કવીઓ જૈન
દેઢીઆના ચંદ્રકાંત પાસડ (ઉં. 61) 19મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન પોપટલાલના પુત્ર. મીનાના પતિ. ટીમીર, ચાર્મીના પિતા. લક્ષ્મીચંદ, દીપક, સ્વ. જયંતના ભાઈ. મણીબેન મુલચંદના જમાઈ. પ્રાર્થના: યોગી સભાગૃહ, દાદર. ટા. 2.30થી 4.
વડાલાના ભાઈલાલ (બબલાભાઈ) ગાલા (ઉં. 75) 19મીએ અવસાન પામ્યા છે. તે સુંદરબેન દામજી લાલજીના પુત્ર. જાદવજીભાઈ, ચીમનભાઈ, લક્ષ્મીબેન પ્રેમજી દેવજી, તારાબેન માવજી શામજીના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: હિરેન ચીમનલાલ ગાલા : 12-ગોલ્ડ મિષ્ટ, વાકોલા પાઈપ લાઈન, સાંતાક્રુઝ (પૂ.).
વિજાપુર સત્તાવીશ વીસા શ્રીમાળી જૈન
વિજાપુરના પ્રવિણચંદ્ર શાહ (ઉં. 81). તે સ્વ. માણેકબેન પોપટલાલ પુંજારામના પુત્ર. દીનાબેનના પતિ. ચિંતન, ઉર્વી, જપેનના પિતા. બીના, પ્રદીપકુમાર, શીતલના સસરા. સ્વ. છનાલાલ અમથાલાલ શાહના જમાઈ મંગળવાર, 21મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22મીએ સાંજે 7.30થી 9. ઠે.: ઠાકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, સાતમે માળે, સી. એસ. રોડ, એમ. જી. રોડની સામે, કાંદિવલી (પ.).
ઝાલાવાડ દશા જૈન
બરવાળા (ઘેલાશા)ના સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. તેજપાલ ધનજી શાહના પુત્ર સુનીલભાઈ (ઉં. 69) 21મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે ચંદ્રિકાના પતિ. વૈભવ, અમીના પિતા. નલીનીબેન હસમુખલાલ, સ્વ. ઉષાબેન ધીરજલાલ, ચંદ્રિકાબેન દિલીપકુમાર, વર્ષાબેન પ્રદીપકુમાર, દીપિકાના ભાઈ. નીરવકુમાર, અશ્વિનીના સસરા. સાદડી પ્રથા તથા લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
જેસરના સ્વ. અમુલખરાય સુંદરજી શેઠનાં પત્ની ભાનુબેન (ઉં. 83). તે કિરણભાઈ, સંજયભાઈ, વૈશાલીબેન પ્રકાશકુમાર કુંભણવાળાનાં માતા. વનીતાબેન, રાજુલબેનનાં સાસુ. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. હિંમતભાઈ, મનુભાઈ, સ્વ. બીપીનભાઈ, સ્વ. વસંતબેન, સ્વ. પ્રભાબેન, કાંતાબેન, સ્વ. કૈલાસબેન, હર્ષાબેનનાં ભાભી. પિયરપક્ષે સ્વ. નગીનદાસ વીરજીભાઈ દોશીનાં દીકરી સોમવાર 20મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
પીપળવાના અતુલ બિલખીયા (ઉં. 65) 21મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સવિતાબેન ત્રંબકલાલ બિલખીયાના પુત્ર. દક્ષાબેનના પતિ. જીનલ ગૌરાંગ શાહ, કેશા ઈશાન અગ્રવાલના પિતા. અમૃતલાલ હરગોવિંદદાસ ગોસલિયાના જમાઈ. જયશ્રીબેન, હર્ષાબેન, પારૂલબેન, સ્વ. દીપકભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 22મીએ 4થી 6. ઠે. : ઝવેરબેન પોપટલાલ ઓડિટોરિયમ, હિંગવાલા લેન, ઘાટકોપર (પૂ.).
જનોડ એકડા વીસા ખડાયતા
ઘાટકોપરના નરેન્દ્ર વિષ્ણુપ્રસાદ પરીખનાં પત્ની કુંજબાળાબેન (ઉં. 69) 11મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે હાર્દિક, પંક્તિ ગૌરવ કુમાર શાહનાં માતા. માન્યા, શિખા, ક્રિશિવનાં નાની-દાદી. મીનાક્ષીનાં ભાભી. સ્વ.કાંતિલાલ સોમાલાલ શાહનાં પુત્રી. બંને પક્ષનું બેસણું અને પ્રાર્થનાસભા ગુરુવાર, 23મીએ 10થી 11, સરવણી 11.30. ઠે.: લીલાક હોલ, જોલી જિમખાના, ઘાટકોપર (પ.).
ઘોઘારી લોહાણા
નાસિકના અરાવિંદભાઈ તન્ના (ઠક્કર) (ઉં. 76). તે સ્વ. જસુમતીબેન હરિશ્ચંદ્ર જગજીવનદાસ તન્નાના પુત્ર. સ્વ.નલિનીબેનના પતિ. ચિંતન, જિગરના પિતા. સ્વ. કિશોરભાઈ, પ્રકાશભાઈ, સ્વ. સુમનબેન હસમુખ અઢિયા, જયશ્રીબેન રમેશ રાજપોપટના ભાઈ. સ્વ. મંગળાબેન દામોદરદાસ સીરોદરીયાના જમાઈ સોમવાર, 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 23મીએ સાંજે 4થી 5.30. ઠે.: આર. પી. વિદ્યાલય, પંચવટી, નાસિક.
શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
વળાવડના ચંદ્રિકા સૂર્યકાન્ત મહેતા (ઉં. 73). તે સ્વ. અંજવાળીબેન કાંતિલાલ મહેતાનાં પુત્રવધૂ. પ્રજ્ઞા પ્રવીણભાઈ મહેતાનાં દેરાણી. ફાલ્ગુની હર્ષલ વ્યાસ, દીપ્તિ મિતેષ શાહનાં માતા. સ્વ. ઈચ્છાબેન ભુપતરાય ભટ્ટનાં દીકરી. સ્વ. પદમાબેન તન્ના, પ્રફુલભાઈ, સ્વ. ભરતભાઈ, સ્વ. ધિતીશભાઈ ગં.સ્વ. સંગીતા નરેન્દ્રકુમાર પંડ્યાનાં બહેન 20મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: 702, પુષ્પ એનક્લિવસ, કાંદિવલી ફાયર બ્રિગેડ પાછળ, કમલા નહેરુ રોડ 1, કાંદિવલી (પ.).
માધવપુર ગિરીનારાયણ બ્રાહ્મણ
નીનાબેન કાપડિયા (ઉં. 72) 17મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે હર્ષદભાઈ ભાનુભાઈ કાપડિયાનાં પત્ની. પૌલોમી, સ્મિતનાં માતા. નિનાદ પંડિતનાં સાસુ. મહેશ્વરી સુધીરભાઈ કાપડિયાનાં દેરાણી. સ્વ. પંકજભાઈ, પ્રદીપભાઈ, યતીન મણિકાંત વ્યાસ, રેણુકા શાહનાં બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા 23મીએ 4થી 6. ઠે.: માધવ હોલ, એમ. જી રોડ, બોરીવલી (પૂ.).
હાલાઈ લોહાણા
જામનગરના ગં.સ્વ. ભાવનાબેન 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. હરેશભાઈ લક્ષ્મીદાસ ગણાત્રાનાં પત્ની. વિઠ્ઠલદાસ જીવણદાસ વેદનાં દીકરી. નિકી, અમ્રીતનાં માતા. નમ્રતા, જ્યોતિનાં સાસુ. દિશા, બેકી, હેરી, બોબીનાં દાદી. બંને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, 23મીએ સાંજે 4.30થી 6. ઠે.: કડિયાવાડી મહાજન ટ્રસ્ટ, પહેલે માળે, મામલતદાર વાડી રોડ નં. 3, માલાડ (પ.).
વેદાંત બ્રાહ્મણ સમાજ
નાની ખાખર (કચ્છ)ના પુષ્પાબેન વેદાંત (ઉં. 74) 19મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ. ચંદ્રકાંત હરિદાસ વેદાંતનાં પત્ની. અમૃતબેન ઠાકરશી વેદાંતનાં પુત્રી. ચૈનેશ, ચેતનનાં માતા. દિપ્તીબેન, આનંદાબેનનાં સાસુ. ચંચલબેન, રંજનબેનનાં બેન. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ નાગ્રેચાના નારાયણજી માધવજી ઠક્કર (બડીયા)નાં પત્ની જયાલક્ષ્મી (ઉં. 87) 19મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. મણીબેન હરીરામ કોઠારીનાં પુત્રી. શશાંક, વંદના દિલીપ કોઠારી, ગં.સ્વ. કલ્પના કેતન ચંદન, અર્ચના કિરીટ ધીરાવાણી, અન્નપૂર્ણા ઠક્કરનાં માતા. નંદાનાં સાસુ. પલ્લવી કાર્તિક, પ્રતિકનાં દાદી. પ્રાર્થના 22મીએ સાંજે 5.30થી 7. ઠે.: એટર્નીયા હોલ, કાલીદાસ કોમ્પલેક્ષ, બીજે માળે, પી. કે. રોડ, મુલુંડ.
વાલમ બ્રાહ્મણ
બોડીયા- નાગનેશના યોગેશભાઈ જોશી (ઉં. 68). તે સ્વ. જયંતીલાલ જોશી અને સ્વ. રમાગૌરીના પુત્ર. કીર્તિબેનના પતિ. વૈભવના પિતા. રમેશભાઈ, દેવ્યાનીબેન હેમેન્દ્રભાઈ જોશી, ચારૂબેન જતીનભાઈ વ્યાસના ભાઈ. રવિવાર, 19મીએ અક્ષરનિવાસ પામ્યા છે. ટેલિફોનિક બેસણું ગુરુવાર 23મીએ સાંજે 5થી 7 રાખ્યું છે. લૌ. વ્ય. બંધ છે.