• બુધવાર, 27 મે, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ડેપાના ડિમ્પલ સાવલા (ઉં. 39) 24મીએ અવસાન પામ્યાં છે. તે હાંસબાઈ લાલજી શીવજી સાવલાના પૌત્રી. નીતા (લક્ષ્મી) દેવચંદના પુત્રી. નિરવના બહેન. સાકરબેન ગાંગજી વેલજી છેડાના દોહીત્રી.  પ્રા.: શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં. કરસન લધુભાઈ નિસર હોલ, દાદર (પ.). ટા. 2થી 3.30.

 

છસરાના મણીબેન ગંગર (ઉં. 86) 21મીએ અવસાન પામ્યાં છે. તે ખીમઈબેન માલશી ગંગરના પુત્રવધૂ. કુંવરજીના પત્ની. હરેશ, અશ્વિનના માતા. પાનબાઈ કાનજી આણંદજી છેડાના પુત્રી. ઉમરશી, તલકશી, વલમજી, જાદવજી, લક્ષ્મીચંદ, મંજુલા નવિન ચાંપશીના બહેન. ગુણાનુવાદ સભા રાખી નથી. નિ.: હરેશ કુંવરજી ગંગર, 501, સપના એપાર્ટમેન્ટ, રામચંદ્ર લેન, મલાડ (પ.).

 

વરંડી મોટીના અવની વોરા (ઉં. 29) 24મીએ અવસાન પામ્યાં છે. તે રોનકના પત્ની. દક્ષા કાંતિલાલના પુત્રવધૂ. સુનીતા નીતિનના પુત્રી. પરીન, જીત, આર્યનના બહેન. પ્રા.: શ્રી ક. વિ. ઓ. જૈ. મ. સંચાલિત શ્રી જીરાવલા પાર્શ્વનાથ જૈન દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર (પૂ.).

 

ટોડાના પ્રદીપ ગાલા (ઉં. 69) 23મીએ અવસાન પામ્યા છે. તે દેમીબાઈ ખેતશી જાદવજીના પુત્ર. જયાના પતિ. કુલીન, પ્રીતિના પિતા. વલ્લભજી, સુંદરજી, ભરત, નરેન્દ્રના ભાઈ. મંજુલાબેન ખીમજી (બાબુભાઈ) માલદેના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રદીપ ખેતશી ગાલા, શુભમ એવલોન, પમો માળ, ફ્લેટ નં. 501, પંતનગર, ઘાટકોપર (પૂ.).

 

છસરાના ચુનીલાલ ગંગર (ઉં. 80) 19મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નેણામા ખીમજી માલશીના પુત્ર. સ્વ. વિમળાબેનના પતિ. સ્વ. ભરત, જીગ્નેશના પિતા. સ્વ. શાંતિલાલના ભાઈ. લક્ષ્મીબેન ભવાનજી સંગોઈના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: જીગ્નેશ ગંગર, એ/206, ભગવતી આશિષ બિલ્ડિંગ, નટવર નગર રોડ નંબર 4, જોગેશ્વરી (પૂ.).

 

પુનડીના અ.સૌ. કુંજન છેડા (ઉં. પ2) 24મીએ અવસાન પામ્યાં છે. તે વિમળાબેન માવજી ભીમશીના પુત્રવધુ. મુળરાજના પત્ની. તનિષ, યશવીર, નવ્યાના માતા. રાજેશ્વરી તારાચંદ હીરજીના પુત્રી. રાજેન, દીપા, પ્રશાંતના બેન. પ્રા.: યોગી સભાગૃહ, દાદર-પૂ. ટા. 3થી 5.

 

વડાલાના મણીબેન કુંવરજી સોની (ઉં. 89) 22મીએ અવસાન પામ્યાં છે. તે રાણબાઈ મેઘજી વજપાર સોનીના પુત્રવધૂ. વસંત, વિમળા, જવેર, રૂક્ષ્મણી, વનીતા, ભારતી, વસુમતી, મંજુલા ઉષાના માતા. ગંગાબેન હંસરાજ મુરજી વિસરીયા, દેવકાબેન નરશી ભીમશી વિસરીયાની પુત્રી. શાંતીલાલ, ઠાકરશી, જવેર, ઉમરબેન, રતન મેઘજી દેઢીયા, લક્ષ્મી જીવરાજ નીશર, કાનજી ગાલાના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: મંજુલા વસંત સાલીયા, બી-901 સેલેસ્ટીયા, 90 ફીટ રોડ, મુલુંડ (પૂ.).

 

મોટા આસંબીયાના પ્રેમચંદ સાવલા (ઉં. 85) 24મીએ અવસાન પામ્યા છે. તે રાણબાઈ તેજશી શામજીના પુત્ર. મણીબેનના પતિ. ધીરેન, ગિરીશ, કલ્પના (રીના), આશા, પ્રીતિ, શીતલના પિતા. મુલચંદ, સાકરબેન અમૃતલાલ, તારા બિપીન, નલિની પારસ, જવેર (નયના) નેમચંદના ભાઈ. પાનબાઈ પુનશી કુરપારના જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. 4થી 5.30.

 

વાગડ વી.ઓ. જૈન

લાકડીયાના પ્રવિણચંદ્ર ગડા (ઉં. 74) 23મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રતનબેન બચુભાઈના પુત્ર. સ્વ. રક્ષા/ગં.સ્વ. શાલીનીબેનના પતિ. સ્વ. અમૃતલાલ, સ્વ. બાબુભાઈ, સ્વ. મુરઈ, રાજુલ, ભાનુ, શશીકાંત, પાર્વતી, સુશીલા, ભારતીના ભાઈ. બંકીમ, કિન્નરીના પિતા. નવ્ય, ઝીયાના નાના. પ્રાર્થના 26મીએ 3.30થી 5. ઠે.: યોગીસભા ગૃહ, દાદર (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

ભાણવડીયાના મગનલાલ હરિલાલ મોદીના પત્ની જયશ્રીબા (ઉં. 81) 24મીને રવિવારે શ્રીજીશરણ પામ્યાં છે. તે રાકેશ, હરાચિંતનદાસના માતા. શ્વેતાના સાસુ. સ્વ. ચુનીલાલભાઈ, સ્વ. તારાચંદભાઈ, સ્વ. સવિતાબેન શેઠ, ગં.સ્વ. નિર્મળાબેન દેસાઈ,  સ્વ. મુકુંદરાયના ભાઈના ભાભી. સ્વ. કાંતિલાલ શામજી ફાફડીયાના દીકરી. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ રાખી છે.

 

જૈન

અમદાવાદના મયંકભાઈ જવેરી (ઉં. 59) 24મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કનકબેન અને સ્વ. સ્નેહકંતભાઈ જવેરીના પુત્ર. નીનાબેનના પતિ. તાન્યા, પ્રાચીના પિતા. મનનભાઈના ભાઈ. સસુર પક્ષે સ્વ. જ્યોત્સનાબેન જસવંતલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા 26મીને મંગળવારે સાંજે 4થી 6. ઠે.: વનિતા વિશ્રામ હોલ, એસવીપી રોડ, રિલાયન્સ હૉસ્પિટલની બાજુમાં, મુંબઈ.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાવણી (વિસાવદર)ના સ્વ. કાન્તિલાલ શામળજી ગાઠાણીના પુત્ર મધુકાન્તભાઈ (ઉં. 73) 23મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કોકિલાબેનના પતિ. ધવલ, ચાંદનીબેન અમિતભાઈ ફીફાદરના પિતા. વિનોદભાઈ, કિશોરભાઈ, સ્વ. જ્યોત્સનાબેન, મીનાબેન, હંસાબેનના ભાઈ. સ્વ. જયાબેન પ્રભુદાસભાઈ કોઠારીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

ભાણવડીયાના મગનલાલ હરિલાલ મોદીના પત્ની જયશ્રીબા (ઉં. 81) 24મીને રવિવારે શ્રીજીશરણ પામ્યાં છે. તે રાકેશ, હરાચિંતનદાસના માતા. શ્વેતાના સાસુ. સ્વ. ચુનીલાલભાઈ, સ્વ. તારાચંદભાઈ, સ્વ. સવિતાબેન શેઠ, ગં.સ્વ. નિર્મળાબેન દેસાઈ,  સ્વ. મુકુંદરાયના ભાઈના ભાભી. સ્વ. કાંતિલાલ શામજી ફાફડીયાના દીકરી. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ રાખી છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી દેરાવાસી જૈન 

ઝીંઝુવાડાના સ્વ. દિલીપભાઈ મણિલાલ મહેતાના પત્ની કોકિલાબેન (ઉં. 82) 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે પરાગ, તેજસ, મીના, નેહલના માતા. પિંકી, મમતા, સ્વ. પ્રશાંતકુમારના સાસુ.  ભરતભાઈ, સ્વ. જયંતભાઈ, હર્ષિકાબેન અરાવિંદકુમારના ભાભી. સ્વ. શાંતાબેન હરજીવનદાસ ઓઘડદાસની દીકરી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

પ્રદીપભાઈ (કિલુભાઈ) ગઢિયા (ઉં. 78) 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ગૌ. જમનાબેન તથા સ્વ. મથુરાદાસ ગઢિયાના પુત્ર. ચંદ્રિકાબેનના પતિ. વિપુલ, હિતેશનાપિતા. નટુભાઈ, ગં. સ્વ. શોભનાબેન વિનોદભાઈ કોટક, સ્વ. મધુબેન હરીશભાઈ ઉનડકટ, સ્વ.ઉમાબેન પ્રદીપભાઈ દાવડા, દીપાબેન શાંતિલાલ જિમુલિયાના ભાઈ. સસરા પક્ષે : સ્વ.જયાબેન જેઠાલાલ બદીયાણીના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 26મીએ સવારે 11થી 12. ઠે.: આધારિકા ભવન, પાવન ધામની બાજુમાં, પિઝ્ઝા હટની ગલ્લી, મહાવીર નગર, કાંદિવલી (પ.).

 

કચ્છી ભાટિયા

કચ્છ-માંડવીના અ.સૌ. માલા નુતનસિંહ સુતરીયા (ઉં. 73). તે સ્વ. સાકરબાઈ સુંદરદાસ (મમુભા)નાં પુત્રવધૂ. સ્વ. રાધા રણછોડદાસ સંપટનાં પુત્રી. ભાવિકા વિશાલ આશારનાં માતા. દિશાનાં નાની. વિજય, હરેન, ચંદ્રિકા, ચારૂલતા, તરલા, કુસુમબેનનાં બેન. 24મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ-ગઢશીશાવાળા હંસાબેન હરીશભાઈ કોઠારી (ઉં. 68) 24મીને રવિવારે શ્રીયોગેશ્વરધામ પામ્યાં છે. તે સ્વ. બચુબેન જમનાદાસ કોઠારીનાં પુત્રવધૂ. રચના મયૂરભાઈ મજેઠીયા, ભક્તિ મનીષભાઈ પંડિતપૌત્રાનાં માતા. માનવ, કાર્તિકનાં નાની. સ્વ. જશોદાબેન શંભુલાલ સોતાનાં પુત્રી. શંકરભાઈ, સ્વ. કિશોરભાઈ, જગદીશભાઈ, મહેશભાઈ, સ્વ. યોગેશભાઈ ઠક્કર, સ્વ. મહેન્દ્રભાઈ ભીંડેનાં બહેન. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

નવગામ ભાટિયા

જોડીયાના ગં.સ્વ. લીલાવંતી વેદ (ઉં. 93). તે સ્વ. જયંતીલાલ (બાબાભાઈ) ગોરધનદાસ વેદનાં પત્ની. સ્વ. મોરારજી જાદવજી નેગાંધીનાં દીકરી. હસુબેન (હિના), વલ્લભ, સરલાનાં માતા. ચંદ્રિકા, હેમંત આશર, નરેન્દ્ર પાલેજાનાં સાસુ. સ્વ. મણીબેન હરિદાસ આશર, સ્વ. ચંપાબેન ભગવાનદાસ છીછેયાનાં ભાભી. 23મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

બંદરોના ભૂપેન્દ્ર ઠક્કર (ઉં. 78) 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. શાંતાબેન દયારામ ઠક્કરના પુત્ર. સ્વ. મૃદુલાબેનના પતિ. ચેતનના પિતા. મીતાના સસરા. સ્વ. ડાઈબેન તુલસીદાસ ઠક્કરના જમાઈ. પ્રાર્થનાસભા મંગળવાર 26મીએ સાંજે 5.30થી 7. ઠે.: લોહાણા મહાજન ભવન, પ્લોટ નં. 14, સેક્ટર 10, કોપરખૈરાણે. લૌ. વ્ય. બંધ છે.

 

વી.સો. વણિક 

ગિંગણીવાળાના જયશ્રીબેન (ઉં. 63) 22મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે સ્વ. શરદ શાંતિલાલના પત્ની. સ્વ. કાજલ, કુણાલ, અંકિતા વિરલના માતા. હર્નિશ, ઉર્મિલા, નયનાના ભાભી. સ્વ. જમનાબેન હરિદાસ શાહના દીકરી. દિનેશભાઈ, કિશોરભાઈ, વિલાસબેન, કિરણબેન, રાજુભાઈના બહેન. લૌ. વ્ય. બંધ છે.

 

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ 

રાયગઢના ગં.સ્વ. ડાહીગૌરી જેઠાલાલ દીક્ષિત (ઉં. 92) 19મીએ દેવલોક પામ્યાં છે. તે સ્વ. શામાળદાસ તુલજારામ પંડ્યાના દીકરી. સ્વ. રમેશભાઈ, સ્વ. ભાલચંદ્રના બહેન. દીપ્તિ, સ્વ. ભાવેશના માતા. નીતા, સંજીવકુમારના સાસુ. શુભ ના દાદી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 28મીએ 3થી 6. ઠે.: દત્તગુરુ ઉદ્યાન હોલ, પ્લોટ નં 827 સામે, ચારકોપ સેક્ટર 8, કાંદિવલી (પ.).