કવીઓ જૈન
બિદડા (હાલાઈ
ફરિયો)ના સાકરબેન ગોગરી (ઉં. 84) 28મીએ અવસાન પામ્યાં છે. તે હીરબાઈ (જીવીબાઈ) દેવશીનાં
પુત્રવધૂ. સ્વ. રામજીનાં પત્ની. હરેશ, કલાનાં માતા. પ્રતાપુર મમીબાઈ વીરજીનાં પુત્રી.
હરીલાલ, ઝવેરબેન, લક્ષ્મીબેન, પુષ્પાબેન, પ.પૂ. ઈંદિરાબાઈ મ.સ.નાં બેન. ચક્ષુદાન કર્યું
છે. પ્રા.: શ્રી જીવરાજ ભાણજી હૉલ, અશોક નગર, મુલુંડ (પ.) ટા. 3થી 4.30.
નાંગલપુર (ઢીંઢ)ના
અજય ગંગર (ઉં. 46) 28મીએ અવસાન પામ્યા છે. તે વિમળા ભવાનજીના પુત્ર. આશાના પતિ. કસ્તુર
ભવાનજી ડુંગરશી સૈયાના જમાઈ. પ્રાર્થના: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રા. સંઘ, સં.શ્રી
કરસન લઘુ નિસર હૉલ, દાદર (પ.). ટા. બપોરે 2થી 3.30. ચક્ષુદાન-ત્વચાદાન કર્યું છે.
સમાઘોઘાના નાગજી
સંગોઈ (ઉં. 85) 28મીએ અવસાન પામ્યા છે. તે મોંઘીબેન કરમશીના પુત્ર. જયાના પતિ. અમીતના
પિતા. કાંતિલાલ, ખેમચંદ, શાંતિલાલ, મણીબેન પ્રેમજી, દેવકાબેન લખમશી, મધુલતા અરાવિંદ,
રૂક્ષ્મણી વસનજી, મુક્તા નેમજીના ભાઈ. કંકુબેન ખીમજી જેવત છેડાના જમાઈ. પ્રાર્થના રાખી
નથી. નિ.: અમીત સંગોઈ: એ-8/602, શાંતિ વિહાર, અભ્યુદય બૅન્કની બાજુમાં, મીરા રોડ (પૂ.).
ઝા. દશા. સ્થા.
જૈન
કાનીયાડના સ્વ.
શારદાબેન સ્વ ચંદ્રકાન્ત શાહનાં પુત્રવધૂ અ.સૌ. માયા ભાવેશ શાહ (ઉં. 55). તે ગ્રીષ્મા,
મન, ધૈયનાં માતા. છાયાબેન રાજેશકુમાર પારેખ, મિલી પંકજ શાહનાં ભાભી. સ્વ. પ્રસીલા તથા
સ્વ. દશરથ અમોનકરનાં દીકરી 29મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
દહેગામ વીસા શ્રીમાળી
જૈન
જાલિયા મઠ (દહેગામ)ના
કુમુદબેન જયંતીલાલ શાહના પુત્ર ઊર્મિલભાઈ (ઉં. 64) 28મીને અરિહંતશરણ પામ્યા છે. તે
સ્મિતાબેનના પતિ. વિજયભાઈ, હેમંતભાઈના ભાઈ. કૃતિ હાર્દિક શાહ, અર્પિતા હર્ષલ ગાંધીના
પિતા. સ્વ. હસુમતીબેન યશવંતભાઈ શાહના જમાઈ. પ્રાર્થનાસભા 1લીએ સાંજે 4થી 6. ઠે.: જલારામ
હૉલ એન.એસ. રોડ નંબર 6, જે.વી.પી.ડી, વિલે પાર્લે (પ.).
દશા શ્રીમાળી
સ્થાનકવાસી જૈન
રાજકોટના વિમલબેન
જયંતભાઈ દોશીના પુત્ર પ્રશાંતભાઈ (ઉં. 72). તે દક્ષાના પતિ. ઉમેશ, સ્વ. નકુલ, પલ્લવી
અતુલ વોરાના ભાઈ. શિવાંગ-માનસી, નિયતિ-નિલય, બીંદી-કપિલના પિતા. કલ્પનાબેન મહેન્દ્રભાઈ
દલાલના જમાઈ રવિવાર, 29મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા, મંગળવાર, 1લીએ સાંજે
પથી 6.30. ઠે.: એસ.એન.ડી.ટી. કૉલેજ, રફી અહમદ કીડવાઈ રોડ, કિંગ સર્કલ, માટુંગા.
ઝાલાવાડી વીસા
શ્રીમાળી જૈન
વઢવાણના સ્વ.
નરેન્દ્ર ભાઈલાલ શાહનાં પત્ની કોકિલાબેન (ઉં. 74). તે નીતા ગૌરવ, હીના સુમેશભાઈ, ભાવીની
હીરેનભાઈનાં માતા. નયના યશવંત, શિલ્પા હેમેન્દ્ર, પન્ના સુનિલ ભારતી કિરીટ, અલકા હસમુખલાલનાં
ભાભી. પિયર પક્ષે પ્રભુદાસ લક્ષ્મીચંદ શાહનાં દીકરી. પૂર્ણિમા, રશ્મીના બેન શનિવાર
28મીએ અરિહંતશરણ પામ્યાં છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
દશા શ્રીમાળી
સ્થા. જૈન
મોટી મોણપરીના
પ્રવિણચંદ્ર રતનશી મોદી (બટુકભાઈ) (ઉં. 84) 28મીને શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે
હંસાબેનનાં પતિ. પ્રશાંત, અલ્પા વિરાજ પંચમિયા, પાયલ પ્રિયેન જોબાલિયાના પિતા. સ્વ.
મનુભાઈ, સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. રમણીકભાઈ, સ્વ. તારાબેન, સ્વ. લીલીબેન, સ્વ. જયાબેન,
સ્વ. ભાનુબેન, હિરાબેન, શારદાબેનના ભાઈ. સ્વ. દલીચંદ જુઠાલાલ દેસાઈના જમાઈ. મેઘા સોહીલ
મહેતા, આારચી, આયુષી, ઇવાના નાના. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડી વીસા
શ્રીમાળી જૈન
પાળિયાદના અનોપચંદ
ગાંડાલાલ પારેખ (ઉં. 82) 30મીએ સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. ભોગીભાઈ
ભાઈલાલભાઈ, વિમળાબેન, મંજુલાબેન, વિરેન્દ્રભાઈના ભાઈ. મનસુખલાલ દેવશીભાઈ શાહના જમાઈ.
પ્રાર્થના રાખી નથી. લૌ. વ્ય. બંધ છે. નિ.: પ્લોટ નં. 124, 11, ગીતા કિરણ, ગારોડિયા
નગર, ઘાટકોપર (પૂ.).
દશા શ્રીમાળી
સ્થા. જૈન
જૂનાગઢના સ્વ.
સુશીલાબેન મનસુખલાલ ગાંધીના પુત્ર કિરીટભાઈ (ઉં. 66) 29મીને અરિહંતશરણ પામ્યા છે. તે
આશાબેનના પતિ. રિમા, પૂજા, રિધિના પિતા. રાજ પારેખ, પક્ષાલ શાહના સસરા. સ્વ. ચંદ્રિકાબેન
વ્રજલાલ સુતરિયાના જમાઈ. પ્રાર્થના તેમ જ લૌ. વ્ય. બંધ છે.
સોરઠીયા બ્રહ્મક્ષત્રિય
ધોરાજીના ગં.સ્વ.
મનોરમાબેન જીવનલાલ જોગીના પુત્ર અશ્વિનભાઈ (ઉં. 56) 29મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે
હીનાબેનના પતિ. પ્રાચી, અંશના પિતા. સુનિતા જનકકુમાર મેર, લીના ભ્રુગેશકુમાર માધુ,
ગં.સ્વ. સોનલબેન વિજયકુમાર મામતોરા, આરતી હિતેશકુમાર વાઢેરના ભાઈ. સ્વ. પ્રભુદાસ માધવજી
પડિયાના જમાઈ. પ્રાર્થનાસભા 1લીએ 4થી 6. ઠે.: રૂઇયા હૉલ, રાની સતી માર્ગ, સ્ટેશન રોડ,
ન્યુઈરા ફાટક પાસે, મલાડ (પ.). લૌ. વ્ય. બંધ છે.
ઘો. દ. શ્રીમાળી
વૈષ્ણવ વણિક
ભાવનગરના સ્વ.
જેઠાલાલ પાનાચંદ દોશીના પુત્ર પ્રકાશભાઈ (ઉં. 73) 28મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સ્વ.
મનસુખલાલ ખીમચંદ મહેતાના જમાઈ. યોગીનીના પતિ. સ્વ. કિરીટભાઈ, સ્વ. મધુભાઈ, નિકુંજભાઈ,
કેતનભાઈ, સ્વ. માલતીબેન દિલીપકુમાર શાહના ભાઈ. માનસી વિશાલ વૈદ્ય, સ્તુતિ મલય કિરી,
ભાર્ગવના પિતા. પ્રાર્થનાસાભ 3જીએ 5થી 7. ઠે.: મહારાજ અગ્રસેન સેવા સંસ્થા, ત્રીજે
માળે, 90 ફિટ રોડ, સ્વામિનારાયણ મંદિર ઉપર, ઘાટકોપર (પૂ.).
કોળી પટેલ
ખરસાડના ગિરીશભાઈ
પટેલ (ઉં. 64) શનિવાર 28મીએ દેવલોક પામ્યા છે. તે સ્વ. સોમીબેન તથા લલ્લુભાઈ પરાગજીના
પુત્ર. કલાવતીબેનના પતિ. સાગર, યશ્વીના પિતા. સ્વ. હરકિસનદાસ, વિજયાબેન, ગં.સ્વ. ધનુબેન,
પાર્વતીબેનના ભાઈ. પ્રાર્થનાસભા બુધવાર 2જીએ 11થી 4. પુચ્છપાણી બુધવાર, 9મીએ 3થી
5. ઠે.: ગામ ખરસાડ, તા. નવસારી, વલસાડ, કોદગરા ફળિયું.
કચ્છી ભાટીયા
રાજેશ દયાલજી
આશર (રાજુ) (ઉં. 60). તે જયશ્રીના પતિ. સ્વ. રંજન તથા સ્વ. દયાલજી રતનશી આશરના પુત્ર.
પ્રીતિ પંકજ, ભરત, જીજ્ઞેષ, સ્વ. ભાવિકાના ભાઈ. નરોતમદાસ જમનાદાસ વેદના જમાઈ. કિષ્ના
સિદ્ધાર્થ મહેતાના પિતા 29મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 1લીને મંગળવારે
4.30થી 6. ઠે.: પાવન ધામ, એમસીએ ક્લબની સામે, મહાવીર નગર, કાંદીવલી (પ.).
કોળી પટેલ
ખરસાડના બિપીનભાઈ
(ઉં. 66) શનિવાર, 28મીએ દેવલોક પામ્યા છે. તે સ્વ. દેવજીભાઈ વલ્લભભાઈ તથા સ્વ. સોમીબેનના
પુત્ર. શારદાબેનના પતિ. કવિતા, મનાલી, તૃપ્તિના પિતા. ભરતભાઈ, સ્વ. જગદીશભાઈ, જયશ્રીબેનના
ભાઈ. ગૌરાંગ, વિશાલના સસરા. બેસણું બુધવાર, 2જીએ 11 વાગ્યે અને પૃચ્છપાણી બુધવાર,
9મીએ બપોરે 3. ગામ ખરસાડ, કોદગરા ફળિયા, સ્ટે. અમલસાડ
દશા શ્રીમાળી
વણિક (ખંભાત)
અ.સૌ. સ્મિતા
શાહ (ઉં. 46) તે જયનાં પત્ની. પ્રથમના માતા. ગં.સ્વ. સુલોચનાબહેન પ્રભુલાલ આણંદવાળાના
પુત્રવધૂ. હેમા પ્રશાંત શેઠ, નીતા પરેશ ગાંધીના ભાભી. ગં.સ્વ. રોહિણી આનંદ બંગેરાના
પુત્રી. 29મીએ રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. પ્રથમ બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ (ભુજ)ના
સ્વ. પ્રાગજીભાઈ જાદવજી સોનેતાના પત્ની ગં.સ્વ. કસ્તુરબેન (ઉં. 89) તે અરજણ રવજી આડઠક્કરના
પુત્રી. જીતેન્દ્ર, અરૂણ, ઉષા શાંતિલાલ રૂપારેલ, જયશ્રી સતીષ દોઢીવાલાના માતા. 30મીએ
રામશરણ પામ્યા છે. સ્વ. ગોપાલ સોનેતા, સ્વ. ધનજીભાઈ, સ્વ. વેલજીભાઈ, સ્વ. રમાબેન ગોકલદાસ
ઠક્કર, સ્વ. કેશવજીભાઈ, સ્વ. લીલાવંતી (ભચીબેન) ધારશી રાયચનાના ભાભી. પ્રાર્થનાસભા
1લીને મંગળવારે સાંજે 5થી 6.30. ઠે.: લખમશી નપ્પુ હૉલ, માટુંગા (સેન્ટ્રલ રેલવે). લૌ.
વ્ય. બંધ છે.
કપોળ
લાઠીવાળા સ્વ.
મધુકાંત ગિરધરલાલ વળીયાનાં પત્ની ઇન્દુબાળા (ઉં. 85) શુક્રવાર 27મીએ શ્રીજીચરણ પામ્યા
છે. તે શિલ્પા આહીમ વેન્ડલેન્ડ, રૂપલ સ્ટેફાન વાઇજનાં માતા. જોશુંઆ, યાનુશ, નીનાના
નાની. શંકર નાડકર્ણીના દીકરી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મહુવાવાળા ઇશ્વરલાલ
જેઠાલાલ ગાંધી (ઉં. 87) તે સ્વ. ભદ્રાબેનના પતિ. રાજીવ, સ્વ. સંજીવ, સેજલના પિતા. મિનળ,
જાગૃતિ, સુમિતના સસરા. નિનાદ, નુપુર, શાર્લિન, શરમેનના દાદા. 28મીને શનિવારે શ્રીજીચરણ
પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.
ભાર્ગવ બ્રાહ્મણ
સુરતના કુંજબાળા
જગદીશચંદ્ર ઉપાધ્યાય (ઉં. 81). તે સ્વ. જસવંતીબેન ચંદ્રમણિશંકર શુકલનાં દિકરી. વિપુલ
ઉપાધ્યાય, સ્વાતિ જયેશ ચિતલિયાનાં માતા. બેલા વિપુલ ઉપાધ્યાયનાં સાસુ 28મીને શનિવારે
શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.