• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

લોહાણા

મુંબઈના ગં.સ્વ. હેમલતાબેન નટવરલાલ ભોજાણી (ઉં. 85). તે સ્વ. મણિલાલ શામજીભાઈ વિઠલાણીનાં પુત્રી. મુકુંદભાઈ, ગીતાબેન, ભારતીબેનનાં માતા. બિન્દુબેન ભોજાણી, રાજેશકુમાર વડેરા, રાજેશ કુમાર ઠક્કરનાં સાસુ. હિરેન, જશનાં દાદી. પૂનમ, બિજલ, રોહિત, માનસી, હિરલનાં નાની મંગળવાર, 1લીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ 

વલ્લભીપુરના સ્વ. ભાનુશંકર ત્રિભોવનદાસ ભટ્ટના પુત્ર રમેશચંદ્ર (ઉં. 77). તે સ્વ. કપિલાબેનના પતિ. બ્રિજેશના પિતા. કુંતલના સસરા. સ્વ. કિશોરભાઈ, સ્વ. જયાબેન, સ્વ. હંસાબેન, સ્વ. ચેતનાબેન, ઉષાબેન, નીલાબેનના ભાઈ 31મીએ કૈલાશવાસ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની

ગઢડા (સ્વામીના)ના ગં.સ્વ. સરોજબેન ધકાણ  (ઉં. 77) 2જીએ અક્ષરધામ નિવાસ પામ્યા છે. તે સ્વ. પ્રભુદાસ ત્રિભોવનદાસ ધકાણનાં પત્ની. સ્વ. બાબુભાઇ ભગવાનભાઈ સાગરનાં દીકરી. ચેતનાબેન જયેશકુમાર જાની, અલ્પાબેન ધર્મેશકુમાર થડેશ્વર, જીજ્ઞાબેન વિષ્ણુકુમાર મૂળે, ઘનશ્યામ, હિતેશનાં માતા. સૃષ્ટિબેન ઘનશ્યામ, રિધ્ધિબેન હિતેશનાં સાસુ. શ્લોક, રુત્વીનાં દાદી. પ્રાર્થનાસભા શનિવાર, 5મીએ સવારે11 થી 12.30. ઠે.: સોની વાડી, શિંપોલી રોડ, બોરીવલી(પૂ.).

 

શ્રી સત્તાવીસ સાબરકાંઠા ઔદીચ્ય બ્રાહ્મણ

જામળાના નવીનચંદ્ર ભજગોવિંદ ઉપાધ્યાય (ઉં. 78) 31મીને સોમવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે નિરંજનાબેનના પતિ. રાજેશ, ભાવિકા પંડ્યા, સ્વેતા પંડ્યાના પિતા. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને રવિવારે સાંજે 5થી 7. ઠે.: ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલે પાર્લે સ્ટેશનની નજીક, વિલે પાર્લા (પૂ.).

જૈન મરણ

જૈન

સુરેન્દ્રનગરના સ્વ. મરઘાબેન ફુલચંદ રતનચંદ શાહના પુત્ર ઉદય (ઉં. 67) 3જીએ અરિહંત શરણ પામ્યા છે. તે જાગૃતિના પતિ. કોકિલાબેન, સ્વ. કિશોરભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, દિલીપભાઈ, પારૂલબેન, સ્વ. કિરણબેનના ભાઈ. સ્વ. મનસુખલાલ દીપચંદ શાહના જમાઈ. સ્વ. હંસાબેન, બીપીનભાઈ, ભારતીબેન, પ્રકાશભાઈ, અલકાબેન, સમીરભાઈના બનેવી. નિ. : જાગૃતિ ઉદય શાહ બી-202,પંચધામ બિલ્ડિંગ, જરી મરી ગાર્ડનની સામે, સી.એસ. રોડ, આનંદનગર દહિસર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કવીઓ જૈન

તલવાણાના લક્ષ્મીચંદ પોલડીયા (ઉં. 81) 1લીએ અવસાન પામ્યા છે. તે દેવકાબેન/ ગંગાબેન નાનજી રાયશીના પુત્ર. તારામતીના પતિ. વિપુલ, અતુલ, હિતુલના પિતા. મેગબાઈ ચાપશી ખીયરા મામણીયાના જમાઈ. દામજી, મુળજી, કલ્યાણજી, લીલાવંતીના ભાઈ. પ્રા.: શ્રી માટુંગા જૈન આરાધના ભવન, નાથાલાલ પારેખ માર્ગ, ગુજરાત ક્લબની બાજુમા, કિંગ સર્કલ, માટુંગા (પૂ.). ટા. 3.30થી 5.

 

નાની ખાખરના અ.સૌ. ભાવનાબેન દેઢિયા (ઉં. 66) 1લીએ અવસાન પામ્યાં છે. તે નિર્મળાબેન  વલ્લભજીનાં પુત્રવધૂ. કિરણનાં પત્ની. આરતીનાં માતા. લક્ષ્મીબેન મોહનલાલ ગાલાનાં પુત્રી. જયેશ, હિતેનનાં બેન. ચક્ષુદાન કર્યું છે. મુંબઈમાં પ્રાર્થના રાખી નથી. નિ.: કિરણ દેઢિયા : 32, ક્રિષ્ના સ્ટ્રીટ, ટી-નગર, ચેન્નઈ.

 

છસરાના નિર્મળાબેન ગાલા (ઉં. 81) 2જીએ અવસાન પામ્યાં છે. તે લીલાબેન નાનજીનાં પુત્રવધૂ. શાંતિલાલનાં પત્ની. સંગીતા, જયેશ, બીંદુનાં માતા. ગોમીબાઈ રામજી ભુલાનાં પુત્રી. મુલચંદ, વિનોદ, ભરત, મીના લક્ષ્મીચંદ, જવેર લક્ષ્મીચંદ, દીના જયંતિલાલ, સુશીલા મનસુખનાં બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.: ઉમેશ નંદુ : 301, કિંજલ, આંબેડકર રોડ, મુલુંડ (પ.).

 

નાની તુંબડીના અ.સૌ. ચંદનબેન બૌઆ (ઉં. 66) 1લીએ અવસાન પામ્યાં છે. તે જેતબાઈ જગશીનાં પુત્રવધૂ. ભાઈલાલનાં પત્ની. ગીતા, વિજયનાં માતા. લક્ષ્મીબેન હીરજી પ્રેમજી ગંગરનાં પુત્રી. ગિરીશ, પ્રકાશ, વર્ષાનાં બેન. પ્રા. કરસન લધુ નિસર હોલ, 1લે માળે, દાદર (પ.). ટા. 4 થી 5.30.

 

મોટા લાયજાના દેવચંદ છેડા (ઉં. 76) 2જીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન પ્રેમજી ખીંયશી છેડાના પુત્ર. ઈન્દીરાબેનના પતિ. જ્યોતી સચીનના પિતા. ટેકચંદ, નિર્મળાના ભાઈ. ગંગાબાઈ હીરજી મુરગના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ઈન્દીરાબેન છેડા, 156/7, ન્યુ પેરેડાઈજ, જૈન સોસાયટી, સાયન (પ.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા જૈન 

જાળીલાના રંજનબેન મુગટલાલ ડેલીવાલાનાં પુત્રવધૂ તારકા (રિંકુ) (ઉં. 46) 2જીએ અરિહંતશરણ પામ્યાં છે. તે મિનેશભાઈનાં પત્ની. ધાર્મિક, જૈનમનાં માતા.  સ્વ. તરલિકા ભરતભાઈ ખંધારનાં પુત્રી ધવલ, અતુરનાં બેન. પ્રાર્થનાસભા 5મીએ સવારે 10થી 12. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, મોટો ઉપાશ્રય એસ.વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદિવલી (5.). 

 

ઝાલા. વીસા શ્રી. સ્થા. જેન

લીંબડીના સ્વ. પ્રભાબેન તથા સ્વ. ત્રંબકલાલ જેઠાલાલ સંઘવીનાં પુત્રવધૂ નવીનચંદ્રનાં પત્ની અ.સૌ. ઉષાબેન (ઉં. 76) બુધવાર, 2જીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. બુદ્ધિલાલ કેશવલાલ શાહનાં દીકરી. કૃણાલ, ઉર્વી, કેયુરનાં માતા. સ્વ. મંજુલાબેન હસમુખરાય દોશી, સ્વ. અરાવિંદભાઈ, સ્વ. પ્રફૂલભાઈ, પ્રદીપભાઈના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

પાટીદાર

આસુંદરના ઠાકોરભાઈ ભક્તા (ઉં. 83). તે ગં.સ્વ. શાંતિબેનના પતિ. ડાહીબેન ગોકળભાઈ ભક્તાના પુત્ર. દુધીબેન ગોપાલભાઈ ભક્તાના જમાઈ. જાગૃતિ, નીતા, ધારીત્રી, સ્વ. મિતુલના પિતા. પ્રજેશ, રાકેશ, વીરેન્દ્ર, અલ્પેશના સસરા. મનહરભાઈ, રેખાબેન, શાંતાબેન, સવિતાબેનના ભાઈ 2જીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર 5મીએ સવારે 10થી 12. ઠે.: સરદાર વલ્લભભાઈ પટેલ (જવાહર નગર હૉલ), એસ.વી. રોડ, જવાહર નગર, ગોરેગામ (પ.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો