• બુધવાર, 01 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ડુમરાના લીલાવંતી સાવલા (ઉં. 81) 26મીએ અવસાન પામ્યાં છે. તે મીઠીબાઈ ઉમરશીના પુત્રવધૂ. સ્વ. લીલાધરના પત્ની. મધુબાલા, ઇલાના માતા. રતનબાઈ આણંદજી લાલનના પુત્રી. કાંતીલાલ, ડોલર, નાનબાઈ પ્રેમજી, સાકરબાઈ, રમીલા લક્ષ્મીચંદ, હેમલતા લક્ષ્મીચંદ, નિર્મલા હંસરાજના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: મધુબાલા-ઇલા, 501, અલંકાર, બાલારામ સ્ટ્રીટ, ગ્રાન્ટ રોડ, મું.-7.

 

નાની ખાખરના પરેશ વીરા (ઉં. 58) 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અમૃતબેન પ્રેમજીના પુત્ર. જ્યોતિના પતિ. હર્ષના પિતા. શૈલેષ, અશોક, અતુલના ભાઈ. ઝવેરબેન ટોકરશીના જમાઈ. પ્રા.: શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સં.કરસન લધુ નીસર હોલ, દાદર (પ.). ટા. 4થી 5.30.  ચક્ષુદાન કર્યું છે.

 

નાના ભાડીયાના ચંચળબેન મામણીયા (ઉં. 84) 27મીએ અવસાન પામ્યાં છે. તે પાનબાઈ વાલજી પુનશીના પુત્રવધૂ. ચાંપશીભાઈના પત્ની. અનીલ, કામીનીના માતા. દેવકાંબેન વીરજી રાયમલ વીરાના પુત્રી. મોરારજી, મણીલાલ, મહેન્દ્ર, મનસુખ, પ્રભાબેન શામજી, હીરાવંતી મુલચંદના બેન. પ્રા.: શ્રી હાલારી વીસા ઓસવાળ સમાજ (હાલાઈ વાડી), દાદા સાહેબ ફાલકે રોડ, દાદર (સે.રે.). ટા.: 4થી 5.30.

 

રતાડીયા (ગ)ના રૂક્ષ્મણીબહેન છેડા (ઉં. 85) 23મીએ અવસાન પામ્યાં છે. તે પાનબાઈ નાનજી રવજીના પુત્રવધૂ. કાંતીલાલના પત્ની. ગીતા, મહેન્દ્ર, વિજય, સ્વ. કલ્પેશના માતા. મુલબાઈ રામજી મામણીયાના પુત્રી. સ્વ. ધનજી, સ્વ. કલ્યાણજી, સ્વ. રમણીક, તલકશી, શાંતીલાલ, સ્વ. સાકરબેન ધનજી વોરા, ગં.સ્વ. શાંતાબેન લાલજી, ગં.સ્વ. વિમળાબેન જેન્તીલાલના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: એ. કાંતીલાલ છેડા, 1301, સતગુરુ હાઇટસ, લીબર્ટી ગાર્ડન રોડ નં. 3, મલાડ (પ.).

 

બિદડાના રતનબેન પેથડ (ઉં. 84) 27મીએ દેવલોક પામ્યાં છે. તે દામજી હંસરાજના પત્ની. ઉમરબાઈ/ મોંઘીબાઈ હંસરાજ વિજપારના પુત્રવધૂ. જયેશ, નિલેશ, દિક્ષા (મીના)ના માતા. દેમીબાઈ દેવશી નેણશીના પુત્રી. ધનજી, રામજી, જયવંતીબેન પદમશી કેશવજીના બેન. ગુણાનુવાદ સભા : શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં. : કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). ટા. 2થી 3.30.

 

દેવપુરના જ્યોતિ વીરા (ઉં. 59) 27મીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન કુંવરજીના પુત્રવધૂ. રમણીકના પત્ની. પાર્થ, ચાર્મીના માતા. ચંચળબેન રામજીના પુત્રી. કુસુમ વિરેન્દ્ર, પ્રફુલના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: રમણીક વીરા, એ-22/4, ગાલાનગર, મુલુંડ (પ.).

 

ઝા. સ્થા. વીસા શ્રીમાળી જૈન

બોટાદના પ્રેમિલાબેન રમણીકલાલ મોહનલાલ શાહનાં પુત્રવધૂ. આશિષ રમણીકલાલ શાહનાં પત્ની  શીતલ (ઉં. 47) 26મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. તે ભવ્ય, પ્રિયલનાં માતા. બીના રમેશભાઈ ગાંધી, શશીકાંતભાઈ અમૃતલાલ શાહનાં દીકરી. કેતન, પારસ, વિમલ, તૃપ્તિ જયેશભાઈ શાહનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી જૈન 

બોટાદના સ્વ. ઉષાબેન સુમતીલાલ શાહના પુત્ર ભરતભાઈ (ઉં. 64) 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નીતાબેનના પતિ. મિનેષ, મીતેનના પિતા. હિતેશ, હિના દિનેશકુમાર પટનીના ભાઈ. સ્વ. કનકબેન મહાસુખલાલ શાહના જમાઈ. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

જૈન 

મોરચુપણાના ચંપકલાલ નાનચંદ શાહ (ઉં. 79). તે મંજુલાબેનના પતિ. વિપુલ,વિરલ, જલ્પા અંકિતકુમાર શાહ, કિંજલ નિલેશકુમાર મહેતાના પિતા. ભવ્ય, તન્વિ, જિનયના નાના. સ્વ. શાંતિભાઈ, સ્વ.ચીમનભાઈ, સ્વ. કાંતિભાઈ, સ્વ. મનહરભાઈ, સ્વ. જસુમતીબેન હરગાવિંદભાઈ શાહ, સ્વ. નિર્મળાબેન ભુપતરાય શાહ, સરોજબેન અરાવિંદરાય મેહતાના ભાઈ. સ્વસુર પક્ષે પ્રેમચંદ જીવરાજ બુઢણાવાળાના જમાઈ. 29મીએ અવસાન પામ્યા છે. ઠે.: મણીલક્ષ્મી સદન, નામદેવ પાટીલવાડી, માનપાડા રોડ, ડોમ્બીવલી (પૂ). લૌ.વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

જુનાગઢના વિનોદકુમાર જીવરાજભાઈ શાહ (પંચમીઆ) (ઉં. 82). તે સ્વ. બકુલાબેનના પતિ. રૂપાલીના પિતા. અક્ષય ઝવેરીના સસરા. સ્વ. ખુશાલભાઈ, સ્વ. લીલાબેન, સ્વ. ઈન્દુબેનના ભાઈ. સ્વ. રૂક્ષ્મણીબેન તથા સ્વ. લક્ષ્મીચંદ શાહના જમાઈ 28મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડ શ્વે. મૂ. પૂ. જૈન 

વઢવાણના સ્વ. શારદાબેન નગીનદાસ શાહનાં પુત્રવધૂ. સ્વ. અશ્વિનભાઈનાં પત્ની નયનાબેન (ઉં.69) સોમવાર. 29મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કિંતનનાં માતા. હેમાની પંકજકુમાર શાહ, ઈલા વિરેનકુમાર શાહ, નિકિતા વિજય શાહનાં ભાભી. પિયરપક્ષે તારેન્દ્ર ભુરાભાઈ શાહનાં દીકરી. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: 601, શક્તિ નિવાસ, સાઈનાથ નગર, એલબીએસ માર્ગ, ઘાટકોપર (પ.). 

 

દશા શ્રીમાળી જૈન

વિસાવદરના જ્યોતિબેન હસમુખરાય ગઠાણી (ઉં. 80). તે ભાવેશભાઈ, હીનાબેન નિશીથભાઈ દોશી, પિંકીબેન દીપકભાઈ ઠક્કરના માતા. જેસિકાના સાસુ. પ્રથમ, લબ્ધિ, કૌશલ, મુસ્કાન, બંસરી, કીયાનના દાદી- નાની. હીનાના  દાદીજીના સાસુ. પિયર પક્ષે શાંતિલાલ દામોદર દેસાઈની પુત્રી શુક્રવાર, 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ખંભાત દશા શ્રીમાળી જૈન

ખંભાતના બીનાબેન (ઉં. 60). તે હેમંતભાઈ ચંદુલાલ શાહ (રાજુભાઈ)નાં પત્ની. પૂજાનાં માતા. વર્ષાબેન અશોકભાઈ શાહ, નયનાબેન સુધીરભાઈ શાહનાં દેરાણી. પિયર પક્ષે સ્વ. વીરબાળાબેન સ્વ. રમેશચંદ્ર નાનાલાલ શાહનાં પુત્રી. આશાબેન જતીનભાઈ દેસાઈ, અલ્કાબેન ભરતભાઈ સંઘવી, દીપ્તીબેન અશોકભાઈ દાણીનાં બહેન. 28મીએ અરિહંતશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 30મીને મંગળવારે સાંજે 4.30થી 5.30. ઠે.: ચતવાણી બાગ, ગોખલે રોડ, વિલે પાર્લે (પૂ).

 

જૈન

સરોજબેન ખીમચંદ શાહ 29મીએ અવસાન પામ્યાં છે. પ્રાર્થનાસભા 30મીને મંગળવારે બપોરે 2થી 4. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, બોરીવલી, એલ.ટી. રોડ, ડાયમંડ સિનેમાની સામે, બોરીવલી (પ.).

હિન્દુ મરણ

નવગામ ભાવસાર

બુધેલના લક્ષ્મીબેન ત્રિભોવનદાસ ભાઈચંદ તલાજીયાના પુત્ર ચંદ્રકાંત (ઉં. 78) 28મીએ અક્ષરવાસ પામ્યા છે. તે સ્વ. કાંતિલાલ મગનલાલ રાણપુરાના પુત્રી. ભાનુમતીબેનના પતિ. વર્ષા, કલ્પેશ, મનીષા દિલીપ સુરુ, હેતલ તેજસ દેસાઈના પિતા. સ્વ. રતિલાલભાઈ, સ્વ. લીલીબેન, સ્વ. ગુલાબબેન, સ્વ. પંકજભાઈ, કિરણબેન નરેશકુમાર શાહના ભાઈ. ચક્ષુદાન કર્યું છે. લૌ. વ્ય. બંધ છે.

 

વીસા સોરઠીયા વણિક

પાદરડીવાળા પ્રફુલભાઈ ધરમશી કાલિદાસ મલકાણના પત્ની અ.સૌ. વસંતબેન (ઉં. 71). તે કેયુરી કેયુરભાઈ, ફાલ્ગુની એડવીનભાઈ, મયુરના માતા. દીપાના સાસુ. સ્વ. લાભુબેન દ્વારકાદાસ ભાણજીની પુત્રી. સ્વ. ભીખુલાલ, ગં. સ્વ. ઇન્દીરાબેન, દિનેશભાઈ, જગદીશભાઈ, હસમુખભાઈ, ઉમેશભાઈ, હર્ષદભાઇના ભાભી ગુરુવાર, 25મીએ શ્રીજીચરણ પામ્યાં છે. દેહ દાન કર્યું છે. લૌ. પ્રથા બંધ છે.

 

હાલાઈ ભાટિયા

જામ ખંભાળિયાવાળા મહેન્દ્ર પુષ્પા પરષોત્તમ આશર (ઉં. 78). તે કીર્તિબેનના પતિ. જેસલ, પ્રણવના પિતા. સ્વ. પ્રમીલા વીરજી સંપટના જમાઈ. પ્રતાપ, રવીન્દ્ર, જ્યોતિ, ઇન્દુ, રશ્મિના ભાઈ. ભાવેશભાઈ, બીજલના સસરા 29મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 1લીએ સાંજે 5થી 7.  ઠે.: શ્રી લુહાર સુતાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ, વેલફેર સેન્ટર, દત્તપાડા મેન રોડ, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની બાજુમાં, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક 

માંગરોળના ગં.સ્વ. નિર્મળાબેન મનમોહનદાસ લોઢવિયા 27મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે શીતલ (ચંદ્રીકા) સતીશ જૂઠાણી, સ્વાતિ નિતીન ગોસલીયાના માતા. દીપા કેતન મહેતા, દેવાંગી અમીત દેસાઈ, કશ્યપ સતીશ જૂઠાણીના નાની. ચેરીશા કશ્યપ જૂઠાણીના નાની સાસુ. માનીત, રીવાના પરનાની. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

રાજુલાના સુરેશ છોટાલાલ દોશી (ઉં. 84). તે કોકિલાબેનના પતિ. ભાવેશ, સમીર, બીજલના પિતા. સ્વ. નારણદાસ નવનીધરાય મહેતાના જમાઈ. અલકા, રશ્મી, દેવાંગીના સસરા. રમેશભાઈ, હર્ષદભાઈ, વીણાબહેન, પ્રબોધભાઈના ભાઈ 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવારે સાંજે 5થી 7. ઠે.: કે. સી. કૉલેજ, ચર્ચગેટ, મુંબઈ.

 

વીસા સોરઠિયા વણિક

માંગરોળના જસવંતભાઈ છોટાલાલ શાહ (ઉં. 86) 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ચંદ્રિકાબેનના પતિ. જીગ્નેશ, અનીષા (મોનાબેન)ના પિતા. શિવાલી, દેવેશભાઈ નન્દલાલ શાહના સસરા. ખુશી, મિલોનીના નાના-દાદા. તારામતી જયંતીલાલ પ્રાગજીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: 101, લાલાની ફેયરમોન્ટ, 15મો રોડ, એચડીએફસી બેન્કની બાજુમાં, ખાર (પ.).

 

હાલાઈ ભાટિયા

ધરણગામના સ્વ. રણુદાસ અર્જુનદાસ ઉદેશી 28મીને રવિવારે શ્રીજીના ચરણ પામ્યા છે. તે સ્વ. ધનેશ, સ્વ. ભીખુદાસ, સ્વ. રામદાસ, સ્વ. સુરેશ રમેશભાઈ, સ્વ. પ્રમિલાબેન અજીતસિંહ રાપડ, સ્વ. સુશીલાબેન સુંદરદાસ આશર, ગં. સ્વ. તારાબેન લલીત ગાજરીયાના ભાઈ. કપીલભાઈ, કવિતા આશિષના પિતા. ઠે.: ફલેટ ડી-23, ગોકુળ બિલ્ડિંગ નં. 4, મિતલ કલબની બાજુમાં, નાયગાંવ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

રાતીયાના રમેશભાઈ સામાણી. તે સ્વ. લિલાવંતીબેન હંસરાજના પુત્ર. લક્ષ્મીદાસ, કાંતીભાઈ, પ્રવિણભાઈના ભાઈ. સ્વ. ચંપાબેન, પ્રમોદિનીબેન, નિલમબેનના દિયર. સ્વ. જમનાદાસ જેઠાભાઈ બાટવિયાના દોહિત્ર. પૂર્ણિમા નલીનકુમાર ઠક્કર, ઉષા દ્વારકાદાસ ગઢીયા, શિવાંગી પ્રફુલ્લકુમાર રાજપોપટ, જીજ્ઞા, પૂજા, જાગૃતિ, અશોક, સ્વ. અરુણા, સ્વ. ચેતન, વૃષાલી, રાકેશ, વિપુલ, કુણાલના કાકા 27મીને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

નાધેર દશા શ્રીમાળી વણિક

સામતેરના અ.સૌ. હર્ષા (ઉં. 62). તે શૈલેષ તારાચંદ શાહના પત્ની. ભૂષણ-નિયતી, ચૈતાલી અતિનકુમારના માતા. કેતનભાઈ-દીપા, પરાગભાઈ-સંગીતા, સોનલ વિપુલ ખોખાણીના બહેન. સ્વ. કુમુદગૌરી કિશોરચંદ્ર પારેખના પુત્રી. હેમાંગીની ગૌરાંગ શાહના ભાભી શનિવાર, 27મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 30મીને  મંગળવારે સાંજે 5થી  7. ઠે.: લવન્ડર બો, પહેલે માળે, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

વીસા સોરઠિયા વણિક

માંગરોળના સ્વ. કમલાબેન પ્રવીણચંદ્ર દેવીદાસ શાહનાં પુત્રવધૂ મૃદુલાબેન 26મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નરેન્દ્રભાઈનાં પત્ની. કરણ, ધૃતિ, નમ્રતાનાં માતા. દિલીપભાઈ, કૃષ્ણકાંત, હેમા અજય શાહનાં ભાભી. સ્વ. જમનાદાસ પરસોત્તમ શાહનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે.

 

કોળી પટેલ

ખરસાડના ગં.સ્વ. લીલાબેન પટેલ (ઉં. 84) 26મીએ દેવલોક પામ્યાં છે. તે સ્વ. ગાવિંદભાઈ જીવણજી પટેલના પત્ની. મંજુલાબેન, મીનાબેન, માલુબેન, મહેશભાઈ, શૈલેષભાઈના માતા. ઉર્વશીબેનનાં સાસુ. જૈનમના દાદી. સ્નેહા, રોનક, દીપ, દૃષ્ટિના નાની. બન્ને પક્ષનું બેસણું 2જીને ગુરુવારે બપોરે 2થી 5 મુંબઈ નિવાસસ્થાને અને સવારે 9થી 12 ખરસાડ (ઓરી ફળિયા) ખાતે રાખી છે. બારમીં (પુષ્પપાણી) 7મીને મંગળવારે  2થી 5 મુંબઈ નિવાસસ્થાને રાખી છે. ઠે.: 802, દેવરાજ પ્રેરણા, ડૉ. આર. પી. રોડ, સંઘવી ચાલની સામે, જનકલ્યાણ બૅન્કની પાછળ, મુલુન્ડ (પ.). 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો