• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નરેડીના રાજેશ નાગડા (ઉં. 53) 12મીએ અવસાન પામ્યા છે. તે  વેજબાઈ કલ્યાણજી નાગડાના પૌત્ર. દમયંતી મેઘજીના પુત્ર. જયેશ્રીના પતિ. રોશનીના પપ્પા. નીતા, કલ્પના, દિલીપ, અલ્પેશના ભાઈ. સવિતા (રકશા) ભીખુભાઈના જમાઈ.  પ્રાર્થના સભા રાખી નથી. ચક્ષુદાન, ત્વચાદાન કર્યું છે. નિ.: રાજેશ નાગડા, જે/501, નવનીત નગર, દેશલેપાડા, ડોંમ્બીવલી (પૂ.).

 

મેરાઉના રાજેશ શાહ (દેઢીયા) (ઉં. 61) શુક્રવાર 11મીએ અવસાન પામ્યા છે. તે હિરાકુંવરબેન નાનજીભાઇ ચાંપશી શાહના પુત્ર. લતાના પતિ. લક્ષ્મીચંદ, રસીક, સ્નેહલતાના ભાઇ. અમૃતબેન જયંતીલાલ રતનશી મારૂના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: રાજેશ શાહ, 309/401, ત્રિકાલ સો., પંતનગર, ઘાટકોપર (પૂ.).

 

વડાલાના કાંતીલાલ ગાલા (ઉં. 77) 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કુંવરબાઇ ધારશીના પૌત્ર. મણીબેન જેઠાલાલના પુત્ર. વિમળાબેનના પતિ. વિલેશ, અમીષના પિતા.  કલ્યાણજીના ભાઇ. લક્ષ્મીબેન રામજી કેશવજી કેનીઆના જમાઇ. પ્રાર્થના રાખી નથી. ઠે.: અમીષ ગાલા, 201, માતૃછાયા, દોલતનગર, રોડ નં. 9, બોરીવલી (પૂ.).

 

દેઢીયાના ભાઈલાલ પાસડ (ઉં. 77) 13મીએ અવસાન પામ્યા છે.  તે ગંગાબાઈ મુરજી પાસડના પૌત્ર. સરસ્વતી ખીમજીના પુત્ર. વિનોદ, દિલીપના ભાઈ. મુલબાઈ પાસુ હરીયાના દોહિત્ર. પ્રાર્થના સભા રાખી નથી. નિ.: દિલીપ પાસડ-બી/205, ઓમ ગોપાલ કૃષ્ણા, રામનગર, ડોમ્બીવલી (પૂ.).

 

કોડાયના કૈલાસ લાલન  (ઉં. 79) 10મીએ અવસાન પામ્યા છે. તે સાકરબેન રવજી મોરારજીનાં પુત્ર. ભારતીના પતિ. મિતલ, હેપીનના પિતા. સુરેન્દ્ર, નરેન્દ્રના ભાઈ. વિજયાબેન હીરજી ભાણજીના જમાઈ. મુંબઈમાં પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. નિ.: કૈલાસ લાલન. 7, અરિહંત સોસાયટી, ઐયર બંગલો, ન્યૂ નથમ રોડ, મદુરાઇ. 

 

ભુજપુરના લક્ષ્મીચંદ દેઢિયા (ઉં. 80) 13મીએ અવસાન પામ્યા છે. તે મક્કાબાઈ જીવરાજના પુત્ર. દિવ્યાના પતિ. અમિત, યોગીતાના પિતા. ખેતબાઈ છગનલાલના જમાઈ. હીરજી, દામજી, મણીબેન ગાંગજી, સુંદરબેન ડુંગરશી, વેલબાઈ લાલજી, નિર્મલાબેન દામજી, લક્ષ્મીબેન મુલચંદના ભાઈ.  પ્રાર્થના રાખી નથી. નિ.: દિવ્યા દેઢીયા, બીએન-11, વેંકટેશ એપાર્ટમેન્ટ, સાત રસ્તા, સોલાપુર. 

 

શેરડીના નાનજીભાઈ દેઢિયા (ઉં. 83) 10મીએ અવસાન પામ્યા છે. તે ખેતબાઈ ખીમજીના પુત્ર. મેઘબાઈ પાલણ શિવજીના જમાઈ. સુંદરબેન ખેરાજના ભત્રીજા. મંજુલાબેનના પતિ. વિમલ, મિલન, પંકજના પિતા. પોપટ, દેવજી, હરખચંદ, ચંપક, સાકરના ભાઈ. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન, ત્વચાદાન કર્યું છે. નિ.: પંકજ દેઢીયા, 105, સિલ્વર એવેન્યું, બી.પી.એસ. દેવીદયાલ રોડ, મુલુંડ (પ.).

 

ડુમરાના પ્રેમજી (પ્રેમમામા) ગડા (ઉં. 86) 11મીએ અવસાન પામ્યા છે. તે મેઘબાઈ શામજીના પુત્ર. ભારતીબેન (ભાણબાઈ)ના પતિ. કમલેશ, વિજય, દક્ષાના પિતા. વિશનજી, રતિલાલ, મોંઘીબાઈ, લક્ષ્મીબાઈ, પ્રેમીલાબેન (બબીબાઈ)ના ભાઈ. મોંઘીબાઈ દામજી નાગડાના જમાઈ.  પ્રા.: શુભ મંગલ હોલ, એવરેસ્ટ શોપીંગ સેંટર, ડોંબિવલી (પૂ.). 2.30થી 4.  ત્વચાદાન કર્યું છે. 

 

સાડાઉના સાકરબેન (મણીબેન) ગાલા (ઉં. 92) 14મીએ અવસાન પામ્યા છે. તે દેવકાબેન વીજપારના પુત્રવધુ, સ્વ. શામજીના પત્ની.  સોનબાઈ ડુંગરશીના પુત્રી. વાડીલાલ, પાનબાઈ ગાંગજી, દમયંતીબેન વેલજી, ઝવેરબેન દામજી, કસ્તુરબેન હરીલાલના બહેન. ગુણાનુવાદ  સભા રાખી નથી. નિ.: વાડીલાલ ડુંગરશી દેઢિયા, 9,  પ્રશાંત બિલ્ડીંગ, દત્તપાડા રોડ, બોરીવલી (પૂ.).


જૈન

પાટણના અ.સૌ. સરોજબેન શાહ (ઉં. 78) 15મીએ અરિહંત શરણ પામ્યાં છે. તે જગદીશભાઈનાં પત્ની. જિજ્ઞેશ, ઉર્વીનાં માતા. ઈન્દુબેન પ્રેમચંદ શાહનાં પુત્રવધૂ. સુભદ્રાબેન રમણલાલ પટણીનાં પુત્રી. વિક્રમભાઈ, રાજેશભાઈ, સ્વ. જયલતાબેન, સ્વ. વર્ષાબેન, રેણુકાબેન, ગીતાબેન, મયુરીબેન, કલ્પનાબેન, શિલ્પાબેનના ભાભી/નણંદ. પ્રાર્થનાસભા-બેસણું ગુરુવાર, 17મીએ બપોરે 4થી 6. ઠે.: શ્રી પાટણ જૈન મંડળ હોલ, બિલ્ડિંગ નં. 77, એચ.વી.બી. સ્કૂલની બાજુમાં, મરીન ડ્રાઈવ, એફ રોડ, મુંબઈ -20.

 

સૌરાષ્ટ્ર વીસા શ્રીમાળી જૈન

બગસરાના સ્વ. દયાલભાઈ દેવચંદ વોરાનાં પૌત્રવધૂ જ્યોતિબેન (ઉં. 84) બુધવાર, 16મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે રાજન-નીપા, રૂપા રાજન સચદેવનાં માતા. અવની, રિશી, સલોની-દીપ, દેવાંશીનાં દાદી. સ્વ. જયંતીભાઈ, વિજયભાઈ, સ્વ. જ્યોત્સનાબેન, લીલમબેન, કુમુદબેનનાં ભાભી. કુસુમબેન મગનલાલ મોતીચંદ મેહતાનાં પુત્રી. દેહ દાન કર્યું છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 18મીએ સાંજે 5થી 7. ઠે.: શેઠ રામજી અંદરજી બેન્કવેટ હૉલ, બિલ્ડિંગ નં. 309, ચંદાવરકર રોડ, બૅન્ક અૉફ બરોડા પાસે, માટુંગા (સેન્ટ્રલ).

 

પાટણ વીસા શ્રીમાળી

ઢંઢેરવાડાના ચંદ્રકાંતભાઈ શાહ (ઉં. 94) 16મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. સુશીલાબેનના પતિ. સ્વ. સરસ્વતીબેન શાંતિલાલ શાહના પુત્ર. સ્વ. ચંદ્રાવતીબેન કાંતિલાલ શાહના જમાઈ. કામીની, રાજીવના પિતા. સ્વ. મધુબેન, હરેશભાઈ, કેતનભાઈ, શકુંતલાબેન, ધરણેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન

લીંબડીના રમણીકભાઈ ત્રંબકલાલ શાહ (ઉં. 96) તે સ્વ. શારદાબેનના પતિ. સંજય-નીતા, શૈલેષ-નીશા, હેમાંશુ-હેમાના પિતા. સ્વ. મુગટભાઈ, સ્વ. દલસુખભાઈ, મણીકાંતભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. ધીમંતભાઈ, સ્વ. શશીકાંતભાઈ, સ્વ. શીરીષભાઈ, સ્વ. સુશીલાબેન જમનાદાસ શાહ, સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ ચીકાણી, મૃદુલાબેન મધુકરભાઈ ડગલી, સ્વ. રાધાબેન ભુપેન્દ્રભાઈ મહેતાના ભાઈ. સ્વ. દીપચંદ પાનાચંદ બગડીયાના જમાઈ. સ્વ. વિનુભાઈ બાબુલાલ શાહ, સ્વ. જયંતીભાઈ અમુલખ મણીયાર, સ્વ. અનુભાઈ કાંતિલાલ કોઠારીનાં વેવાઈ, 13મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

પાલનપુર ગ્રામ્ય વીસા ઓસવાલ

ખોડલાના કાંતાબેન કીર્તિલાલ દોલચંદ શાહ (ઉં. 95). તે કાંતિભાઈનાં ભાભી. હસમુખભાઈ, પ્રકાશભાઈ, રીટાબેનનાં માતા. સ્વ. સોનલબેન, હીનાબેન, અરૂણકુમારનાં સાસુ. કીન્તુ, નીષીત, ચિંતન, મોના, નિશાનાં દાદી. ચિત્રાલી, બિંદલ, તન્વીનાં દાદી સાસુ 12મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 301, મહાવીર સદન, 34, બાલારામ સ્ટ્રીટ, ગ્રાંટ રોડ (પૂ.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન

કોંઢ (ધાંગધ્રા)ના ગં.સ્વ. મૃદુલાબેન ચંદુલાલ કપાસી (ઉં. 87) તે સ્વ. સવિતાબેન અમીચંદ ત્રિભોવનદાસ શાહનાં પુત્રી. સ્વ. શશિકાંત, સ્વ. સુરેશચંદ્ર, સ્વ. નલિનકાંત, સ્વ. મુક્તાબેનનાં બહેન. હિતેશ, પરેશ, વિજયનાં માતા. હેમલતા, નીકિતા, દર્શિકાનાં સાસુ. સ્વ. માણેકલાલ, સ્વ. પોપટલાલ, સ્વ. પ્રવીણચંદ્ર, સ્વ. કાંતાબેન, સ્વ. ઝવેરીબેન, સ્વ. સવિતાબેન, ગં.સ્વ. પ્રભાબેનનાં ભાભી 15મીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. બંને પક્ષની ભાવયાત્રા 18મીને શુક્રવારે બપોરે 3થી 6. ઠે.: દામોદરવાડી, અશોક ચક્રવર્તી રોડ, કાંદિવલી (પૂ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

ઘેટીના અશ્વિનભાઇ વૃજલાલ મેહતાના પત્ની અ.સૌ. મીતાબેન (ઉં. 71) 15મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સંકેત-માનસી, પંક્તિ-અક્ષયકુમારના માતા. ભવ્યમના નાની. શૌર્યના દાદી. પિયર પક્ષે રતિલાલ ગિરધરલાલના દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. 

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન 

છતરિયાળાના સ્વ. પ્રાણલાલ મગનલાલ શાહના પત્ની સરોજબેન (ઉં.87) સ્વ. રાજેશ, પંકજ, પરેશ તથા પારૂલના માતા. કલ્પના, રશ્મિતા, નીપા અતુલકુમારનાં સાસુ, સ્વ. અંજવાળીબેન ગીરધરલાલ શેઠના દીકરી, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. જશવંતભાઈ, સ્વ. વિનોદભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. ઉપેન્દ્રભાઈ, પ્રતાપભાઈ, ભારતીબેન કિશોરભાઈ, નયનાબેન અશોકભાઈ મગીયાના બેન. 13મીના રોજ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

તુણાના સ્વ. માવજી લવજી ઠક્કરના પુત્ર વલ્લભદાસ (ઉં. 90) 15મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે તારાબેનના પતિ. સ્વ. પ્રતાપભાઈ, ઉર્મિલાબેન, વર્ષાબેન જયસુખ મોદીના ભાઈ. કુંવરજી વિસનજી કોટકના જમાઈ. સ્વ. દેવેન્દ્ર કુંવરજી કોટક, સ્વ. રમાબેન નવીનભાઈ તન્નાના બનેવી. ઠે.: 10, નવનીત વિહાર, ગાંધી માર્કેટની પાછળ, એમ.જી. રોડ, ઘાટકોપર (પૂ.). પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

ડુંગરવાલા અનંતરાય વલ્લભદાસ મહેતાનાં પત્ની ગં.સ્વ. નિર્મલાબેન 16મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે દક્ષાબેન મુકેશભાઈ વોરા, દિનાબેન અરુણભાઈ સંઘવી, નેહાબેન યોગેશભાઈ સંઘવી, નીતાબેન દિલીપભાઈ શાહ, જરણાબેન રાકેશભાઈ વલીયાનાં માતા. પિયર પક્ષે શામજી લવજી મહેતા. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ડેડાણવાળા સ્વ. કમળાબેન દ્વારકાદાસ મહેતાના પુત્ર બાલકૃષ્ણભાઈ (ઉં. 85) 14મીને સોમવારે શ્રીચરણ પામ્યા છે. તે કૌશિકાબેનના પતિ. રૂપાબેન, નિલેશભાઈના પિતા. સ્વ. અમૃતલાલ, હંસાબેન, જયસુખલાલના ભાઈ. સ્વ. તારાબેન કનૈયાલાલ ગોરધનદાસ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા 18મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચોપાટી.

 

કપોળ

ચળાળાવાળા ગં.સ્વ. સવિતાબેન (ઉં. 84). તે સ્વ. મનસુખભાઈ રતિલાલ મહેતા (ભુવા)નાં પત્ની. સ્વ. કેતન, શિલ્પા, સ્વ. પ્રિયા, પ્રિતીનાં માતા. જાગૃતી, સ્વ. નૈષધ કુમાર, હેમંત કુમાર, દેવેન કુમારનાં સાસુ. બાલકૃષ્ણ અમૃતલાલ સંઘવીનાં દીકરી. મગનલાલ શામજી મહેતાના ભાણેજ રવિવાર 13મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી કંઠીબંધ વૈષ્ણવ

મહુવાના કનૈયાલાલ ભોગીલાલ પારેખનાં પત્ની ભારતીબેન (ઉં. 79) 12મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અતુલ, મહુલ, દર્શનાનાં માતા. નિકિતા, દિપ્તીનાં સાસુ. ચંપાબેન મનમોહનદાસ મહેતાનાં દીકરી. સ્વ. દોલતરાય, સ્વ. કાકુભાઈ, સ્વ. જશવંતરાય પારેખના ભાઈનાં પત્ની. સ્વ. રમાબેન, સ્વ. હંસાબેન, સ્વ. કૈલાસબેન, ગં.સ્વ. વિનુબેનનાં ભાભી. પ્રાર્થનાસભા ગુરુવાર, 17મીએ બપોરે 4થી 6. ઠે.: સ્ટાર બેન્કવેટ હૉલ, સ્કાય સિટી બિઝનેસ પાર્ક, લેક રોડ, ભાંડુપ, પોલીસ ચોકી પાસે, ભાંડુપ (પ.).

 

વીસા સોરઠિયા વણિક

કાંદિવલીના સ્વ. ધીરજલાલ દ્વારકાદાસ શાહના પત્ની ઈન્દિરાબેન ધીરજલાલ શાહ (ઉં. 86) તે વ્રજેશ, ઉત્તમના માતા. જયા, પૂર્વીના સાસુ. માધવદાસ - રંજનબેન, સ્વ. ભગવાનદાસ - સ્વ. સરોજબેન, નિર્મળાબેન રજનીકાંત શાહ, ચંપાબેન હરકિશનદાસ ગાંધી, ચંદ્રાબેન ખુશાલદાસ શાહના ભાભી. મંજુલાબેન અમૃતલાલ શાહ, નલિનીબેન લવચંદ શાહ, ભારતીબેન મહેશભાઈ શાહ, ભરતભાઈના બહેન. 11મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 18મીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, 5મા માળે, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).

 

ઘોઘારી લોહાણા 

લાખણકાના સ્વ. હસમુખલાલ  (ઉં. 82). તે સ્વ. હીરાબેન પોપટલાલ વજાણીના પુત્ર. ભારતીબેનના પતિ. હેમલ વજાણી, મીતા કેયુર શાહ, નીના નીરલ રાજાણી, મેઘા મનોજ થારવાની, બિનલ નિમેષ માંડવીયાના પિતા, સ્વ. રસિકલાલભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. લખુભાઈ, સ્વ. દમયંતીબેન હરિયાણી, સ્વ. સરોજબેન અઢીયા, સ્વ. પ્રફૂલાબેન મોતિવલાના ભાઈ. સ્વ. ગીરધરલાલ નરસીદાસ કારીયાના જમાઈ. 13મીના રોજ શ્રીજી ચરણ પામ્યા છે.  પ્રાર્થના સભા   18મીના રોજ શુક્રવારે સાંજે 5 થી 7. ઠે. : એન.એસ.એમ. સ્કૂલ. નવા સમાજ મંડળ માર્ગ, દીક્ષિત ક્રોસ રોડ, વિલે પાર્લે (પૂ.). રાખી છે.

 

ઔદીચ્ય ઝાલાવાડી સહસ્ત્ર બ્રાહ્મણ

સાવરકુંડલાના  મનસુખલાલ મહેતા (ઉં.84) તે સ્વ. બાબુલાલ વાલજીભાઈ મહેતાના પુત્ર. ભારતીબેનનાં પતિ. પંકજભાઈ, હેમાબેન જાનીના પિતા. ચંદુભાઈ, સ્વ.પ્રવિણભાઇના ભાઈ.  પરેશભાઈ જાની, રિયાના સસરા. 15મીના રોજ કૈલાશવાસી પામ્યા છે. સાદડી 18મીના રોજ શુક્રવારના સાંજે 4 થી 6. ઠે. : આર.એન.એ.કોટિયાલ ક્લબ હાઉસ, પહેલે માળ, શાંતિપાર્ક, પી.વી. દોશી હૉસ્પિટલ પાસે. મીરા રોડ.(પૂ) રાખવામાં આવી છે.

 

હાલાઈ લોહાણા

કેશોદના જયંતીલાલ મથુરાદાસ ધનેશા (ઉં.91) તે વિજયાબેનનાં પતિ. મીના, ઉમેશ, કીર્તિ, નીલેશ, સુનિલના પિતા. સુલા, બીના, તૃપ્તી, હસમુખ આયા, સ્વ. ભરત સાયાનીના સસરા. સ્વ. જયાબેન ઉનડકટ, સ્વ. મંગળાબેન, મનુભાઈ,વિનુભાઈના ભાઈ. સ્વ. નાનજીભાઈ વસંત (સરદારગઢ) ના જમાઈ. 15મીના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 17મીના  રોજ સાંજે 5 થી 7. ઠે. : હાલાઈ લોહાણા બાલાશ્રમ, મથુરાદાસ એક્સ્ટ. રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ.). રાખી છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા 

સાવરકુંડલાના પુષ્પાબેન મથુરાદાસ કાનાણી (ઉં. 77) સોમવાર, 14મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કાન્તાબેન ભગવાનદાસ કાનાણીના પુત્રવધૂ. સ્વ. પ્રફુલભાઈ, ફાલ્ગુનીના માતા. સ્વ. મનસુખલાલ, નવનીતભાઈ, સ્વ. રમેશભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ. જ્યોત્સ્નાબેન, સ્વ. હર્ષાબેન નીતિનભાઈ ઠક્કર, નયનાબેન નરેશભાઈ પોપટના ભાભી. સ્વ. ચંપાબેન વલ્લભદાસ લાલની દીકરી. ચંદ્રાબેન અરાવિંદકુમાર કોટક, સ્વ. વિરેન્દ્રભાઈ, મુકેશભાઈ, ક્રિષ્નાબેન કેતનકુમાર વિઠલાણીના બહેન. જયશ્રીબેનના નણંદ. તેમની પ્રાર્થનાસભા તેમ જ લૌ. વ્ય. રાખેલ નથી.

 

ગણદેવી લાડ વણિક

મુંબઈના કુમુદબેન કંચનલાલ શ્રોફ (93). તે રીટા બાજવાલા, જગદીપ, કેતન, સ્વ. શૈલા શાહના માતા. સ્વ. કંચનબેન નાનુભાઈ શાહના દીકરી. સ્વ. મીનાબેન, સ્વ. કોકિલાબેન, સ્વ. સતીશભાઈ, સ્વ. જિતેન્દ્રભાઈ, ઉમેશભાઈના બેન. સ્વ. અરુણ બાજવાલા, ચેતના, બેલાના સાસુ. સ્વ. લીલાબેન, સ્વ. નવીનભાઈ, સ્વ. હીરાબેન સ્વ. ભરતભાઈના ભાભી 15મીએ સ્વર્ગવાસી પામ્યા છે. લૌ. ક્રિયા, પ્રાર્થનાસભા રાખેલ નથી.

 

હાલાઈ લોહાણા 

દુબઈવાસી હાલ મુંબઈ નિવાસી કિરીટભાઈ ગોપાલદાસ ચોટાઈ (ઉં. 66) 14મીને સોમવારના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. વિજયાબેન તથા સ્વ. ગોપાલદાસ પોપટલાલ ચોટાઇના પુત્ર. પારુલબેનના પતિ. હિતેશભાઈ, સ્વ. રીટાબેન રાજેશકુમાર કુંડલિયાના ભાઈ. હાર્દિકભાઈ, અલ્પાબેન વિવેકકુમાર રાજાના પિતા. સ્વ. ચત્રભુજ કાનજી રાડિયાના જમાઈ તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, 17મીએ સાંજે 5.00થી 7.00. ઠે.: શ્યામ સત્સંગ ભવન, મહાવીર નગર - એકતા નગર, શામજી બાપુ માર્ગ, લિન્ક રોડ, કાંદિવલી મેટ્રો સ્ટેશનની બાજુમાં, કાંદિવલી (પ.).