• બુધવાર, 15 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

વડાલાના જયંતીલાલ રાંભીયા (ઉં. 72) 10મીએ અવસાન પામ્યા છે. તે રતનબાઈ ઠાકરશીના પુત્ર. પ્રભાના પતિ. રીતેશ, જીગર, ભાવિકાના પિતા. લક્ષ્મીચંદના ભાઈ. મણીબેન હીરજી લધાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: રીતેશ રાંભીયા, સી-4003, ઓબેરોય ઇટર્નીયા, એલ.બી.એસ. રોડ, મુલુંડ (પ.).

 

બિદડાના લક્ષ્મીચંદ ફુરીયા (ઉં. 73) 12મીએ અવસાન પામ્યા છે. તે લક્ષ્મીબેન દેવરાજના પુત્ર. સ્વ. પ્રેમીલાના પતિ. હીતેશ, પિયુષના પિતા. કલ્યાણજી, અમૃતલાલ, મુલબાઈ, શાંતા, મંજુલાના ભાઈ. રતનબેન પ્રેમજી નંદુ (ધાવલીયા)ના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: પિયુષ ફુરીયા, એ-301, સીતાપુરવ એપાર્ટમેન્ટ, જેવંત સાવંત રોડ, 

હીરો હોન્ડા શો રૂમની સામે, દહીંસર (પ.).

 

બારોઈના ભોગીલાલ કેનિયા (ઉં. 84) 12મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેન નાનજી મોણશીના પુત્ર. નિર્મળાના પતિ. ફાલ્ગુની, હેમલના પિતા. ચંચળબેન દેવચંદ વીરા, સ્વ. રેખાબેન જયંતિલાલ સાવલાના ભાઈ. સ્વ. લક્ષ્મીબેન લખમશી કરમશી ગાલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: હેમલ કેનીયા, 503, ઋષભ એપાર્ટમેન્ટ, સર્વોદય નગર, જે. એન. રોડ, મુલુંડ (પ.).

 

ભોજાયના નવલબેન મારૂ (ઉં. 90) 11મીએ અવસાન પામ્યાં છે. તે વેજબાઈ કુંવરજી, ભચીબાઈ ખેતશીના પુત્રવધૂ. વલ્લભજીના પત્ની. રમીલા, પ્રવીણા, પલ્લવીના માતા. નાનબાઈ ભાણજીના પુત્રી. દેવજી, લખમશી, બાઈયાબાઈ દામજીના બેન. પ્રા.: શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. કરસન લધુ નીસર હોલ, દાદર (પ.). ટા. 4થી 5.30.

 

વાંકીના સુશીલાબેન (ભાનુ) સાવલા (ઉં. 77) 12મીએ અવસાન પામ્યાં છે. તે વશનજી દેવજીના પત્ની. ગંગાબેન દેવજી ચાંપશીના પુત્રવધૂ. પિયુષ, રીના, પ્રીતીના માતા. ઉમરબેન દેરાજ લધાના પુત્રી. હિરજી, લક્ષ્મીચંદ, હેમચંદના બેન. પ્રા.: શ્રી વ. સ્થા. જૈન શ્રા. સં., કરસન લધુ નિસર હોલ, દાદર (પ.), મું.-28. ટા. 2થી 3.30.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

જેતપુરના સ્વ. હેમકુંવરબેન ભાઈચંદ કામદારના પુત્ર હસમુખભાઈ (ઉં. 76) 12મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઇન્દિરાબેનના પતિ. આશિષના પિતા. દિશીતાના સસરા. સ્વ. પ્રતાપરાય જમનાદાસ પારેખના જમાઈ. પ્રાર્થનાસભા 14મીએ 3થી 5. ઠે.: સર્વોદય હોલ, વર્ધમાન સ્થા. જૈન સંઘ, ગ્રાઉન્ડ ફ્લોર, બોરીવલી (પ.).

 

માંગરોળ જૈન

માંગરોળના ગં.સ્વ. આશા શાહ (ઇન્દુબેન) (ઉં. 72). તે સ્વ. જયપ્રકાશ જયંતીલાલ શાહના પત્ની. સ્વ. કાંતિલાલભાઈ તથા સ્વ ચંદ્રકળાબેનના પુત્રી. રીમા, સ્વ. ખુશ્બુના માતા. રિતેશ, પ્રતીકના સાસુ. પંકજ, વિપુલ, જાગૃતિ ગિરીશ શાહના બહેન 12મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

જેતપુરના વિનોદભાઇ મોહનદાસ ચિતલિયા (ઉં.86)  13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ચંદ્રિકાબેનના પતિ. વિપુલભાઈના પિતા. શ્રુતિબેનના સસરા. શ્રેયા નિસર્ગ બાવીશી, વિરાજના દાદા. સાયલા નિવાસી સ્વ. ચીમનલાલ શાહના જમાઈ. લૌ. વ્ય. પ્રાર્થના સભા બંધ છે.

 

દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન

છાલડાના વિનોદ દેસાઈ (ઉં. 69) 11મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કંચનબેન રતિલાલ દેસાઈના પુત્ર. સ્વ. સરોજના પતિ. પ્રફુલભાઈ, ભારતીબેન રાજેન્દ્રભાઈ શેઠના ભાઈ. રોનક, જતિન, શેફાલીના પિતા. જેસલ, મીનલ, જયકુમારના સસરા. પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સાંજે 3.30થી 5.30. ઠે.: આનંદ મંગલ હૉલ, બીજે માળે, હિંગવાલા લેન મોટા ઉપાશ્રય, સ્ટેશન રોડ, ઘાટકોપર (પૂ.).

 

વેરાવળ વીસા ઓશવાલ જૈન 

વેરાવળના સ્વ. નવલબેન ભીમજીભાઈ મોતીલાલ શાહના પુત્ર કુમુદચંદ્ર (ઉં. 82) 11મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુશીલાબેનના પતિ. દેવાંગી નિલેશ શાહના સસરા. રિષભના દાદા. દિનેશભાઈ, વિરેનભાઈ, રશ્મિભાઈ, મીનાબેન, સ્મિતાબેનના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

રાધનપુર તીર્થ જૈન 

રાધનપુર તીર્થના સુધાબેન (ઉં. 80) 11મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે અરવિંદભાઈ કાંતિલાલ ગાંધીના પત્ની. અમિષના માતા. પ્રિયંકાના સાસુ. વિનોદભાઈ-જ્યોતિબેન, કીરીટભાઈ-ઉષાબેન, હિતેશભાઈ-નીતાબેન, વિણાબેન શશીકાંતભાઈ શેઠ, સુરેખાબેન વિનોદભાઈ શાહ, મીનાબેન સુરેશકુમાર શેઠના ભાભી. સ્વ. શારદાબેન કનૈયાલાલ મણિયારના પુત્રી. સાદડી ગુરુવાર, 16મીએ સાંજે 7થી 8.30. ઠે.: ક્લબ હાઉસ, મહિન્દ્રા એમિનેટ, એસ. વી. રોડ, પાટકર કૉલેજની પાસે, ગોરેગામ (પ.).  

હિન્દુ મરણ

ઔદીચ્ચ ગઢિયા બ્રાહ્મણ

સ્વ. રઘુભાઈ તથા સ્વ. વિજયાલક્ષ્મી શાસ્ત્રીના પુત્રી ભારતીબેન (ઉં. 84). તે સ્વ. રમેશભાઈ, સ્વ. રેખાબેન, સ્વ. ભગીરથભાઈ, સ્વ. ચેતનભાઈ, જ્યોતિબેન, મહેશભાઈના બહેન. ભારતભાઈના ફૈઇબા 12મીએ કૈલાશવાસ પામ્યાં છે. પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: સી 001, જય સિદ્ધિવિનાયક સોસાયટી, જીમખાના રોડ, એમસીએફ ક્લબ નજીક, બોરીવલી (પ.).

 

દશા સોરઠીયા વણિક 

કાંદિવલીના જીજ્ઞેશ શેઠ (ઉં. 59). તે સ્વ. વિમળાબેન કાંતિલાલ શેઠના પુત્ર. બીનાબેનના પતિ. બકુલભાઈ, જયેશભાઈ, અંજુ દિલીપભાઈ પારેખ, સંગીતા અશ્વિનભાઈ રાજકોટીયા, જીજ્ઞા શરદ સાંગાણી, કુમારભાઈના ભાઈ. સ્વ. હિમંતભાઈ ત્રિભોવનદાસ વળીયાના જમાઈ. રેખાબેન જયેશભાઈ જોશી, સ્મિતા પ્રવીણભાઈ જોશીના બનેવી 12મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 14મીએ 5થી 7. ઠે.: બાળાશ્રમ, મથુરાદાસ રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ.).

 

સૌરાષ્ટ્ર ખડાયતા વણિક 

માંગરોળના પ્રવિણભાઇ વૃંદાવનદાસ કગરાણા (ઉં.  85), તે પ્રતિભાબેનના પતિ. જયશ્રી, હેમા, પરેશના પિતા. સમીરભાઈ, અંબરીશભાઈ, મેઘનાબેનના સસરા, હેષા - દેવાંશ, ઇશિતા ધ્રુવ, નૈનીશ - પાલ્મી. નિકુંજ - તેજશ્રીના દાદા - નાના.  સ્વ. લીલાબેન પ્રભુદાસભાઈ નરસાણાના જમાઈ. 12મીએ  શ્રીજી ચરણ પામ્યા છે, પ્રાર્થના સભા, ગુરુવારે, 16મીના સાંજે 5 થી 7. કલાકે  રાખી છે. ઠે. આર જે સી બેન્ક્વેટ, એસ.એન.ડી.ટી. વિમન્સ કૉલેજ, આર એ કિડવાઈ રોડ, માટુંગા.

 

હાલાઈ વિરજીઆણી ભાટિયા

નલિની (ઉં. 90). તે સ્વ. જયરાજ રામદાસ સંપટના પત્ની. સ્વ. ચતુર્ભુજ હંસરાજ પેથાણીના પુત્રી. ધીરેશ-શકુંતલા, પીના-હેમંત, જીજ્ઞેશ-નીતિના માતા. જાગૃતિ, પ્રતીક, સોહીલના દાદી. ઊર્મિના નાની 12મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કરછી લોહાણા

ઢોરીના સ્વ. ગંગારામ નરાસિંહ પલણના પુત્ર. સ્વ વાલજીભાઈના પત્ની ગં.સ્વ. મંગલા પલણ 

(ઉં. 72). તે જયેશ, રૂપેશ, ભાવના હર્ષદભાઈ મડિયારના માતા. સ્વ. અનુસૂયા જમનાદાસ તન્નાના પુત્રી. સ્વ. સરસ્વતીબેન લાલજી ગણાત્રા, સ્વ. નર્મદાબેન જેઠાલાલ અનમના ભાભી 13મીને સોમવાર શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 14મીએ સાંજ 5થી 7. ઠે.: ગોપુરમ હૉલ, જ્ઞાન સરિતા શાળાની બાજુમાં, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી મચ્છુ કઠિયા સઈ સુથાર 

નવાવાસના વિનોદ સોલંકી (ઉં.65). 12મીના  રામશરણ પામ્યા છે. તે સ્વ. કમળાબેન કલ્યાણજી સોલંકીના પુત્ર. પુષ્પાબેનના પતિ. સ્વ. પાર્વતીબેન ચંદુભાઈ પીઠડીયા (અંજાર)ના જમાઈ. નરેન્દ્રભાઇ, વર્ષાબેન, ચંદ્રકાંતભાઈ, સ્વ વિજયભાઈના ભાઈ. કોમલ, લાલજી, દીનતા, પાયલના પિતા.   પ્રાર્થનાસભા 14મીએ મંગળવાર બપોરે 

3થી4. ઠે. : લવંડરબાગની બાજુમાં, સ્વામિનારાયણ મંદિર, ઘાટકોપર (પ.).

 

હાલાઈ લોહાણા 

ગુરગઢના લતાબેન ભાસ્કરભાઈ ગોકાણી (ઉં. 65) રવિવાર, 12મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભાસ્કરભાઈના પત્ની. સ્વ. મંજુલાબેન મથુરાદાસ પુરષોત્તમ લાલજી ગોકાણીના પુત્રવધૂ. મનીષભાઈ, કિષ્નાબેનના માતા. સ્વ. પ્રભાબેન વેલજીભાઈ નાગ્રેચાના પુત્રી. ગીતાબેન ગીરીશભાઈ મજીઠીયા, ગં.સ્વ. હર્ષાબેન ભરતકુમાર મોરજરીયા, રમેશભાઈ, સતીષભાઈ, સ્વ. પ્રમોદભાઈ, પ્રવિણભાઈના ભાભી. બન્ને પક્ષની પ્રાર્થનાસભા મંગળવાર, 14મીએ સાંજે 4.30થી 6. ઠે.: રઘુવંશી હૉલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ-નાની વામોટીના અશોકભાઈ પુરુષોત્તમ ધિરવાણી (ઠક્કર) (ઉં. 64) 13મીને સોમવારે શ્રીરામશરણ પામ્યા છે. તે વર્ષાબેનના પતિ. દર્શના પરીન પોપટ, ચિંતનના પિતા. અરૂણાબેન ચંદ્રકાંત ઠક્કર, દિલીપભાઈ, પ્રદીપભાઈ, રાજુભાઈ, કે. કિશોરભાઈના ભાઈ. સ્વ. સરસ્વતી ખીમજી ખેરાજ ચગસોતાના જમાઈ. પ્રાર્થનાસભા 14મીએ સાંજે 4.30થી 6. ઠે.: ગોપુરમ હોલ, પી.કે. એસ્ટેટ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ રોડ, જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં. શ્રી 27 એકડા મુંબઈ

 

ધડકણના કીર્તિભાઈ પોપટલાલ લલ્લુભાઈ શાહ (ઉં. 79) 8મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કોકિલાબેનના પતિ. કેયુર, જસ્મીનના પિતા. અજય, પૂનમના સસરા. પ્રેમિલાબેન વિનોદચંદ્ર, દિલીપભાઈ, સુનંદાબેન, ગીતાબેન રમેશચંદ્રના ભાઈ. સ્વ. લીલાબેન રમણલાલ કાલિદાસના જમાઈ. પ્રાર્થનાસભા 20મીએ 9.30થી 12. ઠે.: વર્ધમાન સ્થા. જૈન ઉપાશ્રય, ચોથે માળે, લોહાણા મહાજન વાડી સામે, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).

 

કચ્છ વાગડ લોહાણા 

કાશીબેન મણીલાલ ધનજીભાઈ રાણાના પૌત્ર. વિજયાબેન ભગવાનજીભાઈ રાણાના પુત્ર હિતેશભાઈ (ભગત) (ઉં. 49) 12મીએ અક્ષરધામ નિવાસ પામ્યા છે. તે મણીલાલ મકનજીભાઈ પુજારાના જમાઈ, મમતાબેનના પતિ. નિર્ભયના પિતા. મનોજ, ભાવનાબેન કિશોરકુમાર નાથાણીના ભાઈ. પ્રાર્થનાસભા 14મીને મંગળવારે સાંજે 4થી 6. ઠે : એન.કે.ટી. કૉલેજ સભાગૃહ, ખારકર આલી, કલેક્ટર કાર્યાલયની પાછળ, થાણે (પ.). લૌ. વ્ય. બંધ છે. 

 

કપોળ  

દેલવાડાવાળા સ્વ. દુલભદાસ હરિદાસ વોરાના પુત્ર પ્રવિણચંદ્ર  (ઉં. 89 ) 10મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નલિનીબેનના પતિ. સ્વ. શાંતિભાઈ, સ્વ. મધુભાઈ, સ્વ. કિશોરભાઈ, રમેશભાઈ, ઉર્મિલાબેનના ભાઈ. તુષાર, નિરવના પિતા. સ્વ. ભગવાનદાસ વલ્લભદાસ શેઠના જમાઈ. લૌ. વ્ય.બંધ છે. 

 

કંઠી ભાટિયા 

વડાલાના અ.સૌ. આરતી. તે અશોક તુલસીદાસ વેદના પત્ની. ફાલ્ગુની, પ્રશાંત, હેમાંગીના માતા. શોર્ય, યશ, મીતના નાની-દાદી. રૂપલ, રાકેશ, સમીરના સાસુ. સ્વ. હિરાબાઈ દામોદર ગોકલગાંધીનાં દીકરી 11મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા રાખી નથી લૌ.વ્ય.બંધ છે. 

 

હિન્દુ 

જીંજવાના  અ.સૌ. લીલાવતી જાની (ઉં. 80) 12મીએ અક્ષરધામ પામ્યાં છે. તે ચંદ્રકાંત મૂળશંકર જાનીના પત્ની. દીપક, ધર્મેન્દ્ર, મયુર, પારસના માતા. દર્શના, ધરા, હીના, રૂપલના સાસુ. નિર્મલ, પૂજન, દુર્વાનાં દાદી. સ્વ. ડાઈબેન રામશંકર જાનીના પુત્રી. સાદડી પ્રથા બંધ છે. ઉત્તરક્રિયા મુલુંડ (મુંબઈ) ખાતે રાખી છે. 

 

હિન્દુ 

વડોદરાના અશોક રમણલાલ શાહ 10મીને શુક્રવારે દેવલોક પામ્યા છે. તે ધનુબેનના પતિ. લજ્જા શાહ, લારા દોશી, લોપા શાહના પિતા. સમીર દોશી, રશ્મીકાંત શાહના સસરા. મિતીકા, દેવાંશી, ઋષભ, સમારા, અશ્વિન, પ્રતિકના નાના.  

સ્પોર્ટ્સ
વધુ વાંચો