શિવસેના (યુબીટી)એ વચનનામામાં આપ્યો મુસ્લિમોને સંકેત
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : શિવસેના (યુબીટી) દ્વારા મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષ બન્યા પછી ઉદ્ધવ ઠાકરે હિંદુત્વથી દૂર થઈ ગયા હોવાની ટીકા વારંવાર કરવામાં આવી રહી છે, ત્યારે ઉદ્ધવ ઠાકરેની સેના દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરાને લઈને હવે નવી ટીકા થઈ રહી છે. વાસ્તવમાં શિવસેના યુબીટી...