કવીઓ જૈન
કુંદરોડીના જવેરબેન લાપસીયા (ઉં. 91) 19મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે લક્ષ્મીબેન લધુ કુંવરજીના પુત્રવધુ. સ્વ. નાનજીના પત્ની. રમીલા, નીતા,
દિલીપ, ચેતન, મનીષના માતા. ગોમીબેન મુરજી દેઢિયાના પુત્રી. શામજી, લાછબાઇ, કસ્તુરના
બેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ દિલીપ લાપસીયા, 401, કાંદબરી, એમ. જી. રોડ, ગોરેગામ
(પ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
જૂનાગઢના સ્વ. વસંતરાય હરીલાલ કેશવજીનાં પત્ની ગં.સ્વ.
જ્યોત્સનાબેન (ઉં. 78). તે બ્રિજેશ, શિતલ વ્યાસનાં માતા. નિપા ધર્મેશભાઈ વ્યાસનાં સાસુ.
વિષેશ, ધૈર્ય, નિષ્ઠાનાં દાદી. કુંદનબેન કાંતિલાલ કમળશી ભાયાણીનાં દિકરી. 21મીને મંગળવારે
અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.
ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
વઢવાણના શશીકાંત શાહ (ઉં. 79) બુધવાર 22મીએ અરિહંતશરણ
પામ્યા છે. તે કાંતાબેન ચંપકલાલ શાહના પુત્ર. મીનાબેનના પતિ. ફોરમ-નીરવ, તેજલ જીતેન્દ્ર
સંઘવીના પિતા. સરોજબેન, અનિલાબેન, મીલનભાઈના ભાઈ. જયંતીલાલ મનસુખલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા
અને લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી સ્થા. જૈન
વડીયા દેવડીના લીલાધર શેઠ (ઉં. 88) 18મીએ અવસાન પામ્યા
છે. તે સ્વ. વ્રજકુંવરબેન પાનાચંદ શેઠના પુત્ર. રંજનબેનના પતિ. તેજલ, બીજલ, ઋત્વા કેતન
શાહ, રૂચા કાર્તિક મેંડાના પિતા. સ્વ. ધીરજલાલભાઈ, સ્વ. ભાનુભાઈ, સ્વ. દયાબેન, સ્વ.
મંજુલાબેન, વિનોદભાઈ, દિનેશભાઈના ભાઈ. સ્વ. જયાબેન રામજીભાઈ ઘેલાણીના જમાઈ. પ્રાર્થનાસભા
24મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.ઃ વિશ્વેશ્વર ભવન, સંન્યાસ આશ્રમ કમ્પાઉન્ડ, વિલેપાર્લે
(પ.).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલાના સ્વ. સાકરલાલ જગજીવનદાસ જસાણીના પુત્ર
સ્વ.વસંતરાયનાં પત્ની ધનલક્ષ્મીબેન (ઉં. 93) મંગળવાર, 21મીએ અરિહંતશરણ પામ્યાં છે.
તે રેખાબેન જીતેન્દ્રકુમાર બાવીસી, દિનેશનાં માતા. સ્વ.ભોગીભાઈના ભાઈનાં પત્ની. સ્વ.રમણીકભાઈ,
સ્વ.જશવંતભાઈ, સ્વ.ચંદ્રકાંતભાઈ, ભારતીબેન પ્રવીણચંદ્ર મહેતા, અરાવિંદભાઈનાં ભાભી.
સ્વ.હરગાવિંદદાસ જીવનલાલ સરવૈયાનાં પુત્રી. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ છે.
હાલાઈ લોહાણા
જામસયાલાના રાકેશભાઈ મોરઝરિયા સોમવાર, 20મીએ શ્રીજીચરણ
પામ્યા છે. તે રમાબેન તથા ભરતભાઈ જગજીવનદાસ મોરઝરિયાના પુત્ર. વિશાલભાઈ, જીગ્નેશભાઈ,
વિરલભાઈ, હેમાંગીબેનના ભાઈ. રીમાબેન, કિંજલબેન, મોનિકાબેનના દિયર. દિલીપભાઈ, જયશ્રીબેન
દીપકભાઈ બુદ્ધદેવ, સ્વ. મીનાબેન પ્રફુલભાઈ કડકિયાના ભત્રીજા. સ્વ. જયંતિલાલ, સ્વ. પ્રભુદાસભાઈ,
હસુમુખભાઈ, સ્વ. વિનોદરાય, બાબુભાઈ, કિશોરભાઈ ગીરધરલાલ જોબનપુત્રા, સ્વ. પ્રભાબેન,
કાંતાબેન, સ્વ. ચંપાબેન, ગીતાબેનના ભાણેજ. પ્રાર્થનાસભા 23મીને ગુરુવારે બપોરે 3થી
5. ઠે.ઃ કપોળવાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (પ.).
હાલાઈ લોહાણા
જામખંભાળિયાના ભરતભાઈ પંચમતીયા (ઉં. 70) 20મીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે સ્વ. નર્મદાબેન ગિરધરદાસ પંચમતીયાના પુત્ર. ગં.સ્વ. રમીલાબેનના પતિ.
કિરણભાઈ, મિત્તલ હિતેશકુમાર રૂધાણી, માનસી વિરેનકુમાર રૂધાણીના પિતા. જ્યોત્સનાબેન
હસમુખલાલ રાજા, સ્વ. રાજેશના ભાઈ. સ્વ. ગોરધનદાસ લીલાધર વિઠલાણીના જમાઈ. બંને પક્ષની
પ્રાર્થનાસભા ગુરુવાર 23મીએ સાંજે 4થી 6. ઠે.ઃ લોહાણા મહાજન વાડી, આગ્રા રોડ, કલ્યાણ
(પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી દશા દિશાવાળ વણિક
જયેન્દ્ર વ્રજલાલ શાહ (ઉં. 76) 21મીએ શ્રીજીશરણ પામ્યા
છે. તે ભામીનીના પતિ. દીપ, જયના પિતા. પાયલના સસરા. સમયના દાદા. સાદડી 23મીએ 4થી
6. ઠે.ઃ કપોળ વાડી, ગીતા નગર, ફાટક રોડ, ભાયંદર (પ.).
પાટણ દશા દિશાવાળ
પાટણના જીજ્ઞેશ શાહ (ઉં. 53) 20મીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે સ્વ. રેણુકાબેન મધુસૂદનભાઈ શાહના પુત્ર. નેહલના પતિ. મીત, અનુજના પિતા. લીના,
પિંકી, દર્શનના ભાઈ. દિનાબેન પ્રવીણભાઈ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર 23મીએ સાંજે
5થી 7. ઠે.ઃ લોટસ બેન્કવેટ, રઘુલીલા મોલ, કાંદિવલી (પ.).
વિસલનગરા નાગર
સોજાના પ્રતિમાબેન પંડ્યા (ઉં. 77). તે રમેશભાઈનાં
પત્ની. વિશાખા બોરે, શીતલ બુચનાં માતા. સ્વ. મનહરવદન ચીમનલાલ ભટ્ટનાં પુત્રી. નરાસિંહા
બોરે, મૌલિક બુચનાં સાસુ. રેખા (અવની) હોરા, પ્રબોધ પંડ્યાનાં ભાભી 22મીને બુધવારે
શ્રીહાટકેશ શરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.ઃ 801, શાર્દુલ એપાર્ટમેન્ટ, ક્રોસ
રોડ નંબર 1, અશોક નગર, કાંદિવલી (પૂ.).
કપોળ
ફોર્ટ સોનગઢના સ્વ. ચંદનબેન નાનાલાલ અંબાઈદાસ મહેતાના
પુત્ર જયંતીભાઈ (ઉં. 84) શનિવાર, 18મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હંસાબેનના પતિ.
ભક્તેશ, છાયા જીગ્નેશ વોરા, માયા શૈલેષ સંઘવી, નીલા ધર્મેન્દ્ર પારેખના પિતા. ઉર્વશી
ભક્તેશના સસરા. સ્વ. કૃષ્ણલાલ નાનાલાલ, સ્વ. મટુબેન હરકાંતદાસના ભાઈ. સ્વ. મણિલાલ શાહના
જમાઈ. બન્ને પક્ષે લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
મુંબઈના કેતનભાઈ કક્કડનાં પત્ની અનિતાબેન (ઉં. 67)
20મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે અંકિત, રિતિકા, સત્યાનીનાં માતા. પ્રકાશના સાસુ. સ્વ.
રામનાથ મગનનાં દીકરી. સ્વ. રતિલાલ પ્રેમજીભાઈ કક્કડના પુત્રવધૂ. પ્રાર્થનાસભા 23મીએ
4થી 6. ઠે.ઃ ક્લબ હાઉસ ઇન્ટરફેશ હાઈટ્સ, ઈન્ફિનિટી મોલની પાછળ, મલાડ (પ.).
દસનામ ગોસ્વામી
મોટા લાયજા -કચ્છના રીટાબેન ગોસ્વામી (ઉં. 47). તે
સ્વ. દેવકાબેન ગંગાપુરીનાં પૌત્રી. ધનલક્ષ્મીબેન રામપુરીનાં પુત્રી. મિત રીટા ગોસ્વામીનાં
માતા. ચેતનપુરી, ભાવેશપુરી, જ્યોતિબેન યતીનભાઈ ગોરજીનાં બહેન. સ્વ.િવજયાબેન રસિકગીરીનાં
દોહિત્રી 20મીએ કૈલાસવાસ પામ્યા છે. પ્રાર્થનાસભા 24મીને શુક્રવારે સાંજે 4થી
6. ઠે.ઃ બાપ્પા સીતારામ સેવા સંસ્થા, ઇન્દ્રપ્રસ્થ
બિલ્ડિંગની સામે, ઐયપ્પા મંદિરની પાછળ, પૂનમ વિહાર, મીરા રોડ (પૂ.).
વિસલનગરા નાગર ગૃહસ્થ
નારદીપુરના કેતનભાઈ ભટ્ટ (ઉં. 64) 20મીને સોમવારે હાટકેશશરણ
પામ્યા છે. તે સ્વ. ચીનુભાઈ ચીમનલાલ ભટ્ટ, સ્વ. ચંપાબેનના પુત્ર. હર્ષાના પતિ. પાર્થ,
મૈત્રીના પિતા. રીના, નિરવ ગાર્ડીના સસરા. મહીન, તેજલ પંડિતના ભાઈ. અૉનલાઈન બેસણું
રવિવાર, 26મીએ સાંજે 5થી 6 રાખ્યું છે.
ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ
વસઈના સ્વ. સુરેશભાઈ નાનુભાઈ શુક્લનાં પત્ની ગં. સ્વ.
માલતીબેન (ઉં. 77) 21મીએ દેવલોક પામ્યાં છે. તે ઉષાબેન, દીપકભાઈનાં માતા. ભદ્રેશભાઈ,
જીજ્ઞાબેનનાં સાસુ. સ્વ. જયંતિલાલ ગૌરીશંકર પંડ્યાનાં પુત્રી. નિરંજનભાઈ જયંતિલાલ પંડ્યાનાં
બહેન. લૌ. વ્ય. બંધ છે.
નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ
મોઠાના સ્વ. પરમાણદ પાઠક (ઉં. 80) 21મીને મંગળવારે કૈલાસવાસ પામ્યા છે. તે દેવ્યાનીનાં પતિ.
પરાગ, નીતા, અલ્પા, હેમાલીના પિતા. સ્વ. રળિયાતબેન ભાયશંકર મુળજીભાઈ પાઠકના પુત્ર.
પ્રાર્થનાસભા ગુરુવાર, 23મીએ બપોરે 4થી 6. ઠે.ઃ કચ્છી કડવા પાટીદાર સમાજ વાડી, રતન
નગર, બોરીવલી (પૂ.).
ખંભાતી લાડવણિક
મોરસાવાળા ઇન્દ્રવદન મહેતા (ઉં. 92). તે સ્વ. ચારૂબેનના
પતિ. સ્વ. જસવંતી-હરકિસનદાસ મોરસાવાળાના પુત્ર. સ્વ. તારાબેન-હરકિસનદાસ ઝવેરી (સેઠના)
ના જમાઈ. જલ્પા-કોષાના પિતા. સ્વ. પ્રદ્યુમનભાઈ-દેવુતીબેન સેઠનાના બનેવી 19મીએ શ્રીજીચરણ
પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
બાજ ખેડાવાળ બ્રાહ્મણ
ઉમરેઠના કિર્તીકુમાર કાંતિલાલ પંડ્યાનાં પત્ની ગીતાબેન
(ઉં. 76) 20મીએ ધામ પામ્યાં છે. તે સ્વ. કાંતિલાલ નર્ભે શંકર પંડ્યાના પુત્રવધૂ. સ્વ.
મનુભાઈ મણીલાલ ભટ્ટનાં પુત્રી. દિવ્યાંગ, હીતલનાં માતા. ઈરાનાં દાદી. પ્રાર્થનાસભા
24મીને શુક્રવારે સાંજે પથી 7. ઠે.ઃ બ્રજ મંડલ હૉલ, એ. આર. રંગનેકર રોડ, ઓપ્પ. મર્ચન્ટ
ક્લબ, નિયર ભાવન્સ કૉલેજ, ચોપાટી.
ઔદીચ્ય સહસ્ત્ર બસિયા બ્રાહ્મણ
મેઢાસણના અતુલકુમાર ભટ્ટ (ઉં. 60). તે ગં.સ્વ. કંચનબેન
અને સ્વ. હસમુખલાલ ચીમનલાલ ભટ્ટના પુત્ર. છાયાબેનના પતિ. ધ્વનિક, પલકબેનના પિતા. પીનુબેન,
સુરભીબેન, ફાલ્ગુનીબેનના ભાઈ. પિયર પક્ષે ગં.સ્વ. નિર્મલાબેન અને સ્વ. ગોરીશંકર ધીરજલાલ
આચાર્યના જમાઈ 19મીને રવિવારે દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી.
હિંદુ
ખરસાડ, ઉતારા ફળિયાનાં સ્વ. બાલુભાઈ બુચાભાઈનાં પુત્રી
સવિતાબેન ટંડન (ઉં. 77) 14મીને મંગળવારે શ્રીરામશરણ પામ્યાં છે. તે ગોપાલભાઈનાં પત્ની.
હેમંતભાઈ, દિનેશભાઈ, વિશાલભાઈ, ગં.સ્વ. પ્રેરણાબેનનાં માતા. બિનલબેન, અંજનાબેન, દર્શનાબેન,
સ્વ. રાકેશભાઈનાં સાસુ. સીમરન, લીશા, નીકુંજ, પરી, યુગ, અત્વીકનાં દાદી-નાની. બારમાની
ક્રિયા 24મીને શુક્રવારે સાંજે 3થી 4. ઠે. ઃ 196, ચંદુલાલ બિલ્ડિગ, બજાર ગેટ, ફોર્ટ,
મુંબઈ-1.
નવગામ વિસાનાગર વણિક
માણસાના કૈલાશબેન શાહ 21મીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યા
છે. તે સ્વ. કનૈયાલાલ દેવીદાસનાં પત્ની. વિનય, હર્ષાના માતા. સંગીતા, મુકેશકુમારનાં
સાસુ. સ્વ. સુરેશભાઈ, બીપીનભાઈ, સ્વ. રાજુભાઈ, પંકજભાઈ, હર્ષદભાઈના ભાભી. સ્વ. રતિલાલ
નરોત્તમદાસ શાહના દીકરી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 23મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે
ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ.વી. રોડ, કાંદિવલી
(પ.).
પાલીવાર બ્રાહ્મણ
રવાપર (કચ્છ)ના ચંદ્રાવતી ખીમજી પાલીવાર (ઉં. 67)
21મીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ખીમજી હરીશંકર પાલીવાર, સ્વ. ભાગેરથી
ખીમજી પાલીવારના પુત્રી. પ્રવિણભાઈ, કંચનબેનના બેન. સ્વ. વાસંતીબેનનાં નણંદ. જ્યોતિ,
શીલ્પા, જયના ફઈ. દિનેશભાઈ રાજગોરના સાળી. પ્રાર્થનાસભા 23મીએ સાંજે 4થી 6. ઠે.ઃ બ્રાહ્મણ
સમાજવાડી, એમ.જી. રોડ, ઘાટકોપર (પૂ.).
ઘોઘારી લોહાણા
ભાવનગરના મંજુલાબેન ઉનડકટ (ઠક્કર). તે સ્વ. પ્રમોદભાઈ
જયંતિલાલ ઉનડકટનાં પત્ની. સંજયભાઈ, મુકેશભાઈ, રીટાબેન પ્રવિણભાઇ મજીઠીયા, નીતાબેન યોગેશભાઈ
પોન્ડા, મીનાબેન બકુલભાઈ રવાની, ઈલાબેન હરીશભાઈ પોપટનાં માતા. રંજનબેન, ડિમ્પલબેનનાં
સાસુ. અમીતા , અંજલી, મયંકનાં દાદી. પ્રાર્થનાસભા 23મીને ગુરુવારૃ સાંજે 5થી 6.30.
ઠે.ઃ કચ્છી લોહાણા મહાજન વાડી, પંચવટી નાસિક.
સોરઠિયા સારસ્વત બ્રાહ્મણ
માંગરોળના ઈન્દુકુમાર હરજીવન જોષી (ઉં. 78) 20મીને
સોમવારે કૈલાશવાસ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. ગં.સ્વ. જશવંતીબેનના દિયર. સ્વ. સ્મિતેષભાઈ,
દિપ્તીબેન ભટ્ટના પિતા. રાખીબેન, કેતનકુમારના સસરા. ભારતીબેન, અજયભાઈ, નિલાંજભાઈ, જીગ્નાસાબેનના
કાકા. પ્રાર્થનાસભા 23મીને ગુરુવારે સાંજે 4થી 5. ઠે.ઃ વાલકેશ્વર ખાતે રાખી છે.