• રવિવાર, 07 ડિસેમ્બર, 2025
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કોટડા રોહાના નીતિન વિસરીયા (ઉં. 53) 29મીએ અવસાન પામ્યા છે. તે ભચીબાઈ ભવાનજી શામજીના પૌત્ર. લક્ષ્મીબેન મુલચંદના પુત્ર. હેમલતા, વિપુલ, નીલમ, ભાવેશ, ભારતીના ભાઈ. વેજબાઈ કુંવરજી વારજાંગના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. ઠે.: મુલચંદ ભવાનજી વિસરીયા, કોટડા-રોહા, તા. નખત્રાણા, કચ્છ.

 

કોડાયના રસીક શાહ/ગડા (ઉં. 72) 3જીએ અવસાન પામ્યા છે. તે  સાકરબેન હીરજીના પુત્ર. મીરાના પતિ. નૈનીલના પિતા. જીતેદ્ર, જયંતી, ઝવેરચંદ, કુસુમ કિશોરના ભાઈ. જયવંતિ જગશી વાલજીના જમાઈ. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થના રાખી નથી. નિ.: મીરા રસીક શાહ, 702, શીતલ દર્શી, નડીયાડવાલા કોલોની-2, મલાડ (.).

 

વાગડ વી. . જૈન

લાકડીયાના રાજીબેન કાનજી વાલજી છેડાના પુત્ર રૂપશી છેડા (ઉં. 69) 2જીને મંગળવારે અવસાન પામ્યા છે. તે પુષ્પાબેનના પતિ. યોગેશ, સ્વ. ધવલના પિતા. રીંકલ, મિત્તલના સસરા. સ્વ.કામલબેન જેસંગ  વાલજી ગડાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. નિ. : 301, કનક દર્શન, એલ.ટી. નગર રોડ,નં.3, એમ.જી.રોડ, ગોરેગામ (.).

 

ભચાઉના સ્વ. પાલઈબેન આશા માડણ નિસરના પૌત્ર ગં.સ્વ. મીઠીબેન કરમણ આશાના પુત્ર ધનજીભાઈ (ઉં. 66) ગુરુવાર, 4થીએ અવસાન પામ્યા છે. તે ગં.સ્વ. ચંપાબેનના પતિ. વિશાલ, નિશા, તૃપ્તિ, નિકીતાના પિતા. ગં.સ્વ. કામલબેન ગોવર હીરજી ખુથીયાના જમાઈ. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને શનિવારે બપોરે 3થી 4.30. ઠે. : ખાર એજ્યુકેશન સોસાયટી, પ્યુપીલ્સ સ્કુલ, ખાર (.).

 

આધોઈના સ્વ. નાંગલબેન જીવણ ગાલાના પૌત્ર. સ્વ. રામુબેન માંઈયા ગાલાના પુત્ર મુરજીભાઈ (ઉં. 82) બુધવાર, 3જીએ અવસાન પામ્યા છે. તે ગં.સ્વ. મોંઘીબેનના પતિ. શાંતીલાલ, રમીલા, પાનુ, વિપુલના પિતા. સ્વ. રાજીબેન દુદા શાહના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, 6ઠ્ઠીએ બપોરે 2.00 થી 3.30. ઠે.: કરસન લધુ હૉલ, દાદર (.). લૌ. વ્ય. બંધ છે

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થા. જૈન

લીંબડીના સ્વ. સવિતાબેન શાંતિલાલ બાબુભાઈ ગાંધીના પુત્ર મધુકાંત (ઉં. 75) શુક્રવાર 5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રમીલાબેનના પતિ. જલ્પાબેન, ચિરાગ, વિપુલના પિતા. જ્યોતિબેન બટુકલાલ શાહ, રીટાબેન કનકકુમાર દોશી, દિલીપભાઈ, જીતેન્દ્રભાઈ, હર્ષદભાઈના ભાઈસ્વ. કસ્તુરીબેન ઉજમશીભાઈ વસાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

લખતરના મંગળાબેન વસંતલાલ શાહના પુત્ર વિજય (હીટુ)ના પત્ની માયા (ઉં. 55). તે ચેતના દિપકનાં દેરાણી. હિના (નાની) નીતિનકુમાર ખંધારનાં ભાભી. હીરાગૌરી રસીકલાલ મકવાણાનાં પુત્રી. ચેતના રાજેન્દ્રનાં નણંદ 4થીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા અને લૌ. વ્ય. બંધ છે. નિ.: 3, રોનક ભુવન, પ્રભુનિકેતન હૉટલની પાછળ, દફતરી રોડ, બચ્ચાની નગર રોડ, મલાડ (પૂ.).

 

સોરઠ/ ઘોઘારી વીસા શ્રીમળી જૈન

વંથલીના નર્મદાબેન તારાચંદ ખુશાલચંદ વસાના પુત્ર ધનસુખલાલ (ઉં. 72) ગુરુવાર, 4થીએ અવસાન પામ્યા છે. તે અલ્કાબેનના પતિ. સ્વ. અશોકભાઈ, સ્વ. નિરૂબેન જવાહરલાલ મહેતા, જ્યોત્સનાબેન  સુરેશકુમાર કોરડીયા, સરોજબેન રમેશકુમાર સાવડિયા, ઇલાબેન રાજેસભાઈ શાહ, સાધ્વીજી મહારાજ પ્રિયવતા શ્રીજીના સંસારી ભાઈ. શ્વસુર પક્ષે હીરાલક્ષ્મી રમણીકલાલ ગાંધીના જમાઈ. ઠે.: મહાવીરનગર -સી, બી-વીંગ, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નંબર 8, અંબે માતા રોડ, ભાયંદર (.) લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા જૈન 

પીપળવાના હસમુખરાય બિલખિયા (ઉં. 82) 3જીએ અરિહંતશરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ. જયેશ-ડિમ્પલ, ભાવેશ-અમિષા, હિતેષ-ઊર્મિના પિતા. પ્રભાબેન કેશવલાલ મોહનલાલ બિલખિયાના પુત્ર. સ્વ. મધુબેન કનકભાઈ બિલખિયા, જયાબેન જયંતીલાલ શાહ, સ્વ. જશવંતીબેન વજુભાઇ ગાંધી, નીલાબેન રમેશભાઈ બોટાદરા, સ્વ. કોકિલાબેન કેશવલાલ બિલખિયાના ભાઈ. સ્વ. મંછાબેન ચુનીભાઇ ગાવિંદજી રતાણીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દિગંબર જૈન મુમુક્ષુ 

સોનગઢના ગીરધરલાલ ઠાકરશી મોદી (ઉં. 89) 29મીએ અવસાન પામ્યા છે. તે વિમળાબેનના પતિ. દિલીપ, જિનેશ, છાયા, સોનલ, ભારતીના પિતા. આશાબેન મોદી, ફાલ્ગુનીબેન મોદી, દીપકભાઈ પારેખના સસરા. સ્વ. ચંપાબેન ચુનીલાલ શાહ, સ્વ. ત્રિવેણીબેન કેશવલાલ કોઠારી, સ્વ. અંજવાણીબેન શાંતિલાલ દાણી, સ્વ. ચીમનભાઈ, શાંતિભાઈના ભાઈ. સાસરાપક્ષે સ્વ. મગનલાલ રૂઘનાથ દોશી તથા અંજવાણીબેનના જમાઈ. પ્રાર્થનાસભા 7મીએ 10થી 12. ઠે.: પી ડી ખખ્ખર બેન્કવેટ હોલ, અસ્પી ઓડિટરિયમ લક્ષ્મીનારાયણ મંદિર, નૂતન હાઈ સ્કૂલ પાસે, માર્વે રોડ, મલાડ (.).

 

માંગરોળ સ્થાનકવાસી જૈન

માંગરોળના સ્વ. કલાબેન જયંતીલાલ ભાવના પુત્ર નિશિકાંતભાઈ (ઉં. 72) ગુરુવાર, 4થીએ અરિહંતશરણ પામ્યા છે. તે નીતાબેનના પતિ. રૂચિત્તા, પ્રાચીના પિતા. સ્વ. નિર્મલભાઈ, મીનાક્ષી નિરંજન શાહ, ઉર્વશી પરિમલ શાહના ભાઈ. સ્વ. ભીખાભાઈ લહેરચંદ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

બેતાલીશ દશા હુમ્મડ દિગંબર જૈન

નનાનપુરના અનિલાબેન દોશી 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રાજેશભાઈનાં પત્ની. સ્વ. રતીલાલ ચુનીલાલ દોશી અને ચંપાબેનનાં પુત્રવધૂ. પ્રિયાંકભાઈ, દર્શિતભાઈનાં માતા. જીનલબેન, પ્રણાલીબેનનાં સાસુ. પિયર પક્ષે સ્વ. આનંદીબેન, સ્વ. રસિકલાલ શાહનાં પુત્રી. પ્રાર્થનાસભા 7મીને રવિવારે સવારે 9થી 12 ઠે.: સ્વામિનારાયણ મંદિર હોલ, 4 થા માળે દત્ત મંદિર રોડ, શારદા સ્કૂલની બાજુમાં, મલાડ (પૂ.).

હિન્દુ મરણ

ઇડર ચૌદશી તપોધન બ્રાહ્મણ

ગોરેગાંવના રાવલ ગૌરીશંકરનાં પત્ની નિર્મલાબેન (ઉં. 90) 4થીને ગુરુવારે દેવલોક પામ્યાં છે. સ્વ. લલીતાબેન ચુનીલાલ રાવલનાં પુત્રી. સ્વ. સવિતાબેનનાં બેન. સ્વ. દશરથલાલનાં સાળી. મનોજ, મનીષા રીટા, મમતાનાં માતા. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: ગોવિંદ દલવી હૉલ, 1 માળે, બૅન્ક અૉફ મહારાષ્ટ્રની ઉપર, આરે રોડ, ગોરેગાંવ (.).

 

હાલાઈ લોહાણા 

પોરબંદરના સ્વ. વેલાબેન પુરુષોત્તમદાસ અમલાણીના પુત્ર પ્રકાશભાઈ (ઉં. 70). તે કોકિલાબેનના પતિ. સ્વ. ભુપેન્દ્રભાઈ, સ્વ. ધીરજભાઈ, સ્વ. બિપીનભાઈના ભાઈ. વંદના એલેક્સ સ્ટલીન, ભાવિનના પિતા. સ્વ. મનમોહનદાસ મંગલદાસ દાવડાના જમાઈ 3મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી ભાટિયા 

ગં.સ્વ. નલિનીબેન વેદ (ઉં. 85). તે સ્વ. નરોત્તમદાસનાં પત્ની. સ્વ. મણીબેન માધવજી વેદનાં પુત્રવધૂ. સ્વ. કુસુમ કરસનદાસ આશરનાં પુત્રી. રાજુભાઈ, હિતેશભાઈ, સ્વ. પૂર્ણિમાબેનનાં માતા. સોનલબેન, હેતલબેનના સાસુ બુધવાર, 3જીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

કઠોર (કામરેજ)ના રાજેન્દ્ર પટેલ (ઉં. 59) 26મીએ કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. ગંગાબેન અને સ્વ. મગનલાલ કાલીદાસ પટેલના પુત્ર. ભાવનાબેનના પતિ. રવિ, કૃપાલીના પિતા. સ્વ. દિનેશભાઈ, તારાબેન, ગં.સ્વ. મીનાબેનના ભાઈ. ગં.સ્વ. હંસાબેન મોહનભાઈના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર 6ઠ્ઠીએ સાંજે 5થી 7. ઠે.: બી-308, સાંઈલક્ષાણી પાર્ક, ગુરુદ્વારાની સામે, સાંઈબાબા નગર, નવઘર રોડ, ભાયંદર (પૂ.).

 

ઉત્તર ગુજરાત બ્રહ્મક્ષત્રિય

ચાણસોલના સ્વ. ગોમતીબેન અને સ્વ બાબુલાલ નરાસિંહદાસ ખત્રી (જારેચા)ના પુત્ર વિજયભાઈ (ઉં. 65) બુધવાર, 3જીએ રામશરણ પામ્યા છે. તે દિપિકાબેનના પતિ. હર્મિશભાઈ, મીરાબેનના પિતા. જાગૃતિબેન, બિપીન, મહેશ, હસમુખ, જીકેન, મિતુલ અને રાહુલના ભાઈ. રમણભાઈ, નવિનભાઈના ભત્રીજા. પ્રાર્થનાસભા શનિવાર, 6ઠ્ઠીએ સાંજે 5થી 7. ઠે.: પહેલા માળે, જીઈએસ સ્કૂલ, જવાહર નગર રોડ નં 11, ગોરેગામ (.).

 

ઉમરેઠ વીસા ખડાયતા 

ઉમરેઠના સ્વ. ચંદુલાલ અંબાલાલ પટેલનાં પુત્રવધૂ .સૌ. જયશ્રીબેન (ઉં. 67) 5મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે મુકુંદભાઈનાં પત્ની. જય, ધરાનાં માતા. ખ્યાતિનાં સાસુ. પિયરપક્ષે સ્વ. ચંદ્રકાન્ત શંકરલાલ શાહનાં દીકરી. પ્રાર્થનસભા 6ઠ્ઠીને શનિવારે સાંજે 4થી 5.30. ઠે.: વર્ધમાન સ્થા જૈન સંઘ સર્વોદય હોલ, ડાયમંડ ટોકીઝની સામે, એલ ટી રોડ , બોરીવલી (.).

 

લોહાણા

જિંજોડાના ધીરજલાલ શિવલાલ સોમૈયા (ઉં. 73) 4થીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોત્સ્નાબેનના પતિ. અભિષેક, સોનલ (શીતલ), સ્નેહાના પિતા. પીયૂષ વિઠ્ઠલાની, વિરેન બારાઈના સસરા. સ્વ. કાંતિલાલ હરિલાલ રવાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

દેસાઈ સઈ સુથાર

ભાવનગરના .સૌ.શારદાબેન રાઠોડ (ઉં. 69) 4થીએ રામચરણ પામ્યાં છે. તે નટવરલાલ છોટાલાલ રાઠોડનાં પત્ની. કલ્પેશભાઈ, ભાવેશભાઈનાં માતા. હિનાબેન, સિદ્ધિબેનનાં સાસુ. સ્વ. ઇન્દુબેન ધીરજલાલ વાઘેલા, જીતેન્દ્રભાઈ, હર્ષદભાઈ, સ્વ. રાજેશભાઈ, સ્વ. રશ્મિભાઈ, સ્વ. પિયુષભાઈનાં ભાભી. દિપકભાઈ બચુલાલ વાઘેલા, સ્વ. ગૌરીબેન પરમારનાં બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા શનિવાર, 6ઠ્ઠીએ સાંજે 4થી 6. ઠે.: દેસાઈ દરજી વાડી, અશોક નગર, કાંદિવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

મહુવાવાળા સ્વ. મહાલક્ષ્મીબેન અમૃતલાલ મહેતાનાં પુત્રવધૂ. દિનેશભાઈનાં પત્ની . સૌ. ચંદ્રિકાબેન (ઉં. 65)  શુક્રવાર, 5મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે કુણાલ - મનોષી, તેજલ બંકિમ જાંગલાનાં માતા. ગં.સ્વ. નિર્મળાબેન, ગં.સ્વ. ભારતીબેન, સ્વ. હસમુખભાઈ, રજનીકાંતભાઈના ભાઈનાં પત્ની. સ્વ. પદ્માવતી હિંમતલાલ મહેતાનાં પુત્રી. પ્રાર્થનાસભા રવિવાર, 7મીએ સાંજે 4થી 6. ઠે.: હાલાઈ લોહાણા મહાજન વાડી, 1લે માળે, શંકર મંદિરની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (.).

 

દશા સોરઠિયા વણિક

રામોદના મધુબેન શ્રીમાંકર (ઉં. 86) 28મીને શુક્રવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જયંતિલાલ મથુરાદાસ શ્રીમાંકરનાં પત્ની. સ્વ. લીલાવંતી બાબુલાલ શ્રીમાંકર, સ્વ. વિમલાબેન ધીરજલાલ શ્રીમાંકર, સ્વ. નિમ્રલાબેન સુરજલાલ શ્રીમાંકરનાં જેઠાણી-દેરાણી. સ્વ. સુશીલાબેન પ્રભુદાસ જસાપરા, સ્વ. ગુણવંતીબેન અમૃતલાલ કુલર, સ્વ. વિલાસબેન અમૃતલાલ પારેખ, સ્વ. રમાબેન શાંતિલાલ સેલારકાનાં ભાભી. રમેશભાઈ શ્રીમાંકર, ફાલ્ગુની યોગેશભાઈ શ્રીમાંકર, નિલેશભાઈનાં માતા. ચંપકલાલ રણછોડદાસ ઝવેરીનાં દીકરી. પ્રાર્થનાસભા 6ઠ્ઠીને શનિવારે, સાંજે 5થી 7. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, ચોથે માળે, એસ.વી. રોડ, હાલાઈ લોહાણા મહાજનવાડીની સામે, કાંદિવલી (.).

 

વીસા સોરઠિયા વણિક

જામનગરવાળા સ્વ. ભાઈલાલ તુલસીદાસનાં પત્ની મંજુલાબેન શાહ (ઉં. 92) 3જીએ શ્રીજીચરણ પામ્યા છે. તે નીલેશ, અનીતા, લીનાનાં માતા. મનીષા, હસમુખ, તરુનનાં સાસુ. સાર્થક, હાર્દિક, પૂર્વેશ, મીતલનાં નાની-દાદી. સ્વ. રતનજી જેચંદનાં પુત્રી. સ્વ. ચીમનભાઈ, સ્વ. જયંતીભાઈ, સ્વ. દિલીપભાઈ, શીરીષભાઈનાં બહેન. લૌ. વ્ય. બંધ છે

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો