• રવિવાર, 23 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

મોટા લાયજાના કુસુમબેન સાવલા (ઉં. 49) 20મીએ અવસાન પામ્યાં છે. તે કેસરબેન લીલાધરના પુત્રવધૂ. જયેશના પત્ની. ખાપીબેન બાબુભાઈ પટેલના પુત્રી. ઉમંગ, દર્શનના માતા. અરાવિંદ, મનોજ, મીના, પુષ્પાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ઉમંગ સાવલા, સી/202, દેઢીયા નિવાસ, છેડા રોડ, ડોંબિવલી (પૂ.).

 

પ્રાગપુરના .સૌ. પૂર્વી (પ્રફુલ્લા) દેઢિયા (ઉં. 58) 18મીએ અવસાન પામ્યાં છે. તે દયાવંતી આણંદજીના પુત્રવધૂ. યોમેશના પત્ની. ક્રિશી, મિતીષાના માતા. ઝવેરબેન પ્રેમજી ધરોડના પુત્રી. નરેન્દ્ર, હસમુખ, ખુશાલ, સંદીપ, જયેશ, હેમાના બેનપ્રા.: શ્રી .સ્થા. જૈન શ્રા. સંઘ, શ્રી કરસન લધુ નિસર હોલ, 1લે માળે, દાદર (.). ટા. 2થી 3.30.

 

લાખાપરના રાજેશ શેઠીયા (ઉં. 59) 20મીએ અવસાન પામ્યા છે. તે પ્રભાવતી રવજીના પુત્ર. હિનાના પતિ. મિતાલી, બંસરીના પિતા. હેમંત, મનિષાના ભાઈ. સુંદરબેન મગનલાલ ધરોડના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: રાજેશ રવજી શેઠીયા, 32/, સિધ્ધેશ જ્યોતિ, બાલારામ સ્ટ્રીટ, મું.-7.

 

મોટી રાયણના અનિલ ગડા (ઉં. 61) 20મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કંકુબેન અમૃતલાલ ગડાના પુત્ર. સ્વાતિના પતિ. અમર, સાગરના પિતા. પ્રીતી, લીનેશ, મનીતાના ભાઈ. સંગીતા શંકર મોરેના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: અનીલ ગડા, બી-206, ચંચલ સ્મૃતિ, આનંદ નગર, વસઇ (.).

 

ગોધરાના સાકરબેન રાંભીયા (ઉં. 83) 19મીએ અવસાન પામ્યાં છે. તે ધનબાઈ રાયશી માંઈયાના પુત્રવધૂ. મેગજી (મગન)ના પત્ની. ભરત, દિપેન, મીના, રશ્મિ, રક્ષાના માતા. કુંવરબાઈ ગાંગજી છેડાના પુત્રી. તલકશી, દિનેશ, મંજુ (ભારતી)ના બેન. પ્રા.: શ્રી માટુંગા .મૂ.શ્વે.જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા. 4થી 5.30.

 

દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

રંગપુરના સુશીલાબેન શશીકાંતભાઈ શાહ (ઉં.94) 20મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ધીરેન, પરેશ, મીના તેમજ મેહુલના માતા. નયના, વર્ષા, પંક્તિ, સ્વ. ધીરેનભાઈના સાસુ. ઝીલ-નિકુંજ, નિરાલી-જીનેશ, વિધિ, સોહમ-મિતાલી, દેવાંશ, સમ્યક, આત્મન-કિંજલના દાદા/નાની, સ્વ. કમળાબેન ચીમનલાલ મણિયારના દીકરી. સ્વ. ચંદુભાઈ, સ્વ. નવીનચંદ્ર, સ્વ. ઇંદુબેન કામદારના બહેન. પ્રાર્થનાસભા, લૌ. વ્ય. બંધ છે.

 

દેરાવાસી ઝાલાવાડી જૈન

ધાંગધ્રાના કલાબેન ગાંધી (ઉં 83) ગુરુવાર, 20મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. નવીનચંદ્ર ગાંધીના પત્ની. બીનાબેન, સ્વ. અશોકભાઈ, જયેશભાઈના માતા. હર્ષાબેન, મમતાના સાસુ. સ્મિત, દિવ્યમ, નેહા, હેમાલીના દાદી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મોરબી (ખાનપર)ના સ્વ. મયાબેન મણિલાલ મહેતાના પુત્ર મહેન્દ્ર (ઉં. 67). તે રીટાના પતિ. કાનનના પિતા 20મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે ઇન્દુબેન, કીર્તિભાઈ, સ્વ. વિનોદ, હિમાંશુના ભાઈ. ભાવિન, કિમી, કુણાલના કાકા. સ્વ. હિરાબેન જયંતિલાલ ડગલીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

રાજપરા (જેસર)ના દોશી દામજીભાઈ કેશવજીના પુત્ર હિંમતલાલનાં પત્ની મીનાબેન (મનહરબેન) (ઉં. 79) 21મીને શુક્રવારે અવસાન પામ્યાં છે. તે વોરા મહિપતરાય મગનલાલનાં દીકરી. હીરેનનાં માતા. પૂર્વીનાં સાસુ. નિ. : 702 , વિલોજ ટ્વીન ટાવર, સ્વપ્ન નગરી, મુલુંડ (.). લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

હાલાઈ બ્રહ્મક્ષત્રિય

ગજાનન ત્રંબકલાલ મામતોરા (ઉં. 80) 20મીને ગુરુવારે શ્રી રામચરણ પામ્યા છે. તે સ્વ. મીનાક્ષીના પતિ. તેજલ, યામિની સ્નેહલ સોનેજી, ઋષિકેશના પિતા. સ્વ. ત્રંબકલાલ કલ્યાણજી અને સ્વ. ભગીરથી મામતોરાના પુત્ર. શિવનારાયણ, સ્વ. જ્યોત્સના વીંછી, સ્વ. દિલીપના ભાઈ. સ્વ. પ્રભુદાસ અને મોંઘીબાઈ મચ્છરના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ઉઠમણું/ પ્રાર્થનાસભા રાખી નથી.

 

કપોળ

દેલવાડાવાળા સ્વ. કલાબેન પરસોત્તમદાસ સંઘવીના પુત્ર હરેશભાઈ. તે જયશ્રીના પતિ. સુજય-રેણુકા, ધારીણી મિથિલના પિતા. પરેશભાઈ, સ્વ. વીણા ચંદ્રકાંત દોશી, સ્વાતિ કાર્તિક દોશીના ભાઈ. સ્વ. કરસનદાસ જીવરાજ શાહના જમાઈ 20મીએ શ્રીજીચરણ પામ્યા છેલૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

મહુવાવાળા સ્વ. હરકિશનદાસ પ્રભુદાસ તથા હીરાબા સંઘવીના પુત્ર અનંતરાય (ઉં. 90). તે પુષ્પાબેનના પતિ. નિલેશ, પારસ, પારૂલ, દીપ્તિના પિતા. સ્વ. હિંમતલાલ, સ્વ. ઈશ્વરદાસ, સ્વ. વસંતરાય, જીતેન્દ્રભાઈ, સ્વ. તારાબેન, સ્વ. મધુબેન, સ્વ. દમયંતીબેનના ભાઈ. સ્વ. રતિલાલ વાલજીભાઈ મહેતાના જમાઈ 16મીએ શ્રીજીશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 23મીએ 4થી 6. ઠે.: કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

લૂણીધાર ચિતલવાળા સ્વ. લીલાવંતી ભાઈચંદ મહેતાના પુત્ર કનૈયાલાલ (ઉં. 77) 21મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે શકુંતલાબેનના પતિ. હિના હિમાંશુ પારેખ, શિલ્પા ચેતનભાઈ મોદી, તૃપ્તિ સમીરભાઈ ભુવાના પિતા. દિલીપભાઈ, સ્વ. હરેશ, અરાવિંદભાઈ, જ્યોત્સનાબેન પરિમલ વોરાના ભાઈ. સ્વ. વૃજલાલ ભાઈચંદ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા 23મીએ 5થી 7. ઠે.: લોટસ બેન્કવેટ, ચોથે માળે, રઘુલીલા મોલ, પોઈસર ડેપો પાછળ, કાંદિવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

વૈષ્ણવ 

ચીખલીના સ્વ. સવિતાબેન મહેન્દ્રભાઈ મિસ્ત્રીના પુત્રવધૂ સ્વ. કેતકી કુંતલ મિસ્ત્રી (ઉં. 52) 20મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે નિષ્ઠા ધ્રુવ પંચાલના માતા. અવંતિ બિરેનકુમારના ભાભી. મંજુબેન ધીરુભાઈ પંચાલની દીકરી. આશિષની બેન. બેસણું 22મીએ સાંજે 4થી 6. ઠે.: વર્ધમાન ઉપાશ્રય, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

લુણીધારવાળા સ્વ. પુષ્પાબેન અને નંદલાલભાઈ પ્રભુદાસ મહેતાના પુત્ર. સ્વ. જીતેન્દ્રભાઈના પત્ની ગં.સ્વ. મનીષાબેન/ મીનાક્ષીબેન (ઉં. 72) ગુરુવાર, 20મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ગં.સ્વ. મીનાબેન મહેશકુમાર મહેતા, ભૂપેન્દ્ર (રીમા), રશ્મીબેન જયંતકુગાર સંઘવીના ભાભી. બીજલ મિથુનકુમાર વોરા, તન્વી દિપકકુમાર સાંઘાણીના માતા. પિયર પક્ષે જાનબાઈ દેરડીવાળા, સ્વ. હરેશભાઈ ખુશાલદાસ મહેતા, પ્રદીપભાઈ, સ્વ. ઉર્મિલાબેન લલિતભાઈ સંઘવીના બહેન. પ્રાર્થનાસભા રવિવાર, 23મીએ સાંજે 5થી 7. ઠે.: સનરાઈઝ હૉલ, ઓપ. આનંદીબાઈ કાળે કૉલેજ, સાંઈબાબા નગર, બોરીવલી (.).

 

હિન્દુ

દેવગડ, સિંધુદુર્ગના ત્રિંબકભાઈ (ઉં. 73). તે સુભદ્રા રાઘો ભિવા ચવ્હાણના પુત્ર. પ્રાપ્તીબેનના પતિ. નિતિકાના પિતા. સ્વ. હરિશ દયારામ ગોકલદાસ કતિરાના જમાઈ. વિદ્યાત્રી, ગાયત્રી, સ્વાતી, પ્રશાંત, હોમીતા, સત્યપ્રેમના બનેવી 19મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 22મીને શનિવારે સાંજે 4.30થી 6. ઠે.: સ્વામિનારાયણ સંસ્કાર કેન્દ્ર, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

ઘોઘારી મોઢ વાણિક

નડિયાદના ગં.સ્વ. ઈન્દિરાબેન રમેશચંદ્ર પરીખ (ઉં. 87) 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે મયંક, મૈત્રેય, ચિન્મયનાં માતા. અમિષા, સોનલ, સુમતીના સાસુ. સ્વ. શાંતિલાલ મણિલાલ પરીખના પુત્રી. સૂર્યાબેન સુંદરલાલ પરીખના ભત્રીજી. ઉષાબેન, પંકજભાઈ, શ્વેતા, આશુ, વીણા, ભારતી, માયાના બહેન. પ્રાર્થનાસભા 22મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: બી-વિંગ, કમ્યુનિટી હૉલ, આશીર્વાદ રેસિડેન્સી, એલ. ટી. રોડ, મહારાષ્ટ્ર પ્લાયવુડની નજીક, વઝીરા નાકા, બોરીવલી (.).

 

કચ્છી લોહાણા

મોટી વિરાણીના સ્વ.વિલાસ (ઠક્કર) (ઉં.78) 19મીએ અવસાન પામ્યા છે. સ્વ વસંતબેન વિઠ્ઠલદાસ રાજદેના પુત્ર. ગં.સ્વ હેમલતાબેનના પતિ. સ્વ પુરષોત્તમ, નરેન્દ્ર, રમેશ, લક્ષ્મીબેન સોનાગેલા, જયશ્રીબેન ચંદનના ભાઈ. સ્વ લક્ષ્મીબેન મથરાદાસ ગાવિંજી ચગસોતાના જમાઈ. માધવી આશિષ રૂપારેલ, સ્વ. સુકેશના પિતા. (લૌ. વ્ય. બંધ છે). પ્રાર્થનાસભા  22મીએ શનિવાર સાંજે 5.30 થી 7.  ઠે. ગ્રાઉન્ડ ફ્લોર, કચ્છી મહાજનવાડી, આરઆરટી રોડ, મુલુન્ડ (.).

 

ચરોતર રૂખી

આસોદરના સ્વ. ઘેલાભાઈ સોમાભાઈના પત્ની ચંચળબેન (ઉં. 85) 15મીને શનિવારે અવસાન પામ્યાં છે. તે નગીનભાઈ, શારદાબેન, ચંપાબેન, સ્વ. લતાબેન, રમીલાબેન, રાજુબેનના માતા. સરસ્વતીબેન (ગુડીબેન), ચંદુભાઈ, વસંતભાઈ, રમેશભાઈ, રમેશભાઈ, મહેન્દ્રભાઈના સાસુ. કાંતિભાઈ, ઈશ્વરભાઈ, નારાયણભાઈ, ચંદુભાઈ, અરખાબેનના બેન. બેસણું 24મીને સોમવારે સાંજે 4થી 7. ઠે.: 1907, ફ્લોર 19માં, 2, મિલ વર્કસ, બિલ્ડિંગ, બૉમ્બે ડાઈનિંગ મિલ કમ્પાઉન્ડ, ભોઈવાડા, સિમેટ્રી લાઈન, મું.-12.

 

કપોળ

ત્રાપજવાળા સ્વ. ગીરજાલક્ષ્મી જયંતીલાલ નારણદાસ મહેતાના પુત્ર સ્વ. બીપીનભાઈનાં પત્ની દિનાબેન (ઉં. 75) બુધવાર 19મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે મિહિરભાઈ, દર્શનાબેનનાં માતા. સ્વ. કાન્તાબેન જગમોહનદાસ મેહતાનાં દીકરી. સ્વ. ધીરુભાઈ, સ્વ. મુકુંદભાઈ, સ્વ. કિશનભાઈ, કનુભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. મધુભાઈ, સ્વ. ઉષાબેન રમણિકલાલ મહેતાનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે

હેડલાઇન્સ