• મંગળવાર, 28 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

. વી. . જૈન

પુનડીના લિલેશ (બાબુભાઈ) મામણીયા (ઉં. 66) 24મીએ અવસાન પામ્યા છે. તે કેસરબેન હીરજી ચાંપશીના પુત્ર. ચંદન (અશ્વિના)ના પતિ. દર્શન, ભક્તિના પિતા. મુલચંદ, પ્રફુલ્લના ભાઈ. સાકરબેન સુરજી વેલજી બૌઆના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: મુલચંદ મામણીયા, 2306, સેન્ટેલિયા, એકમે ઓઝોન ફેસ-2, માનપાડા, ઘોડબંદર રોડ, થાણા.

 

મેરાવાના કુસુમ વીરા (ઉં. 67) 25મીએ અવસાન પામ્યાં છે. તે નેણબાઈ વેલજી વિરાના પુત્રવધૂ. ધીરજના પત્ની. રૂપલ વિપુલ બોરીચા, શીતલ અમીત પીઠડીયાના માતા. મઠાબાઈ તલકશી દેવશીના પુત્રી. પરેશ, મધુ જયંતિલાલ લાલન, સુશીલા પ્રવિણ દેઢિયા, વિમળા કાંતિલાલ છેડા, સંસાર પક્ષે . પૂ. અર્ચનાબાઈ મહાસતીના બેન. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.: કુસુમ ધીરજ વીરા, બી-1, રૂમ નં. 12, ઇન્દિરા કોલોની, હનુમાન નગર, કુરાર વિલેજ, મલાડ (પૂ.).

 

ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન

વઢવાણના પ્રફુલભાઈ શાહ (ઉં. 74) શુક્રવાર, 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઈલાબેનના પતિ. નેવ્યા ભાવેશ વોરા, જૈના વિરલ શાહ, રિદ્ધિ નિહીર બારભાયા, રીના વિરેન વોરાના પિતા. સ્વ. મરઘાબેન મણીલાલ શાહના પુત્ર. સ્વ. ન્યાલચંદ માણેકચંદ નોલીવાળાના જમાઈ. સ્વ. વિનોદભાઈ, સ્વ. મુકેશભાઈ, હંસાબેન અનંતરાય બોટાદરા, દિનાબેન નિતીનકુમાર ભલાણીના ભાઈલૌ. વ્ય. બંધ છે. ઠે.: બી - 1804, સાઈ પ્લાઝા, ન્યુ ગોલ્ડન નેસ્ટ, ભાયંદર (.).

 

હાલાર વીસા શ્રીમાળી જૈન

જામનગરના હરસુખલાલ ભણસાલી (ઉં. 90) 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. જયંતિલાલ હીરાચંદ અને સ્વ. બેન્કુવરબેન ભણસાલીના પુત્ર. પ્રફુલ્લાબેનના પતિ. સ્વ. નિલેશ, રાજીવ, ફાલ્ગુનીના પિતા. પિનલકુમાર, ડિમ્પલના સસરા. સ્વ. બાબુભાઈ ભગવાનજી મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે

 

પાટણ વીસા શ્રીમાળી

મહાલક્ષ્મી માતાના પાડાના મીનાબેન નિરંજનભાઈ શાહ 25મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. અમૃતલાલ તથા સ્વ. શારદાબેનના પુત્રવધૂ. સ્વ. મંજુલાબેન, સ્વ. પ્રતાપચંદ શાહના દીકરી. સમીર, અમીષીના માતા. રિન્કુ મિહિરભાઈના સાસુ. સ્વ. કિરીટભાઈ, સ્વ. પ્રતિભાબેન, આનંદીબેન રોહિતભાઈ, નયનાબેન કમલેશભાઈ, સ્વ. ચિત્રાબેન, રશ્મીબેનના ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

કમળાપુરના સ્વ. જશવંતીબેન તથા જયંતિલાલ હરજીવનદાસ શાહના પુત્ર મયુર શાહ (ઉં. 60). તે શર્મિલાબેનના પતિ. માનસી મિલનકુમાર માટલિયા, દર્શિતના પિતા. વિવાનના નાનાજી, અલકેશ, મનીષ, પ્રિતેશના ભાઈ. હર્ષાબેન રજનીકાંત સંઘવીના જમાઈ 26મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષે લૌ. વ્ય. બંધ છે. ઠે.: ફ્લેટ નં. 201, વિમલા નિવાસ, પ્લોટ નં. 326, રોડ નં. 17, જવાહર નગર, પંજાબ નેશનલ બૅન્ક પાસે, ગોરેગાંવ (.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભાવનગરવાળા સ્વ. હીરાબેન શાંતિલાલ જીવરાજ શાહના પુત્ર દેવેન્દ્રભાઈ (ઉં. 75) 24મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ભાવનાબેનના પતિ. દિશા પરાગ, મૈત્રી મીહિરના સસરા. સ્વ. ચંદ્રાબેન કાંતિલાલ વનમાળીદાસ પારેખના જમાઈ. પ્રબોધ, સ્વ. મેના રસીકલાલ, સ્વ. ભારતી બીપીનભાઈ, પ્રવીણાબેન ચંદ્રકાંત, ચેતનાબેન કિરણકુમારના ભાઈ. લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે. ઠે.: 702, હોરાઈઝન શ્લોકા, ડૉ. આંબેડકર રોડ, મુલુંડ (.).

હિન્દુ મરણ

ઘોઘારી દશા દિશાવળ વણિક

કોળિયાકના સ્વ. આણંદરાય લલ્લુભાઈ પારેખના પુત્ર બીપીન પારેખ (ઉં. 63) ગુરુવાર, 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કલ્પનાબહેનના પતિ. દિપિકા, કેતન, શૈલેષ, રાકેશના ભાઈ. ધર્મેશ, હર્ષિતના પિતા. કિંજલ, શારદાના સસરા. બન્ને પક્ષની સાદડી સોમવાર, 27મીએ સાંજે  4થી 6. ઠે.: કપોળ વાડી, ગીતાનગર, ભાયંદર (.).

 

કચ્છી ભાટીયા

અશ્વિન પુરેચા. તે સ્વ. મધુરી પ્રતાપાસિંહ પુરેચાના પુત્ર (ઉં. 70). તે હીનાના પતિ. રાધિકા, રેણુના પિતા. પ્રથમેશ, આશિષના સસરા. મહેશ, કલ્પનાના ભાઈ. સ્વ. માલ્તી જનકાસિંહ વેદના જમાઈ 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા દિશાવળ વણિક 

હાથબના જીતેન્દ્રભાઈ રતિલાલ પારેખ (ઉં. 93) 25મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ. દિનબાળાબેનના પતિ. રાજીવ, દીપ્તિ, હર્ષા, હેમાના પિતા. હિના, વિજય, સૌરભ, અમિતના સસરા. ચાર્મીના દાદા. લૌ. વ્ય. બંધ છે.

 

નવગામ વીસા દિશાવાળ વણિક

વિસનગરના મુકેશ રમણલાલ શાહ (ઉં. 67) 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે બીનાબેનના પતિ. નીરવના પિતા. ગુંજનના સસરા. સ્વ. સુરેશચંદ્ર, ગિરીશભાઈ, અશોકભાઈ, ગીતાબહેનના ભાઈ. જયાબેન, માયાબેન, ઇલાબેનના દિયર. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 27મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

વીસા સોરઠિયા વણિક

ઓસાવાળાના સ્વ. પ્રભાવંતીબેન તથા સ્વ. કરસનદાસ પુરુષોત્તમદાસ પારેખના પુત્ર મયુરભાઈ (ઉં. 54). તે મિતાબેનના પતિ. જિલ, વ્રજના પિતા. દેવાંગના ભાઈ. સ્વ. નિમુબેન મગનલાલ શાહના જમાઈ 24મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 27મીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: વૃંદાવન ગાર્ડન, અડુકિયા રોડ, સોના ટોકીઝની બાજુમાં, કાંદિવલી (.). 

સ્પોર્ટ્સ
વધુ વાંચો