• બુધવાર, 22 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ગુંદાલાના દામજી રાંભીયા (ઉં. 79) 18મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મઠાબાઈ મેઘજી મણશી રાંભિયાના પુત્ર. જયવંતીના પતિ. જીગર, સમીરના પિતા. પ્રેમજી, મંજુલા, લક્ષ્મી, હેમકુંવર, મણી, પુષ્પાના ભાઈ. કસ્તુરબેન ખીમજી માણશી નંદુના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: સમીર દામજી - 802, વર્ધમાન હાઈટસ, જાંબલી ગલ્લી, બોરીવલી (પ.).

 

ડેપાના ભાવનાબેન છેડા (ઉં. 61) 19મીએ અવસાન પામ્યાં છે. તે ભાણબાઈ હંસરાજ (કાકુબાપા), મકાંબાઈ મુરજી (ગુલુબાપા) દેવજીનાં પૌત્રવધૂ. નિર્મળાબેન માવજીનાં પુત્રવધૂ. ધીરજ (એકલવીર)નાં પત્ની. પંકીત, શ્રેણીનાં માતા. ધનબાઈ વિશનજીનાં પુત્રી. પ્રા.યોગી સભાગૃહ, પહેલે માળે, સ્વામીનારાયણ મંદિરની પાસે, દાદર (સે.રે.). ટા. 3થી 4.30.

 

કોટડી મહાદેવપુરીના દિનેશ દેઢિયા (ઉં. 73) 19મીએ અવસાન પામ્યા છે. તે માલબાઈ કોરશીના પુત્ર. સ્વ. રસીલાના પતિ. કૌશલ, દિશાના પિતા. દેવજી, મોનજી, પ્રવિણ, જયંતિલાલ, કસ્તુરબેન જયંતીલાલ, હેમાબેન હરીશના ભાઈ. લક્ષ્મીબેન ભાણજીના જમાઈ. પ્રાર્થના : વર્ધમાન સ્થા. જૈન શ્રા.સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર (પ.). ટા. : 4 થી 5.30. 

 

નવાવાસ દુર્ગાપુરના પુષ્પાબેન (પુરબાઈ) તલકશી દેઢિયા (ઉં. 94) 19મીએ અવસાન પામ્યાં છે. તે મેઘબાઈ દેવજી દેઢિયાના પુત્રવધૂ. તલકશીભાઈનાં પત્ની. મહેશ પંકજ, પ્રમીલા, ચંદન, મીતાનાં માતા. સોનબાઈ કચુ કરમણ છેડાનાં પુત્રી. ભવાનજી, મોરારજી, નિરંજના નાનજી, નિર્મળા દેવચંદ, પ્રવિણા નવીનના બેન. પ્રા. પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, બીસીસીઆઈ ગ્રાઉન્ડ, કાંદિવલી (પ.).

 

કચ્છી દશા શ્રીમાળી જૈન

સાન હોઝે અમેરિકાના અ. સૌ. કોકિલાબેન શાહ (ઉં. 84). તે મહેન્દ્ર અમૃતલાલ શાહનાં પત્ની. મણીબેન અને સ્વ. ચંદુલાલ કાનજી મહેતાનાં પુત્રી. સ્વ. મણીબેન તથા અમૃતલાલ લક્ષ્મીચંદ શાહનાં પુત્રવધૂ. સ્મૃતિ, ગૌતમનાં માતા. દેવતોષ ખરે, જેસિકાનાં સાસુ. શનિવાર 11મીએ અરિહંતશરણ પામ્યાં છે.

 

ઝાલાવાડી કાનજીસ્વામી દિગંબર જૈન મુમુક્ષુ

રાણાગઢના સ્વ. મગનલાલ નિમજીભાઈ દોશીનાં પુત્રવધૂ હેમલત્તા દોશી (ઉં. 88) રવિવાર 19મીએ અવસાન પામ્યાં છે. તે કેતન-માલિની, છાયા જસ્મીન શાહ, બેલા કેતન દફતરીનાં માતા. જિનાલી યશ વિરાની, પંક્તિ, રોહન-વૃદ્ધિ, અક્ષિત-ધ્વનિ, અમનનાં દાદી. સ્વ. લીલાવતીબેન ચંદુલાલ તુરખીનાં પુત્રી. સ્વ. હેમેન્દ્ર ભોગીલાલ શાહનાં વેવાણ. પ્રાર્થનાસભા મંગળવાર 21મીએ સાંજે 4.30થી 6. ઠે.: જસ્મીન હોલ, ઘાટકોપર જોલી જીમખાના, વિદ્યાવિહાર (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

જેસરના સ્વ. સંઘવી ધીરજલાલ જેચંદભાઈના પુત્ર હસમુખભાઈ (ઉં. 81). તે સુશીલાબેનના પતિ. સંજય, જલ્પેશ, આશિષ, અલ્પાબેનનાં પિતા. કિશોરભાઈ, સ્વ. યોગેશભાઈ, યશુબેન, રંજનબેન, જ્યોતિબેન, મીનાબેન, નીલાબેનના ભાઈ. શ્વસુર પક્ષે દોશી ધરમશીભાઈ ગાંગજીભાઈના જમાઈ 19મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. નિ. : જી-301, વર્ધમાન નગર, આર.પી. રોડ, મુલુન્ડ (પ.).

 

ઝાલાવાડ દશા શ્રીમાળી સ્થા. જૈન

ખાંડીયાના સ્વ. કંચનબેન રમણીકલાલ શાહના પુત્ર પંકજભાઈ (ઉં. 73). તે ચંદ્રિકાબેનના પતિ. જીજ્ઞેશ, જિમીતના પિતા. મહેન્દ્ર-મયુરી, સ્વ. ભારતીબેન મહેશકુમાર ધ્રુવ, સ્વ. વર્ષાબેન રમેશચંદ્ર ગાંધીના ભાઈ. સ્વ. નગીનભાઈ, મનહરલાલ ઠાકરશી શાહના બનેવી શુક્રવાર 17મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર 21મીએ સાંજે 5થી 6.30. ઠે.: ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, હિંગવાલાલેન ઉપાશ્રયની બાજુમાં, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મોરબીના સુરેશભાઈ નીમચંદભાઈ કોઠારીનાં પત્ની અ.સૌ. સંગીતાબેન (ઉં. 67). તે સ્વ. સુરજબેન નીમચંદભાઈનાં પુત્રવધૂ. ઋષભનાં માતા. સ્વ. કંચનબેન, સ્વ. નવીનભાઈ, સ્વ. ઇન્દુબેન, સ્વ. મંજુબેન, સ્વ. ઉર્મિલાબેન, બિપિનભાઈ, સ્વ. વસંતભાઈનાં ભાભી. પિયર પક્ષે શાહ વિનયલાલ માણેકચંદના દીકરી 13મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

માંગરોળ સ્થા. જૈન 

માંગરોળના સ્વ. જગમોહનદાસ ગોકલદાસ  સુતરીયાનાં પત્ની રંજનબેન (ઉં. 82) 18મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે વિલેશ, જલ્પાનાં માતા. કલ્પેશ ઉદાણી, મયુરીનાં સાસુ, સ્વ. છબીલદાસ વનરાવન મહેતાનાં દીકરી. ઉજાસ, પથીક, હશીતના નાની- દાદી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

કમળેજના સ્વ. જયાલક્ષ્મી વૃજલાલ વનમાળીદાસ શાહના પુત્ર નટવરલાલ (ઉં. 65) 19મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ભારતીબેનના પતિ. અંકિત- અમી, કાર્તિક- માનસીના પિતા. જીતેન્દ્રભાઈ- સુશીલાબેન, કિર્તીભાઈ-જયશ્રીબેન, હર્ષદભાઈ-ઉષાબેન, બીપીનભાઈ-ભદ્રાબેન, ચંદ્રકાંતભાઈ-બિંદુબેન, જ્યોતિબેન પ્રવીણભાઈ દોશી, સ્વ. જસ્મિનાબેન મુકેશકુમાર શાહના ભાઈ. સાસરા પક્ષે સ્વ. નાગરદાસ ઠાકરશી શાહના જમાઈ. લૌ. વ્ય. તથા સાદડી રાખી નથી. ઠે.: 202, વિતરાગ દર્શન, તાંબેનગર, મુલુંડ (પ.).

 

સ્થાનકવાસી જૈન

મોટા કોટડાના ઊર્વીબેન રૂપાણી (ઉં. 38) 19મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે નિમિતનાં પત્ની. ગં.સ્વ. હંસાબેન બકુલભાઈ શાહનાં પુત્રી. ઇલાબેન દિલીપભાઈ રૂપાણીનાં પુત્રવધૂ. નેત્રનાં માતા. ઈશિતા મેઘલ શાહનાં ભાભી. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે.

 

જૈન

ભગુપુરના ચુનિલાલ નાનચંદ શાહના પુત્ર વિનોદચંદ્ર (ઉં. 81) 17મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ગુણવંતીબેનના પતિ. ચેતનાબેન, મનીષાબેન, આશિષના પિતા. જયેશકુમાર, હિતેશકુમાર, મૌસમીના સસરા. પિયેર પક્ષે અમીચંદ લક્ષ્મીચંદ વોરાના જમાઈ. બંન્ને પક્ષથી લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

વરસામેડી કચ્છના સ્વ. દમયંતી તથા સ્વ. જાદવજી માણેકના પુત્ર દિલીપકુમાર (ઉં. 73) 17મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ. હીનાબેનના પતિ. શારદાબેન નંદલાલ કાનજી સોમૈયાના જમાઈ. મિહિર, અંકિતના પિતા. હર્ષદકુમાર, સ્વ. રશ્મિકુમાર, ભરતકુમાર, મયુરકુમારના ભાઈ. પ્રાર્થનાસભા 21મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે.: એફ. પી. એચ. ગરવારે હોલ, લાલા લજપતરાય કોલેજની બાજુમાં, હાજીઅલી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

મહુવાના હંસાબેન મહેતા (ઉં. 76). તે સ્વ. સુરેશચંદ્ર નાથાલાલ મહેતાનાં પત્ની. સ્વ. રતિલાલ નાનચંદ મહેતાનાં દીકરી. નિલેશ, હિના, માધવીનાં માતા. અતુલકુમારનાં સાસુ. ફોરમ, સાગરનાં નાની 19મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

કચ્છ કાઠડાના સ્વ. નારાયણજી જોશીનાં પત્ની ગં.સ્વ. દમયંતીબેન જોશી (ઉં. 73). તે સ્વ. રાજુલબેન પેઠ્ઠાભાઈ સુમ્બડનાં પુત્રી. નીલેશ, ભાવેશ, મીના, હંસા, મંજુ, અલ્પાનાં માતા. નિલમ, નીતા, જયંતીલાલ, સ્વ. કિશોરભાઈ, સ્વ. જયેશભાઈ, રાજેશભાઈનાં સાસુ. રોમાન્ય, આકાંચ, ક્રશ્પી, અદિતિનાં દાદી 19મીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા મંગળવાર 21મીએ સાંજે 5થી 7. ઠે.: મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, આરઆરટી રોડ, મુલુંડ (પ.).

 

નવગામ દિશા વિશાવાલ 

પાનસરના મનુભાઈ જૂઠાલાલ શાહ 19મીને રવિવારે શ્રી રાધાશરણ પામ્યા છે. તે સુશીલાબેનના પતિ. સ્વ. નેહા, તૃપ્તિ, મિતેષના પિતા. તેજસકુમાર, ખ્યાતિના સસરા. સ્વ. કલાવતીબેન, સ્વ. ચંદ્રકાંતભા, સ્વ. કિરીટભાઈના ભાઈ. શ્વસુર પક્ષે નરેન્દ્રભાઈ જીવણલાલ શાહ. બંને પક્ષની પ્રાર્થનાસભા 21મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે.: લોહાણા બાલાશ્રમ મથુરાદાસ એક્સટેન્શન રોડ, મંગુભાઈ દત્તાણી માર્ગ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ.).

 

ઘોઘારી લોહાણા  

અમરેલીના ગં. સ્વ. સુશીલાબેન સુરેન્દ્ર કાનાબાર (ઉં. 82). તે નિલેશ, કેતન, મીતા પંકજ કોટકનાં માતા. બીના, બીના, પંકજકુમારનાં સાસુ. કિંજલ કાર્તિક દસાણી, હર્ષિતા નિહાર જોષી, દિપ, નિશિતાનાં દાદી. નિધિનાં નાની. સ્વ. કાંતિલાલ હરિલાલ રવાણી તથા સ્વ. મંજુલાબેનનાં દીકરી 17મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

દશા શ્રીમાળી વણિક  

આતરસુંભાના સ્વ. રોહિતકુમાર મુલચંદભાઈ શાહનાં પત્ની ગં.સ્વ. શોભનાબેન શાહ (ઉં. 75) 19મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે ડિમ્પલ, શેતલનાં માતા. ગીતા, ચિતરક પારેખનાં સાસુ. સ્વ. પરેશ, સ્વ. અજિત, રાજેશનાં ભાભી. પિયરપક્ષે સ્વ. મધુબેન જયંતીલાલ દાણીનાં દીકરી. પ્રાર્થનાસભા 21મીએ 5થી 7. ઠે.: 703, સોહમ બિલ્ડિંગ, વસંત 

હાઉસિંગ કોમ્પ્લેક્સ, મહાવીર નગર, કાંદિવલી (પ.). 

 

હાલાઈ લોહાણા 

જુના દેવળીયાના ગં. સ્વ. કુમુદબેન પૂજારા (ઉં. 89). તે સ્વ. કેશવલાલ મોરારજી પુજારાનાં પત્ની. સ્વ. પ્રભુદાસ નારણદાસ પોપટનાં દીકરી. ભદ્રેશ, ભાવેશ, મીતા હર્ષદભાઈ ઠક્કર, વર્ષાબેન હરેશભાઇ ફાફડીયાનાં માતા. સુનિતાબેનનાં સાસુ. પંકિત, શુભનાં દાદી 18મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

 

કપોળ 

પીપરલાવાળા મહેન્દ્રભાઈ લીલાધર માધવજી દેસાઈ (ઉં. 78) 19મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ઉર્મિલાબેનના પતિ. આશિષના પિતા. નીલાના સસરા. રજનીભાઈ, સુશીલાબેન, સ્વ.ઇન્દુબેન, ચંદ્રિકાબેન, ચારુબેનના ભાઈ. મણિલાલ શામજી મેહતાના જમાઈ. પ્રાર્થનાસભા 23મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે. : વર્ધમાન સ્થાનકવાસી, જૈન શ્રવણ સંઘ, પાંચમે માળે, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

25 ગામ ભાટિયા 

ગં. સ્વ. નયના હરીશ આશર (ઉં. 68). તે સ્વ. મોહનલાલ આશર અને સ્વ. મંજુલાબેન આશરનાં પુત્રવધૂ. સ્વ. દ્વારકાદાસ આનંદજી સંપટ અને સ્વ. જયવંતી ગોકલદાસ પોરૈયાનાં પુત્રી. ફોરમનાં માતા. દિલીપ નરોતમદાસ આશર, રમેશ મોહનલાલ આશરનાં ભાભી. સ્વ. આશા, સ્વ. ગિરીશ, સીમા, આનંદનાં બહેન 17મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો