• શુક્રવાર, 07 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

લુણીના અમૃતબેન (સુશીલા) ગાલા (ઉં. 76) 4થીએ અવસાન પામ્યાં છે. તે ભચીબાઈ તેજશી નરશીના પુત્રવધૂ. રસીકના પત્ની. લીલબાઈ લાલજીના પુત્રી. ચંદ્રકાંત, અશોક, ઇન્દિરા, ઝવેરના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: ચંદ્રકાંત છેડા, બ્લોક નં. 10, છેડા સદન, શિવ મંદિર રોડ, ડોંબીવલી (પૂ.).

 

પત્રીના .સૌ. દિનાબેન ગોગરી (ઉં. 62) 4થીએ અવસાન પામ્યાં છે. તે રતનબેન મણીલાલના પુત્રવધુ. મહેન્દ્રના પત્ની. નયન, જીગરના માતા. મણીબેન મગનલાલ દેઢિયાના પુત્રી. મહેન્દ્ર, પ્રિતી, નીતાના બેન. પ્રા.: શ્રી માટુંગા .શ્વે.મૂ.જૈન સંઘની નારાણજી શામજી વાડી. ટા. 1.30થી 3.

 

મોટા લાયજાના જવેરીલાલ છેડા (ઉં. 87) 4થીએ દેહ પરિવર્તન પામ્યા છે. તે ખીમઈબાઈ હરશી વેલજીના પુત્ર. જવેરબેનના પતિ. ભારતી, નયના, અશ્વિન, દક્ષા, રૂષભના પિતા. બાંઈયાબાઈ હેમરાજના જમાઈ. નાનજી, ભીમશી, શીવજી, જાદવજી, કેસરબાઈના ભાઈ. પ્રા.: શ્રી. . સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હૉલ, દાદર (.). ટા. 4થી 5.30.

 

શેરડીના રતનબેન વલ્લભજી હરિયા (ઉં. 82) 4થીએ અવસાન પામ્યાં છે. તે દેવકાબેન વેરશી હિરજી હરિયાના પુત્રવધૂ. સ્વ. કલ્પા, હિતેનના માતા. ભાણબાઈ રવજી લખમશી દેઢિયાના પુત્રી. દમયંતી, સુંદરજી, હેમરાજ, સાકર, હરખચંદ, હીરાલાલના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: હિતેન વલ્લભજી હરિયા, બી/17, જયંત મહલ, ડી રોડ, મરીન ડ્રાઈવ, મુંબઈ-20.

 

શેરડીના હંસાબેન પાસડ (ઉં. 78) 4થીએ અવસાન પામ્યાં છે. તે વૃદ્ધિચંદ્ર શામજી પાસડના પત્ની. મેઘબાઈ શામજી દેવજીના પુત્રવધૂ. કૌશીક, દર્શન, પૂજાના માતા. જમનાબેન મણીલાલ રતનશી સાવલાના પુત્રી. તારાચંદ, ચંદન, રાજેશના બેનપ્રાર્થના રાખી નથી. નિ.: વૃદ્ધિચંદ્ર પાસડ : વલ્લભજી હીરજીની વાડી, વલ્લભબાગ લેન, ઘાટકોપર (પૂ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન

વઢવાણના સતીષભાઈ હરજીવનદાસ શાહ (ઉં. 80) મંગળવાર, 4થીએ અરિહંતશરણ પામ્યાં છે. તે જ્યોત્સનાબેનના પતિ. અંજનાબેન- અપૂર્વકુમાર, તેજસભાઈ- શ્વેતલબેનના પિતા. અરવિંદભાઈ- કનકબેન, ભારતીબેન- રમેશકુમાર, ચારૂબેન-દિલીપકુમારના ભાઈ. ક્રીષા, રીશીત, આલય, આલાપ-પ્રેક્ષાના દાદા. સ્વ. ગુણવંતીબેન મોહનલાલ કરશનજી મહેતાના જમાઈ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન

ચોટીલાના સ્વ. શાંતાબેન શાંતિલાલ શેઠના પુત્ર છોટાલાલ શેઠ (ઉં. 91). તે સ્વ. સરોજબેનના પતિ. અવનિશ (રાજુભાઈ), નીખિલભાઈ, પારૂલબેનના પિતા. સ્વ. ભુપતરાય, હિંમતભાઈ, સ્વ. હસુમતીબેનના ભાઈ. સ્વ. કાંતિલાલ મગનલાલ દીવાનના જમાઈ 4થીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ વિશા શ્રીમાળી જૈન

પાટણના  નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ (ઉં. 82). તે સ્વ ભગવતીબેનનાં પુત્ર. નીલાબેનનાં પતિ. અમિત, ધરાના પિતા. નિમિષા, આકાશભાઈના સસરા. સ્વ કુસુમબેન શાંતિલાલ પોપટલાલ શાહના જમાઈ. 4થીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 7મીએ શુક્રવારે ભારતીય વિદ્યા ભવન - ચોપાટી સાંજે 4 થી 6 માં રાખી છે.

 

સૌરાષ્ટ દશા શ્રીમાળી જૈન

ગોંડલના સ્વ. જયવંતરાય કિરચંદ પારેખના પત્ની દીનાબેન (ઉં. 86) 3જીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. પ્રેમલતાબેન કોઠારી, દિનેશભાઈના ભાભી. સ્વ. મનસુખલાલ લીલાધર કામદારના પુત્રી. અતુલ, દેવયાની, આરતીના માતા. સ્વ. સ્મિતા, જયેશભાઈ, ભરતભાઈના સાસુ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

જામકંડોરણાના ગં.સ્વ. મંજુલાબેન દેસાઈ (ઉં. 95). તે સ્વ. જયસુખલાલ ભોવાનભાઈ દેસાઈના પત્ની. જયપ્રકાશભાઈ, રાજેશભાઈ, શોભનાબેન, ચેતનાબેન, કાશ્મીરાબેનના માતા. ઈશા, બ્રીટી, કરિશ્મા, રિશિલ, રિયાના દાદી. કવિતાબેન, ફાલ્ગુનીબેન, ધીરેન્દ્રકુમાર, પરેશકુમાર, પીયૂષકુમારના સાસુ. પિયર પક્ષે સ્વ. જમનાદાસ કસલચંદ કોઠારી, સ્વ. કાંતાબેન બાટવિયા, સ્વ. નીલમબેન શેઠના બહેન 4થીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

અમલનેરના અરાવિંદના પત્ની રંજનબેન (ઉં. 78) 5મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ઓધવજી ના. કામદારના પુત્રવધૂ. બાવચંદ માણેકચંદ શાહના દિકરી. લૌ. વ્ય. તથા સાદડી પ્રથા બંધ છે.

હિન્દુ મરણ

નાઘેર દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

ઉનાના સ્વ. કિરણ શરદચંદ્ર શેઠ તથા રશ્મી શેઠના પુત્ર દર્શન શેઠ (ઉં. 37) સોમવાર, 3જીએ શ્રીજીચરણ પામ્યા છે. તે મલ્હાર શેઠના પિતા. કાર્તિક શેઠના ભાઈ. રજનીશ શેઠના ભત્રીજા. ચેતન ઇન્દ્રવદન જુઠાણી, રૂપા હેમંત ચૌહાણના ભાણેજ. પ્રાર્થનાસભા ગુરુવાર, 6ઠ્ઠીએ સાંજે 4થી 6. ઠે.: શ્રી સ્વામિનારાયણ મંદિર હૉલ, 90 ફૂટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

મેવાડા વણિક 

મહેમદાવાદના સ્વ. ચંદ્રકાંતભાઈ રસિકલાલ પરીખનાં પત્ની જયશ્રી  પરીખ (ઉં.78) તે સ્વ.વિમળાબેન રસિકલાલ પરીખના પુત્રવધૂસ્વ.હંસાબેન જશવંતલાલ જડીયાના પુત્રીહેમલ ભામિની કોમલના માતા. હરેન વિનય શાહના સાસુ. 4થીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા શુક્રવાર 7મીએ  સાંજે 5 થી 7. રાખી છે. ઠે. વનિતા વિશ્રામ,392, સરદાર વલ્લભભાઈ પટેલ રોડ, મું.4.

 

લેઉવા પટેલ

મોવિયાના શાંતાબહેન ડાયાભાઈ ખૂંટ (ઉં. 95) મંગળવાર, 4થીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે રત્નાભાઈના દીકરી. દામજીભાઈ, અમૃતભાઈ, ચંદુભાઈ, હંસાબેનના માતા. કંચનબેન, રસીલાબેન, ઉર્મિલાબેન, જયંતિભાઈના સાસુ. પ્રાર્થનાસભા ગુરુવાર, 6ઠ્ઠીએ સાંજે પથી 7. ઠે.: શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ, બીજો માળ, અશોક વન, હનુમાન ટેકરી, દહિસર (પૂ.).

 

ઝાલાવાડી સઈ સુથાર

ગઢડાના સૂર્યકાન્ત શાંતિલાલ મકાણીના પત્ની સનીતાબેન (ઉં. 71) 4થીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે પ્રભાબેન ગાવિંદભાઈ ગોહિલના દીકરી. જીજ્ઞા  ચેતના, હિમાંશુ, પ્રશાંત, પીનાના માતા. નીતા, રીનાના સાસુ. અરુણાબેન મોહનભાઇ, ગીતા વિજયભાઈ, ચારૂ નરેન્દ્રભાઈના દેરાણી-જેઠાણી. પ્રાર્થનાસભા 6ઠ્ઠીએ 4થી 6. ઠે.: કચ્છી વીસા ઓસવાલ દેરાવાસી જૈન  મહાજન, 226, 232, નરશીનાથા સ્ટ્રીટ, ભાતબજાર, મુંબઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશાશ્રીમાળી

મહુવાના સ્વ. હરિલાલ જમનાદાસ શેઠના દીકરા પ્રમોદભાઈ (ઉં. 82) 4થીએ મંગળવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે પ્રેમીલાબેનના પતિ. નયન,જિગ્ના, સ્વ. મેહુલ શેઠના પિતા. સોનીબેનના સસરાહસમુખરાય શેઠ,સ્વ. હર્ષદભાઈ, વસુમતીબેન નટવરલાલ કોઠારી, સ્વ. દીનબાળાબેન ચંદુલાલ મહેતા, દક્ષાબેન રમેશચંદ્ર પારેખ, સ્વ. નયના ભરતકુમાર ભાલાલાના ભાઈલૌ. વ્ય. બંધ છે. ઠે.: રૂમ નં. -1, ડીસિલ્વા વાડી, કોલી હાઉસ, નિયર જેબીસીએન સ્કૂલ, દ્વારકેશ ધામ બિલ્ડિંગ સામે, નવાગાંવ, દહિસર (.). 

 

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

મોઠાના જયંતિલાલ ઉપાધ્યાય (ઉં. 87) 3જીને સોમવારે કૈલાસવાસી પામ્યા છે. તે ગં.સ્વ. તરવેણીબેન વિઠ્ઠલદાસ ઉપાધ્યાયના પુત્ર. સ્વ. અનસૂયાના પતિ. ભાવેશ, નિમેષ, સ્વ. કુંતલના પિતા. સ્વ. પાર્વતીબેન ગૌરીશંકર પટેલ/જોશીના જમાઈ. સ્વ. શાંતાબેન, જયાબેન કાંતિલાલ ઓઝા, મુક્તાબેન હરિહર ઓઝાના ભાઈ. પુણ્યસ્મૃતિ સભા 6ઠ્ઠીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (.).

 

શ્રીમાળી સોની

કોલકીના ગો.વા. હરીશભાઈ માંડલીયા (ઉં. 72) 2જીએ ગૌલોકવાસી પામ્યા છે. તે ગો.વા. બાબુલાલ મનજીભાઈ માંડલીયાના પુત્ર. વીણાબેનના પતિ. જતીનભાઈ, પ્રિયાબેનના પિતા. ધરાબેનના સસરા. સાસરા પક્ષે સ્વ. ધીરજલાલ ફીચડિયાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

લખપતના વિજયાબેન (ઉં. 77) 4થીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નરેન્દ્રભાઈ નારાયણજી ડૈયાના પત્ની. કાનજી કરસનદાસ ચંદનના પુત્રી. કમલેશ, મનીષના માતા. મમતાબેન, નેહાબેનના સાસુ. ખુશ્બુ, સલોનીના દાદી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ આમારાવાળા .સૌ. મિત્તલ આશિષ આઇયાના પુત્રી નિત્યા (ઉં. 4) 4થીને મંગળવારે અક્ષરધામ પામ્યા છે. તે ગં.સ્વ. ધનલક્ષ્મીબેન નવીનચંદ્ર કોરજી આઈયા, ડિમ્પલ મનીશ, અવની સતીશના પૌત્રી. નિર્મળાબેન અમૃતલાલ જોબનપુત્રાની દોઈત્રી. જાસ્મીના રોહન ગેલાણીની ભાણેજી. યોગ, દુર્વા, ક્રિપા, નિષ્ઠાની બેન. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠીયા વણિક

મુંબઈના હિતેશ ભાનુલાલ શેઠના પત્ની જયશ્રી (. 61) 3જીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે હર્ષ, અપૂર્વા, અવનીના માતા. તરલા પ્રમોદકુમાર ગગલાણી, હંસા હસમુખકુમાર ધ્રુવ, ભાવના મહેન્દ્રકુમાર તારાપરા, દિપક ભાનુલાલ શેઠના ભાભી. સ્વ. લાભુબેન અમૃતલાલ ગાંધીના દીકરી. નરેન્દ્રભાઈ, રમેશભાઈ, અશોકભાઈ, સ્વ. દિનેશભાઈ ગાંધીના બેન. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની

કણકોટવાળા સ્વ. વલ્લભભાઈ વિઠ્ઠલભાઈ જિણાદ્રાના પત્ની કમળાબેન (ઉં. 92) 3જીને સોમવારે ગૌલોકવાસ પામ્યાં છે. તે જમનાદાસ દેવદાનભાઈ ધકાણના દીકરી. જયસુખભાઈ, દિલીપભાઈ, પંકજભાઈના માતા. સ્વ. પ્રવિણાબેન નરેન્દ્રકુમાર ઘઘડા, કિરણબેન સુરેશકુમાર ધકાણ, રેખાબેન કમલેશકુમાર પટ્ટ, નીતાબેન તનસુખકુમાર સાગરના માતા. જયશ્રીબેન, જયશ્રીબેન, સોનાબેનના સાસુ. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને ગુરુવારે સવારે 10થી 12. ઠે.: સોની વાડી, શિમ્પોલી રોડ, બોરીવલી, મુંબઈ.

 

ખંભાતી વીસા મોઢ અડાલજા વણિક

અંધેરીના ડૉ. નલિની શાહ (ઉં. 82) મંગળવાર, 4થીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ચીમનલાલ પ્રાણજીવનદાસ તથા સ્વ. બાલાગૌરી શાહના પુત્રી. સતીશ, સ્વ. અજીત, મહેશ, સ્વ. હિમાંશુ, તરુણ, સ્વ. ઉષાબેન, હંસા, મીના, મીતાના બહેન. અસ્મિતા, દીપિકા, સ્વ. સોનલ, નયના, પારુલના નણંદ. પ્રાર્થનાસભા ગુરુવાર, 6ઠ્ઠીએ સાંજે 5થી 7. ઠે.: વિલે પાર્લે મેડિકલ ક્લબ, આઈએમએની બાજુમાં, સંત જ્ઞાનેશ્વર રોડ, જે.વી.પી.ડી. સ્કીમ, જુહુ.

 

ઘોઘારી દશા શ્રીમાળી વણિક

ભાવનગરના સ્વ. મંગળાગૌરી જેઠાલાલ અજમેરાના પુત્ર વિનોદરાય અજમેરા (ઉં. 73) 4થીએ શ્રીજીચરણ પામ્યા છે. તે શોભનાબેનના પતિ. અમિતભાઈ, દર્શનાબેનના પિતા. પ્રવીણભાઈ, સ્વ. રજનીકાંતભાઈ, સ્વ. જ્યોત્સનાબેન પ્રવીણચંદ્ર દાણીના ભાઈ. સ્વ. ઈશ્વરલાલ જયંતિલાલભાઈ કામદારના જમાઈ. પ્રાર્થનાસભા 7મીને શુક્રવારે સવારે 10થી 12. ઠે.: વર્ધમાન સ્થા. જૈન સંઘ, સર્વોદય હૉલ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (.).

 

શ્રી ઇડર ઔદિચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ

ગાંઠીયોલના જસ્મિના તરુણ મહેતા(ઉં.61) 3જીને સોમવારે દેવલોક પામ્યા છે. તે તરુણ ભવાનીશંકર મહેતાના પત્ની. ગં સ્વ મધુકાંતા ભવાની શંકર મહેતાના પુત્રવધૂ. ખેડ નિવાસી રંજનબેન મુરલીધર વ્યાસના પુત્રી, ખ્યાતિ,ક્ષિતિજના માતા. કશ્યપકુમાર,રિદ્ધિના સાસુ. બન્ને પક્ષની  પ્રાર્થના સભા 6ઠ્ઠીના રોજ સાંજે 4.30 થી 6.30  રાખી છે. સ્થળ- બાપા સીતારામ મંદિર મઢુલી, અયપ્પા મંદિર પાસે, પૂનમ સાગર, મીરા રોડ. લૌ. વ્ય. બંધ છે

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ