નાગરિકોમાં અંગદાનની જાગરૂકતા ફેલાવવાના હેતુથી ડૉ. પી. જે. મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા `લવ યુ ઝિંદગી, ધ ગિફ્ટ અૉફ લાઈફ' નામના મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંગીત કાર્યક્રમને બોરીવલી વેસ્ટ ખાતે આવેલા પ્રબોધન ઠાકરે ઓડિટોરિયમમાં 29મી મેના દિવસે રાત્રે સાડા આઠ વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે. દર્શકોના મનોરંજનની સાથે લોકોને અંગદાન....