ક.વી.ઓ. જૈન
મો. લાયજાના હેમલતા છેડા (ઉં. 79) 21મીએ અવસાન પામ્યાં છે. તે કેસરબેન રામજી રતનશીના પુત્રવધૂ. લક્ષ્મીચંદના પત્ની. વર્ષા, જ્યોતિ, વિરલના માતા. હીરબાઈ વીરજી માલશીના પુત્રી. નાનજી, વસનજી, ભુપેદ્ર, વિમલા, ચંદનના બેન. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. નિ.: રોહત શાહ, 6, બૉમ્બે બજાર, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ (પ.).
બેરાજાના મંજુલાબેન માલદે (ઉં. 81) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હાંસબાઈ ભવાનજીના પુત્રવધૂ. વલભજીના પત્ની. હીતેશ, શીતલ, ભાવેશના માતા. વેલબાઈ ભવાનજી ખીંશી ગોગરીના પુત્રી. હરખચંદ, કાંતી, ભાનુમતી સુંદરજી, જ્યોતિ શાંતીલાલના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ભાવેશ માલદે, સી-1508, સ્વામિ નારાયણ સીટી, મોઠાગાંવ, ડોંબીવલી (પ.).
આધોઈના કનૈયાલાલ બોરીચા (ઉં. 76) 19મીને બુધવારે અવસાન પામ્યા છે. તે પાલઈબેન નેણશી મેપાના પુત્ર. શાંતીબેનના પતિ. ભરત, હિતેન્દ્ર, સ્વ. યોગીતા, તન્વીના પિતા. અમૃતલાલ, સ્વ. ચીમન, રમેશ, ગુણવંતી, કુવર, નિર્મળાના ભાઈ. ભાવલબેન વણવીર માલાના જમાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 24મીને બપોરે 3થી 4.30. ઠે.: યોગી સભાગૃહ, દાદર (પૂ.).
નાના આસંબીયા ગાવિંદજી છેડા (ઉં. 80) 18મીએ અવસાન પામ્યા છે. તે ભાણબાઈ જીવનના પુત્ર. મંજુલાના પતિ. રિલેશ, નીતીન, પ્રીતીના પિતા. બુધીબાઈ શીવજી, ઉમરબાઈ રામજી, લક્ષ્મીબેન ભૂપેન્દ્ર, તારાબાઈ વિસનજી, જાદવજી, રમણીક, રાજેન્દ્ર, મણીલાલ રામજીના ભાઈ. લક્ષ્મીબેન ડુંગરશીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: મણીલાલ ઉમરબાઇ રામજી ફુરીયા, ગાંધી ચોક, ઓતરો ફરીયો, બિદડા.
ટોડાના અ.સૌ. કેસરબેન સંગોઈ (ઉં. 77) 22મીએ અવસાન પામ્યાં છે. તે ગંગાબાઈ પદમશી ગેલાના પુત્રવધૂ. શાંતિલાલના પત્ની. અમિષ, પિયુષ, વિપુલના માતા. સોનબાઈ વેલજી નથુ છેડાના પુત્રી. માવજી, પોપટલાલ, ચુનીલાલ, તલકશી, જાદવજી, વલ્લભજી, 0નયના ભોગીલાલ, કલ્પના મનોહરના બેન. પ્રા.: શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હૉલ, દાદર (પ.). ટા. 4થી 5.30.
કચ્છી ગુર્જર જૈન
ભૂવડ કચ્છના રોહિતભાઈ અને દિનાબેન મહેતાના પુત્રી કુ. ખ્યાતિ (ઉં. 43) 22મીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે અપેક્ષા, વૈભવ, હેરી, ઉષ્મા આકાશ શાહ, મેઘા અક્ષય શાહ, મયંકના બહેન. અંકિતા મયંક મહેતાના નણંદ. સ્વ. રમાબેન રમણીકલાલ, હંસાબેન વિસનજી, લલિતાબેન ચંદ્રકાંત, સ્વ. સુલોચનાબેન શશિકાંત, મીનાબેન દિલીપભાઈ, ઇલાબેન શાંતિલાલ શેઠના ભત્રીજી. મોસાળ પક્ષે વેલુબેન મગનલાલ વિસનજી મહેતાની દોહિત્રી. પ્રાર્થનાસભા 24મીને સોમવારે બપોરે 2થી 3.30. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવણ સંઘ, કરસન લઘુ નીસર હોલ, 1લે માળે, જ્ઞાન મંદિર રોડ, દાદર (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
સાવરકુંડલાના રમેશભાઈ હરગાવિંદાસ અને સ્વ. ગીતાબેન શેઠના પુત્ર પ્રતીક શેઠ (ઉં. 46). તે નીપા અમિતકુમાર, નેહા ભવ્યેશકુમાર, પારસના ભાઈ. ખુશ્બુના દિયર. મોસાળ પક્ષે જીવણલાલ વશરામ વોરાના ભાણેજ. સ્વ. ધનવંતભાઈ, સ્વ. હેમન્દ્રભાઈ, અનસુયાબેન, વાસંતીબેન, પ્રજ્ઞાબેન, વીણાબેનના ભત્રીજા 22મીએ અરિહંતશરણ પામ્યા છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા શ્રીમાળી જૈન
પાલીતાણાના સ્વ. ગુલાબબેન પ્રતાપભાઈ કપાશીના પુત્ર પ્રકાશભાઈ (ઉં. 71). તે માધવીબેન (મનોરમા)ના પતિ. અભય-ફોરમ, શ્રદ્ધા-રિદ્ધિશના પિતા. સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. વીણાબેન, સ્વ. નીતાબેન, સ્વ. ભારતીબેન, રીટાબેન, મીનુબેનના ભાઈ. સ્વ. શારદાબેન વ્રજલાલભાઈ શાહના જમાઈ 22મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 24મીએ 3.30થી 5.30. ઠે.: પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પ.).
મચ્છુકાંઠા વીસા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન
રાજકોટના ગં.સ્વ. વસુમતીબેન જયંતિલાલ મણિયારના પૌત્ર ચિં. ઉર્મિશ (ઉં. 31). તે રૂપલ યોગેશભાઈ મણિયારના પુત્ર. હર્ષિતના ભાઈ. સ્વ. લીલાવંતીબેન છબીલદાસ શાહના દોહિત્ર. પરેશભાઈ મણિયાર, હર્ષાબેન પ્રમોદભાઈ શાહ, ચેતનાબેન અતુલભાઈ શાહ, ભાવનાબેન ભરતભાઈ દોશીના ભત્રીજા. નીરુબેન, દીપકભાઈના ભાણેજ રવિવાર, 23મીએ અરિહંતશરણ પામ્યા છે. ચક્ષુદાન તથા ત્વચાદાન કર્યું છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
નરાવાલાના સ્વ. હાંસબાઈ (જશોદાબેન/ સાવિત્રીબેન) હીરજી હરચંદ ચંદનના પુત્રવધૂ અ.સૌ. રીટા (ઉં. 56) 22મીએ રામશરણ પામ્યાં છે. તે ભરતનાં પત્ની. સ્વ. નર્મદાબેન લીલાધર વેલજી રાયચન્નાના દીકરી. દીક્ષિત, હાર્દિકના માતા. સ્વપનાલી, આકાંશના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: ભરત હીરજી ચંદન, ડી-403, પદ્માવતી નગર, પંડિત દિન દયાળ ઉપાધ્યાય માર્ગ, ડમ્પીંગ રોડ, મુલુંડ (પ.).
કચ્છી ગિરનાર બ્રાહ્મણ
કચ્છ મુંદ્રાના સ્વ. સાવિત્રીબેન કાંતીભાઈ અધીકારીના પુત્ર દિપક (ઉં. 80) શનિવાર, 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કુમુદભાઈ, સ્વ. રજનીબેન, સ્વ. હંસાબેનના ભાઈ. દિગંત, સ્વ. ચિન્મય, નેહાબેન, રેનાબેનના કાકા. સરોજના કાકા સસરા. નીયતી, ચિંતનના દાદા. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
ચિત્રાવડના સ્વ. નિર્મળાબેન તથા સ્વ. ગોરધનદાસ મુળજી ઠકરારના પુત્રવધૂ. ગં.સ્વ. ગીતા ઠકરાર (ઉં. 63) 22મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. વિનોદભાઈના પત્ની. જાનકી જીગ્નેશ પંચમતીયા, ચાંદની તર્પિત દોશીના માતા. ગુણવંતલાલ તથા વસુબેન (કવિતા) કિશોરકુમાર રૂપારેલિયાના ભાભી. સ્વ. અનિલભાઈ, જયેશભાઈ, ભાવેશભાઈ, ગં.સ્વ. ચંદ્રિકા હસમુખભાઈ માધાણી, છાયા ઉપેન્દ્ર સાંગાણી, વર્ષા નવનીતભાઈ શાહના બેન. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
પુષ્કર્ણા બ્રાહ્મણ
ભદ્રેશ્વરવાળા ગં.સ્વ. દમયંતીબેન હિંમતલાલ જોષી (વાલાણી)ના પુત્રવધૂ. મેહુલભાઈના પત્ની અ.સૌ. ભાવિનીબેન (ઉં. 48) 21મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે દિશાના માતા. પિયર પક્ષે નયનાબેન તથા ભરતકુમાર કાનજીભાઈ ધકાણના દીકરી. કાજલ વિક્રમભાઈ સોની, સુજલ, હિરેનના બહેન. પ્રાર્થનાસભા 24મીએ 4થી 6. ઠે.: સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી (પ.).
પરજિયા સોની
સરસીયાવાળા સ્વ. ત્રિભુવનદાસ દેસાભાઈ ચલ્લા (સોની)ના પત્ની ગં.સ્વ. લીલાવતીબેન ચલ્લા (ઉં. 100) 22મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે નટુભાઈ, મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, સ્વ. શારદાબેન પ્રવીણકુમાર ધાનક, હંસાબેન જનકકુમાર ધાનક, મીનાબેન વિનોદકુમાર જગડાના માતા. સ્વ. હંસાબેન, વનિતાબેન, દેવીબેન, રશ્મીબેન, બિનાબેનના સાસું. સ્વ. વિસામણભાઈ વાલેરાભાઈ જગડાના દીકરી. પ્રાર્થનાસભા 24મીને સોમવારે સવારે 10થી 12. ઠે.: સોની વાડી, શિમ્પોલી સિંગલ, બોરીવલી (પ.).
પરજિયા સોની
ઓથાવાળા સ્વ. અમૃતલાલ લોમાભાઈ સાગરના પત્ની મંજુલાબેન (ઉં. 84) 22મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે પ્રવિણાબેન યોગેશકુમાર સલ્લા, જીતેન્દ્રભાઈ, કિરણબેન જીતેન્દ્રકુમાર સુરૂ, નયનાબેન મનોજકુમાર થડેશ્વરના માતા. શિલ્પાબેનના સાસુ. મનીષ, જીનલ, પૂજા, જય, વત્સલના નાની. સ્વ. વ્રજલાલ મેઘાભાઈ જગડાના દીકરી. પ્રાર્થનાસભા 24મીએ 5થી 6. ઠે.: સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી (પ.).
હિન્દુ
માંગરોળના ભરતભાઈ નારણદાસ લલાડિયા (ઉં. 73) 20મીને શુક્રવારે કૈલાશવાસી પામ્યા છે. તે સ્વ. ચંદ્રીકાબેનના પતિ. નિરવ, રૂપલ દિપકકુમાર જોશીના પિતા. સ્વ. કંચનબેન નારણદાસ લલાડિયાના પુત્ર. સ્વ. હર્ષદભાઈ, સ્વ. હિમ્મતલાલ, સ્વ. હરિશભાઈ, સ્વ. પ્રેમિલાબેન મનસુખકુમાર ધીણોજા, ભારતીબેન મહેશકુમાર ઝવેરીના ભાઈ. પ્રાર્થનાસભા 24મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: ગીતા સ્મૃતિતિ ભવન, જૈન મંદિર રોડ, શ્રેયા હૉટલની બાજુની ગલ્લી, શંકર મંદિરની સામે, વિરાર (પ.).
ઘોઘારી મોઢ વણિક
બોટાદના સ્વ. શાંતિલાલ ભાઈચંદ મહેતાના પુત્ર જયંતીલાલ મહેતા (ઉં. 92) 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભાનુમતીના પતિ. નીતિન,ધીમંત, અલ્કા,પ્રતિમાના પિતા. સુધા, ભગીરથ શેઠ, મુકેશ દોશીના સસરા. સ્વ. સુકેશિબેન, વસુમતીબેન, સ્વ. રાજેશના ભાઈ. બેસણું 24મીને સોમવારે સાંજે 4થી 6. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
ભાવનગરવાળા સ્વ. ક્રિષ્નાબેન કાંતિલાલ વ્રજલાલ શેઠના પુત્ર સ્વ. કૃષ્ણકાંતના પત્ની ઉર્મિલા (ઉં. 87) 5મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે મેહુલ, શેફાલીના માતા. વિપાસી, બ્રાયનના સાસુ. પિયર પક્ષે હીરાલક્ષ્મી હાવાભાઈ કાળીદાસ સંઘવીના પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌ. ક્રિયા બંધ છે.
કોળી પટેલ
અમલસાડ (કાયા તળાવ)ના સ્વ. ઈશ્વરલાલ મોરારભાઈ તથા ગં.સ્વ. મધુબેન પટેલના પુત્ર સ્વ. અનિલ (ઉં. 41) 19મીને બુધવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે નિશિતાના ભાઈ. પુષ્પાણી 30મીને રવિવારે 3થી 5. ઠે.: ઇ-606, મેડીટીયા રવિરાજ બિલ્ડિંગ, મહાલક્ષ્મી હૉસ્પિટલની પાછળ, આઈડીયલ પાર્ક, દિપક હૉસ્પિટલ રોડ, મીરા રોડ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.