભાનુમતિબેન, સ્વ. રસિલાબેનનાં ભાભી. પિયર પક્ષે સ્વ. જયંતીલાલ દેવચંદભાઈ કામદારનાં દીકરી. ચક્ષુદાન કર્યું છે. સાદડી શનિવાર, 20મીએ સાંજે 4થી 6. ઠે.ઃ નીરવ રજનીકાંત શાહ, ઘન મહલ સોસાયટી, 102, પહેલા માળે, ઓયો. એન.એલ. કૉલેજ એસ.વી. રોડ, મલાડ (પ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થા. જૈન

નાગનેશના સ્વ. કસ્તુરચંદ તલકશી શેઠના પુત્ર સ્વ. રમણીકભાઈનાં પત્ની જ્યોતીબેન (સરોજબેન) (ઉં. 78). તે જીગ્નેશનાં માતા. પિયર પક્ષે સ્વ. રંભાબેન નરોત્તમદાસ સંઘવીનાં દીકરી. સ્વ. વિરચંદભાઈ, સ્વ. બાબુભાઈ, સ્વ. હિમ્મતભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. છબીલભાઈ, રસીકભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. કાન્તાબેન, સ્વ. સરલાબેન (મંગુબેન)ના ભાઈનાં પત્ની. 15મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા, લૌ. વ્ય. બંધ છે.

 

જૈન

ખંભાતના સ્વ. કુસુમબેન રસિકલાલ શ્રોફના પુત્ર હેમંતભાઈ (ઉં. 72) સોમવાર, 15મીએ અરિહંતશરણ પામ્યા છે. તે શ્રુતિબેનના પતિ. બિનલના પિતા. હેતલકુમારના સસરા. સ્વ. પદમાબેન ચિનુભાઈ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કપોળ

શિહોરના સ્વ. મહેન્દ્ર કરસનદાસ મહેતાનાં પત્ની હાર્દિકાબેન (ઉં. 78) 15મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. રમાબેન રમણલાલ સંઘવી, સ્વ. મધુસુદન - પ્રિયંવદા, સ્વ. સુરેશચંદ્ર - મૃદુલા, સ્વ. જયંત- નયના, સ્વ. સતીશનાં ભાભી. સ્વ.લક્ષ્મી બાઈ ચતુર્ભુજ જેસરાનીનાં પુત્રી. સ્વ. વિજયાસિંહ, સ્વ. શશીકાંત જેસરાની, સ્વ. લીલાવતી, સ્વ. સરસ્વતી, સ્વ. જયા, સ્વ. હસુંમતી, ગં. સ્વ.મીના,  ઉષાનાં બેન. પ્રાથનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાર દશા શ્રીમાળી

ધ્રોલના સ્વ. ચંપકલાલ હેમંતલાલ મહેતાના પુત્ર અભયભાઈ (ઉં. 64) શનિવાર 13મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ. લક્ષિતના પિતા. વર્ષાબેન નગીનભાઈ સંઘવી, હિના ચંદ્રકાન્ત મહેતા, બિના હર્ષદભાઈ ભટ્ટના ભાઈ. સ્વ. વલ્લભભાઈ નાનાભાઈ પટેલના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

અમદાવાદી ઔદીચ્ય બ્રાહ્મણ

સુરતના શોભનાબેન ત્રિવેદી (ઉં. 87). તે સ્વ. નવીન રાજેન્દ્રલાલ ત્રિવેદીનાં પત્ની. પરંજય, રાજીવનાં માતા. યામિની, મિનળનાં સાસુ. દેવાંશી, અખિલનાં દાદી, પ્રિયંકાનાં દાદીસાસુ 15મીએ દેવલોક પામ્યાં છે. બેસણું તથા લૌ. વ્ય. બંધ છે.

 

મોઢ વણિક

બાકરોલના સ્વ. રમણલાલ શંકરલાલ શાહનાં પત્ની ચંદ્રકાંતાબેન (ઉં. 95) 10મીએ વૈકુંઠધામ પામ્યા છે. તે દિનાંક્ષી, ગીતા, ભદ્રેશનાં માતા. સ્વ. રમણલાલ શાહનાં દીકરી. અનુશ્રી, યશશ્રીનાં દાદી. અતુલભાઈ, ચંદ્રહાસ, છાયાનાં સાસુ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી ભાટિયા

કચ્છ માંડવીના ગં.સ્વ. માધુરીબેન લાયજાવાલા (ઉં. 91) 14મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. વિજયાસિંહ ભીમજીભાઈ લાયજાવાલાનાં પત્ની. તુષારભાઈ, જતીનનાં માતા. જશમીના, વૈશાલીનાં સાસુ. ભાવિ, વૈભવ, યશનાં દાદી. પિયરપક્ષે સ્વ. કૃષ્ણાબેન હરજીવન મટાનીનાં દીકરી. પ્રાર્થનાસભા 17મીએ 5.30થી 7. ઠે.ઃ હોલ ઓફ હાર્મની, નહેરુ સેન્ટર, ડૉ. એની બેસન્ટ રોડ, વર્લી. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ભાવનગરવાળા પ્રફુલ્લભાઈ ભૂપતરાય છોટાલાલ મહેતાનાં પત્ની ભારતીબેન (ઉં. 72). તે વિશાલ (વસુધા), મેઘના (રાજેશકુમાર), વિધી (િનલેશકુમાર), પ્રિયાંક (પૂજા), જૈનિશાનાં માતા. સ્વ. નિર્મળાબેન નાગરદાસ પારેખ, સ્વ. હર્ષાબેન જયંતિલાલ પારેખ, ગં.સ્વ. નિલાબેન પ્રમોદરાય સંઘવી, હરેશભાઈ (ફાલ્ગુનીબેન)નાં ભાભી. સ્વ. પ્રભુદાસ ખુશાલદાસ મહેતાનાં દીકરી. સ્વ. દમયંતીબેન પ્રતાપરાય કટકીયા. સ્વ. ચંપકભાઈ, ગં.સ્વ. વસંતબેન ચન્દ્રકાન્ત મહેતા, નિતીનભાઈનાં બહેન 14મીએ રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 18મીને ગુરુવારે, સાંજે 5થી 7. ઠે.ઃ હાલાઈ લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સ્ટન્શન રોડ, અતુલ ટાવરની પાસે, કાંદિવલી (પ.).

 

કચ્છી ગુર્જર

મોટા બાંધરા, કચ્છના સ્વ. અમૃતબેન ખીમજી સિતાપરાના પુત્ર નવીનભાઈ (ઉં. 75). તે સરલાબેનના પતિ. પ્રજ્ઞેશ-હેમલ, મેહુલ-િનરાલીના પિતા. સ્વ. મહેશભાઈ-કલાવંતીબેન, ઉમેશભાઈ-તરુણાબેનના ભાઈ. સ્વ. મુક્તાબેન જેરામભાઈ દહિસરિયાના જમાઈ. 14મીએ સ્વર્ગવાસ પામ્યા છે. પ્રાર્થના 18મીને ગુરુવારે સાંજે 4થી 5.30. ઠે.ઃ શાશ્વત ક્લબ હાઉસ, ફર્સ્ટ ફ્લોર, શ્રી શાશ્વત કોમ્પ્લેક્સ, પ્લેઝન્ટ પાર્ક નજીક, મીરા ભાયંદર, મીરા રોડ (પૂ.).

 

મેઘવાળ

મોજીદડના ગં. સ્વ. પાલુબેન સોલંકી (ઉં. 76) 8મીએ રામચરણ પામ્યા છે. તે સ્વ. શંકર લઘર સોલંકીનાં પત્ની. સ્વ. ઉજીબેન અને સ્વ. આલા હીરા પારઘીનાં પુત્રી. લલિતાબેન, નરેશભાઈ, ઉષાબેનનાં માતા. વર્ષાબેનનાં સાસુ. હિતેન ઈમિષા, સિમરન, નિશિતા, યેશા, પ્રથમેશના દાદી-નાની. બારમાની વિધિ 18મીને ગુરુવારે સાંજે પ. ઠે.ઃ સુવર્ણ ક્રિડા મંડળ હૉલ પ્રતીક્ષા નગર સાયન.

 

મેઘવાળ

ગારિયાધારના સ્વ. મીઠીબેન તથા સ્વ. નાજાભાઈ  જેઠાભાઈ અણજારાના પુત્ર દિનેશભાઈ (ઉં. 45) શનિવાર, 13મીએ રામશરણ પામ્યા છે. તે ગં.સ્વ. શાંતાબેન તથા સ્વ.મુકેશ કેશવલાલ કલીવડાના જમાઈ. લક્ષ્મીબેનના પતિ. કુમાર સુમુખના પિતા. સ્વ. મીનાબેનના ભાઈ. બારમાની વિધિ ગુરુવાર, 18મીએ સાંજે 5. ઠે. ઃ વન ઇન્ડિયા ટાવર બી/2103, શીવદાસ ચાપશી માર્ગ, વલપખાડી, નૂરબાગ, મુંબઈ-9.

 

નવગામ ભાટિયા

ગં.સ્વ. રાધાબેન નેગાંધી (ઉં. 93). તે રમણીકલાલ નેગાંધીનાં પત્ની. દ્વારકાદાસ અને સામકુરબેન વેદનાં પુત્રી. મનસુખલાલ, મુલરાજ, શકુંતલાનાં બહેન. રશ્મિ, પંકજ, કલ્પના, કિશોરનાં માતા. નીતાનાં સાસુ 14મીને શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 18મીએ સાંજે 5થી 7. ઠે.ઃ માધવબાગ મંદિર હૉલ, સી.પી. ટેન્ક.

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો