પાલિકાએ 50થી વધુ કાર્યોની મંજૂરી માટે પત્ર મોકલ્યો
મુંબઈ. તા. 28 : લોકસભા ચૂંટણી માટે 16મી માર્ચથી અમલમાં આવેલી આચારસંહિતાને લીધે મુંબઈનાં વિકાસ કાર્યો પર અસર પડી રહી છે. આચારસંહિતાને કારણે પાલિકા રસ્તાના ખાડા ભરવા, બ્રિજનું એલાઈનમેન્ટ, નાળાઓની સફાઈ, જાહેર પાર્કિંગ જેવાં કાર્યો માટે ટેન્ડર નથી બહાર પાડી...