વર્ષો પછી ફિલ્મ હેરાફેરી-3 બનવાના સમાચાર સાંભળીને ચાહકો આનંદિત થયા હતા. દિગ્દર્શક પ્રિયદર્શને તેની ધુરા સંભાળ્યા બાદ તો ફિલ્મ ઉત્તમ બનશે એવો વિશ્વાસ જાગ્યો હતો. આ ફિલ્મનો મુહૂર્ત શોટ પણ લેવામાં આવ્યો આથી તેનું શૂટિંગ સારી રીતે પૂરું થશે એમ લાગતું હતું. પરંતુ ફિલ્મમાં બાબુરાવની ભૂમિકા ભજવતાં પરેશ.....