કવીઓ જૈન
બેરાજાના રાજેશ સુરાણી (ઉં. 56) 25મીએ અવસાન પામ્યા છે. તે રાણબાઈ ગણપત વેલજીના
પૌત્ર. સુશીલાબેન ચીમનલાલના પુત્ર. સીમા અજય શુક્લા, દીપ્તિના ભાઈ. કુંવરબાઈ વસનજી
ભવાનજીના દોહીત્ર. પ્રાર્થના રાખી નથી. નિ.: સુશીલાબેન સુરાણી, જે/305, રોયલ લેક સીટી,
સંજાણ રોડ, ઉમરગામ, ગુજરાત-396170.
મોખાના હસમુખ ભેદા (ઉં. 69) 28મીએ અવસાન પામ્યા છે. તે મણીબેન લાલજીના પુત્ર.
જયશ્રીના પતિ. હર્ષલ, મીનલના પિતા. નવિન, નિર્મળા શાંતિલાલ, જયશ્રી ખુશાલ, જ્યોતિ વસંતના
ભાઈ. ભાનુમતી શામજી (લધુ)ના જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા. સં. કરસન લધુભાઈ નિસર
હોલ, દાદર (પ.). ટા. 2થી 3.30. નેત્રદાન અને ત્વચાદાન કર્યું છે.
કાંડાગરાના જાદવજી ગાલા (ઉં. 77) 29મીએ અવસાન પામ્યા છે. તે ગોમીબાઈ હીરજીના
પૌત્ર. મણીબાઈ દેવજી ગાલાના પુત્ર. ગાંગજી, સાકર, પ્રવિણ, પ્રીતી, નિર્મળા, ગીરીશ,
જગદીશ, રાજેશ, દિપકના ભાઈ. નેણબાઈ દેવજી વીરાના દોહીત્ર. પ્રાર્થના શ્રી વ.સ્થા. જૈન
શ્રા. સં. કરસન લધુભાઈ નિસર હોલ, દાદર. ટા. 4થી 5.30. ચક્ષુદાન કર્યું છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
મહુવાના સ્વ. મોહનલાલ રતિલાલ શાહનાં પત્ની રસીલાબેન (ઉં. 88) 26મીને રવિવારે
અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ભરતભાઈ, હિતેશ, હિમાંશુ, હિતાબેનનાં માતા. જયશ્રીબેન,
નીતાબેન, જ્યોતિબેન, વિપુલકુમારનાં સાસુ. સ્વ. વસંતભાઈ, નગીનભાઈ, સ્વ.અરાવિંદભાઈ, માહસુખભાઈનાં
ભાભી. સુરત શાહ ચત્રભુજ કાનજીભાઈનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.
મહેસાણા જૈન
કાંદિવલીના રમીલાબેન શાહ (ઉં. 90) 28મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. પ્રવીણચંદ્ર
ભીખાલાલ શાહનાં પત્ની. સ્વ. વીમળાબેન મોહનલાલ વોરાનાં દીકરી. સ્વ. સુભદ્રાબેન ભીખાલાલ
શાહનાં પુત્રવધૂ. અમીશ, આશિષ-રૂપલ, પારૂલબેનનાં માતા. જીતેન્દ્ર ભાઈનાં સાસુ. લૌ. વ્ય.
બંધ છે. ઠે.: સી/501,પંચમ એપાર્ટમેન્ટ નં-1,હેમુકલાની ક્રોસરોડ નં-2, ઈરાનીવાડી રોડ
નં-2, શાંતિલાલ મોદી માર્ગ, કાંદિવલી (પ.).
ઝા. દશા સ્થા. જૈન
ચુડાના સ્વ. મનહરલાલ કમળશીભાઈ વોરાનાં પત્ની કોકિલાબેન (ઉં. 82). તે મનીષા-વિજય, નિરવનાં માતા. કૃપા-તોરલ સ્વ. સુનીલભાઈનાં સાસુ. સ્વ. જયંતીલાલ લહેરચંલદ ડગલીનાં પુત્રી. ભદ્રેશભાઈ, જયેશભાઈ, વીરેશભાઈનાં બહેન ગુરુવાર 30મીએ અરિહંતશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર 2જીને 3.30થી 5. ઠે. પાવનધામ, પહેલે માળે, એમસીએ પાસે, મહાવીરનગર, કાંદિવલી (પ.).
જુઠાણી દશા શ્રીમાળી વણિક
માળીયા હાટીના-વેરાવળના કલ્પેશભાઈ (ઉં. 63). તે સ્વ. સુશીલાબેન ગોપાલદાસ જગજીવનદાસ
જુઠાણીના પુત્ર. કિરણબેનના પતિ. ક્રીના, રાધા, પાર્થ, પારસના પિતા. સ્વ. કાંતિભાઈ હરકિશનદાસ
શેઠના જમાઈ. જયેશ, કૌશિક, અંજના વિજય શાહના ભાઈ 30મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે.
પ્રાર્થનાસભા શનિવાર 2જીએ માંજલપુર- વડોદરા મુકામે રાખી છે.
શ્રી નાઘેર સમાજ દશા શ્રીમાળી વણિક
સામતેરના રેણુકાબેન વાઘેલા (ઉં. 72) 28મીને મંગળવારે અક્ષરનિવાસ પામ્યાં છે.
તે પ્રબોધભાઈનાં પત્ની. સ્વ. ત્રિવેણીબેન ભાઈચંદભાઈ વાઘેલાનાં પુત્રવધૂ. સૌરભ, જીગ્નેશ,
જિનિતાનાં માતા. સ્વ. મધુસુદનભાઈ, સ્વ. જગદીશભાઈ, પુષ્પાબેન, મંગલાબેન, કલાબેનનાં ભાભી.
સ્વ. નિર્મળાબેન અમૃતલાલ બખાઈનાં પુત્રી.
વીસાનગર વણિક
અમદાવાદના હર્ષદભાઈ શાહ (ઉં. 90). તે પોપટલાલ ગીરધરલાલ શાહના પુત્ર. શકુંતલાબેનના
પતિ. જયના પિતા. વીણાબેન, સ્વ. દીનાબેન, સ્વ. ભરતભાઈ, પંકજભાઈના ભાઈ. નરેન્દ્રભાઈના
સાળા 30મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ.વ્ય. બંધ છે.
લુહાર સુથાર
ભાયંદરના સ્વ. વિજયાબેન અને સ્વ. વલ્લભદાસ નારણદાસ મકવાણાના પુત્ર. સ્વ. અમૃતલાલ
છગનલાલ મારુના જમાઈ કિરીટભાઈ (ઉં. 67) 29મીએ શ્રીજી ચારણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ.
કુણાલ, ખ્યાતિના પિતા. ભરતભાઈ, દીપકભાઈ, ધીરુબેન ચિત્રોડા, સ્વ. આશાબેન, હેમાબેનના
ભાઈ. પ્રાર્થનાસભા 2જી શનિવારે 5 થી 7. ઠે. લુહાર સુથાર વાડી બોરીવલી.
વીસા ખડાયતા
ઓડના પ્રકાશભાઈ શાહ (ઉં. 58) મંગળવાર, 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ.વીરબાળા
અરાવિંદભાઈ શાહના પુત્ર. પૂર્ણિમાબેનના પતિ. પ્રિયંકાના પિતા. દીપ્તિબેન ઉમેશકુમાર
શાહ, બિંદુબેન મિત્તલકુમાર ભગતના ભાઈ. સ્વ.નિર્મળાબેન સુંદરદાસ પંચમતીયાના જમાઈ. પ્રાર્થનાસભા
શુક્રવાર, 1લીએ સાંજે 4થી 6. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, લોકમાન્ય તિલક રોડ,
ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.
પાટણ દશા દિશાવળ
નંદાબેન પરીખ (ઉં. 68). તે મહેન્દ્રભાઈ કાંતિલાલ પરીખનાં પત્ની. મંથન, ખુશબુ નિલેશ શાહ, અમી જપન શાહ, અર્ચના ગોપાલ
વિરાડીયાનાં માતા. સ્વ. તારાબેન મંગલદાસ પરીખનાં પુત્રી 29મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં
છે. પ્રાર્થનાસભા 1લીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: બિલ્ડિગ નં 6, મજીઠીયા નગર, એસ.
વી.રોડ, કાંદિવલી (પ.).
વીસા સોરઠિયા વણિક
પાદરડીવાળા સ્વ. સવિતાબેન તથા સ્વ. મોહનલાલ નાથાલાલ મલકાણના પુત્ર રાજેશભાઈ
(ઉં. 65) 29મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે રેખાબેનના પતિ. હર્ષ, ધ્વનિના પિતા. સ્વ.
અશોક, સ્વ. દિલીપ, વિનોદ, જ્યોતિ ભવનેશ શાહના ભાઈ. સાસરાપક્ષે સ્વ. લલીતાબેન તથા સ્વ.
વ્રજલાલ વલ્લભદાસ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
લુહાર સુથાર
ભદ્રાવડીવાળા ગં.સ્વ. મધુબેન મકવાણા (ઉં. 68) 29મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ.
ઘનશ્યામભાઈ રતિભાઈ મકવાણાનાં પત્ની. ધર્મેશ, જેતલ હિતેન્દ્ર ઉમરાણીયા, સ્વ. મનીષા,
મેઘના નરેન્દ્રભાઈ હરસોરા, તન્વી મયુર પટેલનાં માતા. કિરણનાં સાસુ. સ્વ. પરસોત્તમભાઈ,
નટવરલાલ, કાંતાબેન ઈશ્વરભાઈ પરમારનાં ભાઈનાં પત્ની. સ્વ. અરાવિંદભાઈ, ભરત નાનજીભાઈ
હરસોરાનાં બહેન. પ્રાર્થનાસભા 2જીએ સાંજે 5થી 7. ઠે.: લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ
3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
મોઢ વણિક
મોરબીવાળા સ્વ. પુરીબેન રણછોડદાસ મહેતાનાં પુત્રવધૂ ગં.સ્વ. માલતી પ્રભુદાસ
મહેતા (મંજુ) (ઉં. 87) 28મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. જ્યોતિ મુકેશભાઈ મહેતા,
ભરત, હિરેનભાઈનાં માતા. તૃપ્તિ, અમીનાં સાસુ. આસ્થા, પ્રિશા, મિતાલી કુશલ દોશીનાં બા.
સ્વ. રમાબેન દ્વારકાદાસ મહેતાનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠિયા વણિક
મોટા માંડવડાના કાંતિલાલ ભગવાનજી સવજી વખારિયા (ઉં. 80) 28મીએ શ્રીજીનાશરણ પામ્યા
છે. તે ઇન્દીરાબેનના પતિ. સ્વીટી સમીર જનાણી, શ્રદ્ધા દીપેશ ગોરસિયા, વરૂણ-નિકિતાના
પિતા. સ્વ. મનસુખભાઈલ, સ્વ. મગનલાલ, સ્વ. હસમુખભાઈ, સ્વ. શશીકાંત, સ્વ. કિશોરચંદ્ર,
સ્વ. ચંપાબેન, સ્વ. કંચનબેન, સ્વ. જયાબેનના ભાઈ. સાસરાપક્ષે સ્વ. કેશવલાલ પોપટલાલ દેસાઈના
જમાઈ. નિર્મલ સૂર્યાના વેવાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.