• શનિવાર, 27 જુલાઈ, 2024
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કોડાયના જ્યોત્સના અશ્વિસ્ત્ર શામજી દેઢિયાના જમાઈ આશિષ નોરીયા (ઉં. 39) 24મીએ અવસાન પામ્યા છે. તે પ્રિયલના પતિ. આર્યાના પિતા. રેણુબેન રમેશ નોરીયાના પુત્ર. નેહા સુરજ ભાટીયાના ભાઈ. પ્રા.: શુક્રવાર, 26મીએ સાંજે 5 થી 6. ઠે.: લાયન્સ રોટરી ક્લબ જુહુ, જુહુ તારા રોડ, સાંતાક્રુઝ (.)

 

નાના ભાડિયાના નાગજી ગડા (ઉં. 88) 24મીએ અવસાન પામ્યા છે. તે ભચીબેન જેવતના પુત્ર. મણીબેનના પતિ. પ્રમોદ, કિરણના પિતા. કરમશી, જાદવજી, ચુનીલાલ, પોપટલાલ, કલ્યાણજી, રતનબેન શીવજી, તારાબેન કુંવરજીના ભાઈ. સોનબાઈ શામજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: કિરણ ગડા. 20/11, નિખીલ બિ., ફ્લેટ નં.1, ગ્રા.ફલોર, 37 સ્કીમ નં. 57, વડાલા, મું.-31. 

 

પત્રીના ભવાનજી ધરોડ (ઉં. 77) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે પુરબાઈ લાલજીના પુત્ર. નિર્મળાના પતિ. હેનિક, મનીષાના પિતા. માવજી, શાંતિલાલ, મહેન્દ્ર, હસમુખ, સરલા, મીના/ તરુલતાના ભાઈ. સોનાબેન ઉમરશી તેજપાલ ગાલાના જમાઈ. પ્રા.: વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત શ્રી કરસન લધુ નીસર હોલ, જ્ઞાનમંદિર રોડ, દાદર (.). ટા. 2થી 3.30.

 

વાગડ વી.. જૈન

વામકાના દિનેશ રતનશી ગાલા (ઉં. 60) સોમવાર, 22મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. સંતોકબેન કરશનના પૌત્ર. જયશ્રીના પતિ. કિરણ, ફોરમ, રાજના પિતા. ધવલ રતનશી ગડા, કલ્પેશ જૈનના સસરા. સ્વ. હાંસઈબેન કરશન ગડાના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, 26મીએ 10.30થી 11.45. ઠે.: શ્રી કરશન લધુભાઈ નિસર હોલ, દાદર (.). 

 

રવના વેલજી હરખચંદ કારીઆ (ઉં. 81) બુધવાર, 24મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રામુબેન રાણા કારીઆના પૌત્ર. સ્વ. દિવાળીબેનના પતિ. તારા, ગં.સ્વ. વનીતા, સ્વ. શાંતીલાલ, મીના, કેતન, સંગીતાના પિતા. સ્વ. મંજુ, ગં.સ્વ. વનીતા, હીના, રસીક, સ્વ. રામજી, જયંતી, મહેના સસરા. સ્વ. ચોથીબેન હિરજી સામત શાહના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, 26મીએ સવારે 10.30થી 12. ઠે.: શ્રી થાણા વર્ધમાન સ્થા. તળાવપાળી, થાણા-વેસ્ટ, ઠે. 702, પ્રશાંત એપાર્ટમેન્ટ, ચરઈ, થાણા.

 

ખારોઈના મૂળરાજ છેડા (ઉં. 72) 23મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મોંઘીબેન ભારમલ પુત્ર. શાંતિબેનના પતિ. પરાગના પિતા. સ્વ. અમૃતલાલ, મણીલાલ, નવીન,વિજય, રમેશ, સતીશ, રાજેશ, અનુસયાના ભાઈ. સ્વ. કામલબેન ભુરા વેરશી નંદુના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, 26મીએ સવારે 10.30 થી 12. ઠે.: કચ્છી કડવા પાટીદાર વાડી, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

વલ્લભીપુરના સ્વ. જયંતિલાલ કપુરચંદ દોશીના પત્ની શારદાબેન (ઉં. 90) 24મીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. તે હર્ષા જિતેન્દ્ર દલીચંદ શાહ, હિના યોગેશ અમૃતલાલ શાહ, સ્વ. ચિરાગના માતા. કાંતિલાલ કપુરચંદ દોશીના ભાભી. એકતા જીનેશકુમાર, શ્વેતા તેજસકુમાર, શરણ યોગેશ શાહના નાની. પિયર પક્ષે ઉમેદચંદ લલ્લુભાઈ સંઘવીનાં દીકરી. પ્રાર્થના 29મીને સોમવારે સવારે 10થી 11. ઠે.: વોરા આરાધના હોલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય, સ્ટેશન રોડ, વિજયપુર.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી જૈન 

સુરેન્દ્રનગરના હિંમતલાલ દોશી. તે સ્વ. નલીનીબેનના પતિ. તે સ્વ. મુલ્ચંદ સુખલાલ દોશીના પુત્ર. સંજય, સમીર, બીના, દિપ્તીના પિતા. નિધી, બેલા, અતુલભાઈ, સૌરભભાઈના સસરા. અમૃતલાલ દીપચંદ શાહના જમાઈ 25મીએ અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની ભાવયાત્રા 26મીને શુક્રવારે સવારના 10થી 12. ઠે.: ખડાયતા ભવન, હનુમાન રોડ, પાર્લા (પૂ.).

 

દશા શ્રી.સ્થા. જૈન 

લીંબડીના .સૌ. મીનાબેન કલ્પેશભાઈ શાહ (ઉં. 48) 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કલ્પેશભાઈનાં પત્ની. સ્વ. અશોકભાઈ હિંમતલાલ તથા ગં.સ્વ. કોકિલાબેનનાં પુત્રવધૂ. સ્વ. જીતેનભાઈ, નીનાબેનનાં ભાભી. ચાર્મી, પાર્થનાં માતા. સ્વ. કાંતીલાલ હરજીવનદાસ તથા ગં.સ્વ. કુસુમબેન શાહનાં પુત્રી. ટેલિફોનિક પ્રાર્થના 26મીએ 3થી 4. લૌ. વ્ય. બંધ છે

 

સૌરાષ્ટ્ર દશા શ્રીમાળી સ્થા. જૈન

બળેલ પીપળિયાના સ્વ. ચંપાબેન મોહનલાલ રવાણીના પુત્ર હિંમતલાલ (ઉં. 90) બુધવાર, 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સરલાબેનના પતિ. મનિષ, સચીન, ચેતના કૈલેશ બદાણી, હિના કિરણ શાહના પિતા. સ્વ. ભૂપતરાય, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. નવનીતભાઈ, પ્રવીણભાઈ, સ્વ. દમયંતીબેન, સ્વ. મંગળાબેન, સ્વ. શારદાબેન, ગં.સ્વ. વનિતાબેન, ગં.સ્વ. મુક્તાબેનના ભાઈ. ગં.સ્વ. જયાબેન ખીમચંદભાઈ દામાણીના જમાઈ. પ્રાર્થનાસભા 27મીને શનિવારે સવારે 10થી 12. ઠે.: પાવનધામ, મહાવીર નગર, બીસીસીઆઈ ગ્રાઉન્ડની સામે, કાંદિવલી (.).

 

ઓપન એકડા વીસા શ્રીમાળી જૈન

પેટલાદના સૂર્યાબેન શાહ (ઉં. 84) 25મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ. કનુભાઈ હીરાલાલનાં પત્ની. મુકેશભાઈ, દક્ષાબેન, કેતનભાઈનાં માતા. મીતાબેન, પ્રીતિબેન, સ્વ. મુકેશકુમારનાં સાસુ. હીરલ-કૃપાલ, મૌલિક, ચિંતન, પૂજાનાં દાદી. નવકારયાત્રા 28મીને રવિવારે બપોરે 3.30થી 5.30. ઠે.: એમ.એમ. પ્યુપીલ્સ સ્કૂલ, એસ. વી. રોડ, ખાર પોલીસ સ્ટેશનની બાજુમાં, ખાર (.).

 

માંગરોળ દેરાવાસી જૈન

માંગરોળના સ્વ. પ્રમોદચંદ્ર શાંતિલાલ શેઠનાં પત્ની ગં.સ્વ. જ્યોત્સ્નાબેન (ઉં. 85) 24મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. જયંતીભાઈ તથા સ્વ. ચંદ્રપ્રભાબેન શાહનાં પુત્રી. સ્વ. હેમંતભાઈ, હિતેશભાઈ, કૌશુમીબેનનાં માતા. દીપાબેન, સ્વ. નિતલબેન, યશેશભાઈ મીઠાણીનાં સાસુ. મૌલિક, વૈશાલી, કરિશ્મા, ક્રિષાનાં દાદી. પ્રાર્થનાસભા 26મીને શુક્રવારે સાંજે 4થી 5.30. ઠે. : નારાયણ શામજી મહાજન વાડી, 452/453, પહેલે માળે, ભાઉદાજી રોડ, માટુંગા.

 

પાટણ જૈન

પાટણ કોકાનાપાડાના કંચનલાલ પોપટલાલ શાહના પુત્ર ઉમેશભાઈ (ંઉં. . 67) અવસાન પામ્યા છે. તે મીતાબેનના પતિ. કુણાલ, નિશિતના પિતા. શ્રદ્ધાના સસરા. રેયાંશ, ધૃષાના દાદા. સ્વ. ચંપકલાલ ભીખાચંદના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ગિરિનારાયણ બ્રાહ્મણ 

માધવપુરના ગં.સ્વ. નલીનીબેન. સ્વ. લાભશંકરભાઈ ભટ્ટનાં પત્ની. આશાબેન ટોપરાની, યગ્નેશ ભટ્ટનાં માતા. સ્વ. મહેશભાઈ, રજનીભાઈ, સ્વ. લીલાવતીબેન, સ્વ. જશુમતીબેન, ગં.સ્વ. ચંદ્રિકાબેન, કિશોરીબેનનાં ભાભી. ગં.સ્વ. હેમાક્ષીબેન, રંજનબેનનાં જેઠાણી. કિરણબેનનાં સાસુ 24મીને બુધવારે શ્રીરામચરણ પામ્યાં છે. લૌ. પ્રથા બંધ છે

 

ઘોઘારી મોઢ વણિક

મરબીના વસંતલાલ પારેખ (ઉં. 80) બુધવાર, 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મંગળાબેન તથા સ્વ. કરસનજી ખેતશી પારેખના પુત્ર. ગૌતમીબેનના પતિ. સ્વ. ગુલાબબેન તથા સ્વ. વિઠ્ઠલદાસ ભવાનીદાસ શાહના જમાઈ. યજ્ઞેશ, હિનાના પિતા. સ્વ. જગમોહનદાસ, સ્વ. ચીમનભાઈ, સ્વ. તારાબેન, રંજનબેનના ભાઈ. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

કોળી પટેલ 

ખરસાડના નર્મદાબેન નરોત્તમભાઈ પટેલ 16મીએ અવસાન છે. તે રાકેશ, યોગેશ, યામિની, ભાવનાનાં માતા. નેહલ, મનીષ, કોમલ, આરતીનાં સાસુ. ધ્રુવી, ખુશલનાં દાદી-નાની. રમેશભાઈ, સ્વ. બળવંતભાઈ, રણજીતભાઈ, સ્વ. સુમનબેન, સ્વ. કમુબેનના બેનપુચ્છપાણી 27મીને શનિવારે બપોરે 3 થી 5. 8.: 67, પાઠારે બિલ્ડિંગ, રામચંદ્ર હરજીવાડી, શારદા મંદિર સ્કૂલ પાસે, ગામદેવી, મુંબઈ.

 

વડનગર વીસા નાગર વણિક

સાન્તાક્રુઝના ગં.સ્વ. કલાવતીબેન મણિયાર (ઉં. 84) 24મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. વૃંદાવનદાસ બળદેવદાસ મણિયારનાં પત્ની. નાથુલાલ ગોરધનદાસ પરીખનાં પુત્રી. કેતન, પરાગ, વર્ષાનાં માતા. સેજલ, જેસલ, તુષારકુમારનાં સાસુ. હર્ષ, નિરાલી, શ્વેતા, મીતીનાં દાદી-નાની. બેસણું તથા લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા 

મુંબઈના દિલીપભાઈ મોરજરીયા (ઉં. 65). તે સ્વ. મધુસુદનભાઈ તથા સ્વ. પુષ્પાબેનના પુત્ર. પ્રજ્ઞાબેનના પતિ. સાસરા પક્ષે સ્વ. વિનોદભાઈ તથા વસિલાબેન  બોરિયાના જમાઈ. પ્રાચી પાવક ડોકાનીયા, હર્ષિ જશ પારેખના પિતા. બિપીનભાઈ, રાજુલાબેન કિર્તીભાઇ સાયાણી, રશ્મીબેન ઉષાકાંત ઠક્કર, દેવયાની મુકેશ શાહના ભાઇ. ગુરુવાર, 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, 27મીએ સાંજે 5થી 7. ઠે.: જલારામ હૉલ, જુહુ, વિલે પારલે (.). લૌ. વ્ય. બંધ છે

 

કચ્છી લોહાણા

કચ્છ મોટી બેરના સ્વ. દયાળજી ગોવિંદજી ગણાત્રાના પુત્ર હરિરામ (ઉં. 75). તે હંસાબેનના પતિ. સ્વ. ભવાનજી નરશી સચદેના જમાઈ. સ્વ. મંગળદાસ, સ્વ. મુલજીભાઈ, સ્વ. કુંવરજીભાઈ, સ્વ. મીઠાબાઈ વાગજી દાવડા, સ્વ. સરસ્વતીબેન નારણજી કતીરા, સ્વ. શાંતાબેન ગોકલદાસ સેજપાલના ભાઈ. સ્વ. બાબુભાઈ, સ્વ. શંભુભાઈ, સ્વ. મણીબેન કાનજી રૂપારેલ, ઈન્દુબેન મૂલજી આડ ઠક્કરના બનેવી 25મીના રામશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 26મીને શુક્રવારે 4.30થી 6. ઠે.: ન્યુ જલારામ મંદિર સત્સંગ હૉલ, કેવડીવન પંચવટી નાસિક. લૌ. વ્ય. બંધ છે.

 

લુહાર સુથાર  

ત્રાપજના સ્વ. વ્રજલાલ ઓધવજીભાઈ ચૌહાણનાં પત્ની ગં.સ્વ. નિર્મળાબેન ચૌહાણ (ઉં. 65) 24મીએ શ્રીરામશરણ પામ્યાં છે. તે હિંમતભાઈ, અરાવિંદભાઈ, મંજુલાબેન ચીમનલાલ સિદ્ધપુરા, ભાવનાબેન ઉમેશકુમાર પરમાર, નેહાબેન જીતેન્દ્રકુમાર કવાનાં ભાભી. હિતેશ, જીતેશ, હરેશનાં માતા. સ્વ. નરાસિંહભાઈ વાલજીભાઈ મકવાણાનાં દીકરી. મનસ્વીનાં દાદી. બેસણું 27મીએ 5થી 7. ઠે.: શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). 

 

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ  

વાઘનગરના સ્વ. કનૈયાલાલ પોપટલાલ ભટ્ટનાં પત્ની  ગં.સ્વ. દક્ષાબેન ભટ્ટ (ઉં. 67) 21મીએ કૈલાશવાસ પામ્યાં છે. તે નિમેષ, રચના સુશાંત સાવંતનાં માતા. સ્વ. નટવરલાલ પોપટલાલ ભટ્ટ, સ્વ. ધીરજલાલ પોપટલાલ ભટ્ટ, ગં.સ્વ. વિદ્યાબેન ગુણવંતરાય દેસાઈ, ગં.સ્વ. ઇન્દુબેન કાંતિલાલ જોષી, ગં.સ્વ. કુંદનબેન ભીખાલાલ દેસાઈ, સ્વ. ગીરજાબેન કાંતિલાલ દેસાઈનાં ભાભી. સ્વ. બાલકૃષ્ણ જયશંકર પંડ્યાનાં દીકરી. લૌ. વ્ય. બંધ છે

 

કપોળ  

નાના આંકડીયાવાળા સ્વ. નટવરલાલ હરગાવિંદદાસ મહેતાના પુત્ર ઘનશ્યામભાઈ મહેતા (ઉં. 76) 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે વાસંતીબેનના પતિ. મંજુલાબેન મણિલાલ દોશી, મધુબેન (મનીષા) રમેશચંદ્ર વોરાના ભાઈ. અમીસાર, ઉર્વશીના પિતા. સાસરા પક્ષે સ્વ. જયંતીભાઈ ગાવિંદજી મહેતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ 

ઉનાના વાસુદેવ કાંતિલાલ ઓઝા (ઉં. 65) 22મીને સોમવારે કૈલાશવાસ પામ્યા છે. તે નયનાબેનના પતિ. નીકુંજ, સચિનના પિતા. સ્વ. ઈશ્વરભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. રમણભાઈ, સ્વ. રસીકભાઈ, ચંદુભાઈ, બાલકૃષ્ણભાઈ, અતુલભાઈના ભાઈ. પ્રાર્થનાસભા 26મીને શુક્રવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી કચ્છી કડવા પાટિદાર વાડી, રતન નગર, દહિસર (પૂ.) 

 

હાલાઈ ભાટિયા 

ચંદ્રકલા (ઉં. 83). તે કિશોરી કલ્યાણજી (છોટુભાઈમોરપરિયાનાં પુત્રી. શોભના વિજય સંપટનાં બહેન. કાજલ મનિષ બોહરાનાં માસી. સ્વ. ધરમશી, સ્વ. દેવીદાસ, સ્વ. અજીતાસિંહ, સ્વ. આનંદદાસ ત્રિકમદાસ રણછોડદાસ મોરપરિયા, સ્વ. હેમકળા (ઈંદુબેન) હંસરાજ સંપટનાં ભત્રીજી મંગળવાર, 23મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે

 

હાલાઈ લોહાણા 

માંગરોળના સ્વ. ઓતમબેન દામોદર ઠક્કરના પુત્ર નલીન ઠક્કર (ભીખુભાઈ) (ઉં. 67). તે સ્વ. સુમીત્રા, પુર્ણીમાના પતિ. સ્વ. સુંદરજી વાલજી લાખાણી, સ્વ. લક્ષ્મીદાસ હંસરાજ સામાણીનાં જમાઈ. સ્વ. અરૂણભાઈ, રંજનબેન વિઠ્ઠલદાસ મજીઠીયા, રસીલાબેન પ્રકાશકુમાર ઠક્કર, રાજેશભાઇના ભાઈ. કમલેશ, દિપલના પિતા બુધવાર, 24મીએ શ્રીજીચરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, 26મીએ સાંજે 5થી 6.30. ઠે.: લોહાણા ભવન હૉલ, સેક્ટર નંબર 10, ડીમાર્ટની ગલીમાં, કોપરખૈરાણે, નવી મુંબઈ.

 

કચ્છ વાગડ લોહાણા

જેસડાના નિર્મળાબેન પૂજારા (ઉં. 77). તે સ્વ. શાંતિલાલ જખુભાઈ પૂજારાનાં પત્ની. અનિલ, ઉષા, દિલીપ, ભારતીનાં માતા. સ્વ. મનસુખ, દિનેશ, પ્રવિણા નાનાલાલ નાથાણી, દક્ષા વિનોદ પૂજારાનાં બેન. લીલાવંતી રવિલાલ જોબનપુત્રા, નયના મહેન્દ્ર ઠક્કર, સ્વ. દેવકરણ જખુભાઈ પૂજારા, સ્વ. ગાંગજીભાઈ, બાબુલાલ જેતસીભાઈનાં ભાભી 22મીએ શ્રીરામશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, 26મીએ સાંજના 4.30થી 5.30. ઠે.: શ્રી સ્વામિનારાયણ મંદિર, રાજાજી રોડ, ડોંબીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કચ્છ દેશલપુર ગુંતલીના સ્વ. પાર્વતીબાઈ કેશવજી આથાના પુત્ર સતીશભાઈ (ઉં. 88). તે શાંતાબેનના પતિ. સ્વ. કરસનદાસ નારાયણજી કોઠારીના જમાઈ. રાજેશ, સ્વ. મનીષના પિતા. સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. રણજીતના ભાઈ 24મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે