• મંગળવાર, 09 ડિસેમ્બર, 2025
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

બિદડાના હંસા મારૂ (ઉં. 67) 3જીએ અવસાન પામ્યાં છે. તે ભાણબાઈ વેલજીનાં પુત્રવધૂ. હરીશનાં પત્ની. ઝંખણા, ઝરણા, હાર્દિકનાં માતા. નિર્મળા શાંતિલાલનાં પુત્રી. નયના મણીલાલ, રૂક્ષ્મણી મોનજી, વિમળાના ભત્રીજી. દીપક, જ્યોતી રમેશ, શૈલા રાજેશનાં બેન. પ્રા.: વ.સ્થા.જૈન સંઘ સંચાલિત કરસન લઘુ નિસર હૉલ, દાદર (પ.). બપોરે 2થી 3.30. ચક્ષુદાન કર્યું છે.

 

કપાયાના બીના દેઢિયા (ઉં. 56) 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. તે જવેરબેન નાનજીનાં પુત્રવધૂ. દિનેશનાં પત્ની. તારાબેન હરખચંદનાં પુત્રી. કેતન, મનીષા/ રશ્મિનાં બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: કેતન શાહ, બી-24, સ્પેરી સ્ટાર, એક્સર રોડ, બોરીવલી (પ.).

 

છસરાના ભાવેશ ગાલા (ઉં. 52) 4થીએ અવસાન પામ્યા છે. તે વેલબાઈ કુંવરજી ઘેલાના પૌત્ર. અમૃતબેન પોપટલાલ કુંવરજી ગાલાના પુત્ર. ભારતીબેનના ભાઈ. લક્ષ્મીબેન ખીમજી ધનજી સાવલાના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. ઠે.: ભારતી ધીરજ છેડા, 101, એ-વીંગ, ન્યુ અવંતીકા કો.ઓ.હા.સો., મઢવી બંગલાની પાછળ, રાજાજી રોડ, ડોંબિવલી (પૂ.).

 

આધોઇના હર્ષાબેન નિસર (ઉં. 55) 5મીએ અવસાન પામ્યાં છે. તે ગં.સ્વ. પુનઈબેન રાજાભાઈનાં પુત્રવધૂ. વિનોદનાં પત્ની. પૂજા, મિહિરનાં માતા. સ્વ. લક્ષ્મીબેન ડુંગરશી બુરીચાનાં દીકરી. સ્વ. સતીશ, નેમચંદ, નવિન, પ્રભા, વિમળા, નીતા, કલ્પનાનાં બહેન. પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ સવારે 10થી 11.30. ઠે.: નારણજી શામજી વાડી, માટુંગા (સે.રે.).

 

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન 

બગસરાના સ્વ. જયંતિલાલ શાંતિલાલ ધેલાણીનાં પત્ની નલીનીબેન ઘેલાણી  (ઉં. 76) 7મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે મયુર, પરાગનાં માતા. રીના, ફોરમનાં સાસુ. રમણીકભાઈ જયકાંતભાઈ, રમેશભાઈનાં ભાભી. નિર્મલાબેન ગોકુલદાસ પ્રાગજીભાઈ કામદારનાં પુત્રી. પ્રાર્થનાસભા 9મીને મંગળવારે સાંજે 4થી 6. ઠે.:  લોટસ હોલ, રઘુલીલા મોલ, કાંદિવલી (પ.). 

 

દશા શ્રીમાળી ઝાલાવાડી

ઘાટકોપરના મહાસુખભાઈ હરીચંદ બોટાદરા (ઉં. 85) 6ઠ્ઠીને શનિવારે અરહિંતશરણ પામ્યા છે. તે મણીબેન હરિચંદ બોટાદરાના પુત્ર. રતિલાલ ન્યાલચંદ શાહના જમાઈ. ઉષાબેન મહાસુખભાઈ બોટાદરાના પતિ. ચંદ્રકાંતભાઈ, અનુભાઈ, કાંતિલાલ, પ્રવીણભાઈ, ગુણવંતીબેન, શારદાબેન, મીનાબેનના ભાઈ. સુનિલ મહાસુખ બોટાદરા, નીલમ દિવ્યેશ શાહ, પ્રીતિ મનીષ શેઠના પિતા. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ 

મોઢુકાના રંભાબેન નાગરદાસ મકાણીના પુત્ર હિરાલાલ મકાણી (ઉં. 79) 5મીએ શ્રીજીચરણ પામ્યા છે.  તે ગં.સ્વ. નીરૂબેનના પતિ. સ્વ. ભરતભાઈ, મહેશભાઈ, રશ્મિ રાજુ કાજાણીના પિતા. સ્વ. મનસુખભાઈ, સ્વ. અમૃતલાલ, ચંચીબેન જીવરાજ ટોપિયા, શારદાબેન નંદલાલ પરમાર, કલાબેન ચંદ્રકાન્ત ચૌહાણના ભાઈ. સ્વ. મંછાબેન જયંતિલાલ ચૌહાણના જમાઈ. બન્ને પક્ષની સાદડી 8મીને સોમવારે બપોરે 4થી 6. ઠે.: કે.ટી.વાડી હોલ, હોલી પેરેડાઈઝ સ્કુલની બાજુમાં, કે.ટી. વિલેજ, 60 ફુટ રોડ, વસઈ રોડ (પ.).

 

હાલાઈ લોહાણા

જામ ખંભાળિયાના ગં.સ્વ. કુમુદબેન રમણીકભાઈ પંચમતીયાના પુત્ર પરાગ (ઉં. 55) 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સીમાબેનના પતિ. ખુશી, ક્રીષ્ટી, કીયારા, સ્વ. શ્રીના પિતા. સ્વ. દીપકના ભાઈ. ગં.સ્વ. સરસ્વતી દગડુ ભાત્રેના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી ભાટિયા/ નવગામ ભાટિયા 

કચ્છ અંજારના સ્વ. પુષ્પાબેન પ્રતાપાસિંહ સંપટના પુત્ર યોગેશ (ઉં. 72).  તે અંજનાના પતિ. સ્વ. ડાહ્યાલાલ મોહનલાલ આશરના જમાઈ. અમિત-માલા, પારસ-ચાંદનીના પિતા. ગ.સ્વ. ઉર્વશીબેન અરુણકુમાર આશર, વર્ષાબેન કૌશિકકુમાર દલાલ, છાયાબેન ભરતભાઈ વેદ, ભરતભાઈ, સમીરભાઈના ભાઈ શનિવાર, 6ઠ્ઠીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 9મીને મંગળવારે સાંજે 5થી 7. ઠે.: લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્સટેન રોડ, મનુભાઈ દત્તાણી  માર્ગ, અતુલ ટાવરની નજીક, કાંદિવલી (પ.).  લૌ. વ્ય. બંધ છે. 

 

કચ્છી બ્રહ્મક્ષત્રિય  

મઉ મોટીના જેન્તીલાલ રાજાવાઢા (ઉં. 85) 4મીને ગુરુવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. સાકરબેન જેઠાલાલ રાજાવાઢાના પુત્ર. ગં.સ્વ. નર્મદાબેનના પતિ. હીરજી નેણશી છાટબાર ધાવડાના જમાઈ. મીના મનોજભાઈ શનિશ્ચરા, હર્ષા ધીરજ ટાટારીયા, ગીતા નીતીન વીંછી, માયા નીલેશ બોસમીયા, અરાવિંદભાઈના પિતા. હર્ષ, જીત, નિહાર, બિના, રોહીત, રૂપેશ, નિરજ, જયનીલ, આર્ચીના દાદા-નાના. પ્રાર્થનાસભા 8મીને સોમવારે સાંજે 4થી 5. ઠે.: પાંજી વાડી, કાંજુરમાર્ગ (પૂ.).  દશાવ પ્રથા બંધ છે. 

 

ખંભાતી લાડ વણિક

અંજની (ઉં.79). તે સ્વ. સાવિત્રી અને રતિલાલ રણછોડદાસ કાપડીયાનાં પુત્રી શુક્રવાર 5મીએ દેવલોક પામ્યાં છે. તે સ્વ. વિનોદચંદ્ર, સ્વ. પ્રવિણ, બિપીનચંદ્ર, સ્વ. ઉર્મિલા જવાહરલાલ દલાલ, કુસુમ પદ્મનાભ મરચંટ, સ્વ. વિણા કિરીટ થાણાવાલા, સ્વ. તરૂણા મહેશ શાહ, મિના હેમંત વકીલનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા દિશાવળ વણિક

અ.સૌ. રૂચિતા કુંજન જાટકીયા (ઉં. 44). તે જનક મહેન્દુકુમાર જાટકીયાનાં પુત્રવધૂ. કુંજનાં પત્ની. રીવાનાં માતા. રોશનીનાં ભાભી. પ્રદ્યુમન અને પ્રજ્ઞાબહેન પરીખની પુત્રી શુક્રવાર, પમીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ 5થી 7. ઠે. : મુક્તિધામ હોલ, સહાર રોડ, પારસીવાડા, ચકાલા, મુંબઈ-99.

 

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ

મોરબી ટંકારાના ગં.સ્વ. ભારતી વસંતરાય જાની (ઉં. 82). તે સ્વ. વસંતરાય લાભશંકર જાનીનાં પત્ની. સ્વ. ધીરજલાલ આચાર્યનાં પુત્રી. અક્ષયકુમાર, પ્રીતી નીતીન દવે, સ્વ. ઉર્વી મહેશ સોનીનાં માતા. લક્ષા અક્ષયકુમારનાં સાસુ 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

પુષ્કર્ણા બ્રાહ્મણ

વિનોદભાઈ જોશી (ઉં. 75). તે જ્યોત્સ્નાબેન જયંતીલાલ જોશીના પુત્ર. શોભનાના પતિ. સ્વ. ભાનુબેન ભાણજી જોશીના જમાઈ. અલ્પા, પારુલ, જીગીશાના પિતા. સ્વ. જિતેન્દ્રભાઈ, ભરતભાઈ, ઘનશ્યામભાઈ, દેવયાનીબેન, હંસાના ભાઈ શનિવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા સોમવાર, 8મીએ સાંજે 4-30થી 5-30. ઠે.: સિદ્ધાર્થ સોસાયટી, સી-54 સેક્ટર, 9 શાંતિનગર, મીરા રોડ. 

સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ