• ગુરુવાર, 02 એપ્રિલ, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

કચ્છ લોહાણા

નલીયાવાળા સ્વ. ઉમિયાબેન શભુરામ દાવડાના પુત્ર મુકેશભાઈ (ઉં. 65) 29મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ. ચંદાબેન શિવદાસ કતીરાના જમાઈ. મીનાબેનના પતિ. ભાવિષા, નિમેશના પિતા. ભાવના ભરત પુંજાણીના ભાઈ. બને પક્ષની પ્રાર્થનાસભા 1લીને સાંજે 5.30થી 7. ઠે.ઃ તથાસ્તુ હોલ, કાલિદાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મુલુંડ (પ.). લૌ.વ્ય. બંધ છે.

 

કપોળ  

કોટડીવાળા હરેશભાઇ મણિલાલ મહેતા (ઉં. 76) 30મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે મીનાક્ષીના પતિ. નિકુંજ, રાગેશના પિતા. મનીષા, ખ્યાતિના સસરા. સ્વ. ચંદ્રકાંત, સ્વ. સતિષભાઈ, સ્વ. દમયંતીબેન, સ્વ. ક્રિષ્નાબેન, સ્વ. અવંતિકાબેન, ગં.સ્વ. હંસાબેનના ભાઈ. સ્વ. રણછોડદાસ ગાંડાલાલ ગોરડીયાના જમાઈ. પ્રાર્થનાસભા 2જીએ 5થી 7. ઠે.ઃ શ્રી હાલાઇ લોહાણા બાળાશ્રમ, અતુલ ટાવર પાસે, મથુરાદાસ એક્ષટેન્શન રોડ, કાંદિવલી (પ.).

 

ત્રિવેદી મેવાડા 

ડાકોરવાળા સ્વ. ચંપાબેન કિકુભાઇ ઉપાધ્યાયના પુત્ર દિપક (ઉં. 65) 29મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે વીણાબેનના પતિ. દિવ્યેશ, દીવાંશુના પિતા. આરુષિ, ગાર્ગીના સસરા, અજિત, તુષાર, રાજેશ, યોગીનીના ભાઈ. સાસરાપક્ષે સ્વ. કુસુમબેન તથા ઓમપ્રકાશ પંડ્યાના જમાઈ. પ્રાર્થનાસભા 3જીએ 5થી 7. ઠે.ઃ આલા મોડ બેન્કવેટ હોલ, ગુલમોહર રોડ, મહાડા કોલોની, જુહુ. લૌ વ્ય. બંધ છે.

 

કપોળ 

ધોલેરાના દિનકર મણીલાલ મહેતાનાં પત્ની દક્ષા (સુશીલાબેન) (ઉં. 76) તે દેવાંગ-મેધના, બીજલ-બંકીમ દેસાઈના માતા. ધીરૂભાઈ, સ્વ સવિતાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. રમાબેન અને ગં.સ્વ. શારદાબેનનાં ભાભી. પિયર પક્ષે સ્વ. પરસોતમદાસ વિઠ્ઠલદાસ ગાંધીનાં દિકરી. ખુશી, નિલ, હીત, પાર્થનાં દાદી. 30મીએ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે, સર્વ પક્ષની પ્રાર્થના સભા 2જીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, 5મે માળે, એસવી રોડ, કાંદિવલી (પ.). લૌ. પ્રથા બંધ છે.

 

પરજિયા સોની 

વણાકાબરાવાળા ગં.સ્વ. શારદાબેન દોરડા (ઉં. 78) 29મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે સ્વ. શામજીભાઈ ભીમજીભાઈ ધોરડાના પત્ની. બાલુભાઇ ભાયાભાઇ સતીકુંવરના દીકરી. સ્વ. અંતુભાઇ, રમેશભાઈના બહેન. દિનેશભાઇ, જયશ્રી કિરણ પટ્ટ, વર્ષા સંજય સાગરના માતા. પ્રફુલાબેનના સાસુ. પ્રાર્થનાસભા 2જીએ 5થી 6. ઠે.ઃ ગ્રાઉન્ડ ફ્લોર, સી 6, નયનદીપ બિલ્ડીંગ, સેક્ટર 6, શાંતિનગર, મીરા રોડ (પૂ.).

 

કપોળ  

મહુવાવાળા સ્વ. સરલાબેન બાબુભાઈ પારેખના પુત્રવધુ અ.સૌ. બીના કમલેશ પારેખ (ઉં. 68) 29મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે સુજલ, નેહાના માતા. હેતલ, ચિન્મયકુમાર અરુણકુમાર ત્રિવેદીના સાસુ. ગં.સ્વ. રોહિણીબેન નવીનચંદ્ર મહેતાના ભાભી. પિયરપક્ષે સ્વ. મધુસુદન નારણદાસ મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌ. પ્રથા બંધ છે.

 

કપડવણજ દશા પોરવાડ

કપડવહાજના ગં.સ્વ. વસુમતીબેન દલાલ (ઉં. 89) સોમવાર 30મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જયંતિભાઈ દલાલના પત્ની. અમિત, રાકેશ, તેજસ, નેહાના માતા. કલ્પના, નીયા, પકુલકુમારના સાસુ. મેઘા, વેદાંતના દાદી. રાહિલ-સાહિલના નાની. લૌ.વ્ય. બંધ છે.

 

કપોળ

ફોર્ટ સોનગઢના નરેન્દ્રભાઈ ઠાકોરલાલ મહેતાનાં પત્ની અ.સૌ. તરલીકાબેન (ઉં. 77) 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અમિત, જ્યોતિનાં માતા. સ્વ. મનહરલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. હસમુખલાલનાં ભાભી. પિયરપક્ષે સ્વ. અમૃતલાલ ભગવાનદાસ મહેતાનાં દીકરી. સ્વ. ગુણવંતભાઈ, કનુભાઈ, પ્રદીપભાઈ, દિલીપભાઈ, વસંતબેન કનૈયાલાલ પારેખ, મધુબેન રમેશભાઈ મોદી, કુસુમબેન અશોકભાઈ શેઠ, જ્યોતિબેન રોહિતભાઈ સંઘવીનાં બહેન. સર્વ  પક્ષની પ્રાર્થનાસભા 2જીને ગુરુવારે, સાંજે પથી 7. ઠે.ઃ એમ.પી.એચ હોલ,ઓબેરોય એસ્ક્વેર, મોહન ગોખલે રોડ, ગોરેગામ (પૂ.).

 

કપોળ વૈષ્ણવ

કોટડીના રાજેશભાઈ દોશી (ઉં. 69) તે જ્યૌત્સનાબેનના પતિ. સ્વ. વિજયાબેન નાગરદાસ દોશીના પુત્ર. ગં.સ્વ. મધુકાન્તા ગુણવંતરાય મહેતાના જમાઈ. નવિનચંદ્ર, સ્વ. ઉપેન્દ્ર, સ્વ. ધર્મેન્દ્ર, શિલાબેન ભરતભાઈ વોરા, મિનાબેન નયનભાઈ સંઘવીના ભાઈ. નેહલ સંદિપ શાહ, ભાવિશા હિરેન સંઘવીના પિતા. 30મીએ સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

મોઢ  જ્ઞાતિ

ભરૂચના સ્વ. કલાવંતીબેન તથા સ્વ. ઘનશ્યામલાલ ગાંધીનાં પુત્રી  જયશ્રીબેન (ઉં. 76) શુક્રવાર, 27મીને શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ભરતભાઈ  નાગજીભાઈ તાપીયાવાલાનાં પત્ની.  માધવી, છાયા, મેહુલનાં માતા. નરેશભાઈ, કેતનભાઈનાં સાસુ.  લૌ. વ્ય. બંધ છે.

જૈન મરણ

કવીઓ જૈન

ગુંદાલાના અમૃતબેન ઉકેડા (ઉં.77) 30મીએ અવસાન પામ્યાં છે. તે નેણબાઈ ઉકેડાના વીરજીનાં  પુત્રવધૂ. કુંવરજીનાં પત્ની. સ્વ. દિપક, પરેશ, સ્વ. લહેરચંદ, પ્રીતેશ, મેહુલનાં માતા. સ્વ. જખીબેન રવજીના રતનશીનાં પુત્રી. સ્વ. લક્ષ્મીચંદ, સ્વ. ભવાનજી, ધીરજ, જેઠાલાલ, ઝવેરબેન, દમયંતી હરીલાલનાં બેન.  પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ કુંવરજી ઉકેડા બોયડ, ગાંવદેવી રોડ, મૌલાના ચાલ, દિપક સ્ટોર, ઘાટકોપર (પ.).

 

લાયજાના ચંદ્રકાંતભાઈ છેડા (ઉં. 75) 29મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબાઇ દામજીના પુત્ર. જયવંતીબેનના પતિ. સચિનના પિતા. મુલચંદભાઈ, મણીલાલભાઈ, પ્રફુલભાઈ, દમયંતીબેન, પ્રભાબેન, કુસુમબેનના ભાઈ. મેઘબાઇ દામજી શીવજી ગાલાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.ઃ ચંદ્રકાંત છેડા, 2502, લોઢા પ્રાઇમરો, એન.એમ. જોશી માર્ગ, લોઅર પરેલ.

 

દશા શ્રીમાળી સ્થા.જૈન

ગં. સ્વ. સુશીલાબેન મહેતા (ઉં. 88). તે સ્વ. વિનોદરાય નરભેરામ મહેતાનાં પત્ની. હિતેશ, જયેશ, મુકેશ, સોનલ ભદ્રેશ ડેલીવાલાનાં માતા. જસવંતભાઈ, હર્ષદભાઈ, શરદભાઈ, ભરતભાઈ, મંજુલાબેન, સ્વ. મધુબેન, વર્ષાબેનનાં ભાભી. મિત્તલ, નીના, અલ્પાનાં સાસુ. પિયરપક્ષે સ્વ. પરષોત્તમદાસ માધવજી વોરાનાં દીકરી 31મીએ મંગળવારે સ્વર્ગવાસ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થના ગુરુવાર 2જીએ સવારે 10થી 11.30. ઠે. જોલી જીમખાના, કામ ગલી, ઘાટકોપર (પ.).

 

રાધનપુર તીર્થ જૈન

રાધનપુર તીર્થના ભાનુબેન (ઉં. 90) તે સ્વ. સુરેશભાઈ મફતલાલ ગાંધીના પત્ની. સ્વ. સમજુબેન ઉમંગીલાલ પારેખના પુત્રી. કમલેશ-મોનાના માતા. રુહી- શુભમ- રાહુલના નાની. 27મીએ શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
હેડલાઇન્સ