મુંબઈ, તા. 22 : બૉમ્બે હાઈ કોર્ટે ગુરુવારે દહાણુ તાલુકા એન્વાયર્મેન્ટ પ્રોટેકશન ઓથોરીટી (ડીટીઈપીએ) દ્વારા જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ)ને પાલઘર જિલ્લાના વાધવન ખાતે ગ્રીન્ફીલ્ડ બંદર વિકસાવવાની મંજૂરી આપતા જુલાઈ 2023ના આદેશને માન્ય રાખ્યો હતો અને જણાવ્યું હતું કે, ડીટીઈપીએ એ સંબંધિત પાસાઓને ધ્યાનમાં લઈને બધા પગલા...