• બુધવાર, 22 મે, 2024

હા, હું ભટકું છું કારણ કે... પવારનો પલટવાર  

મુંબઈ, તા. 30 : વડાપ્રધાન મોદીએ `ભટકતી આત્મા' તરીકે કરેલા કટાક્ષ બાદ શરદ પવારે પલટવાર કરતાં કહ્યું કે મોદી આજકાલ મારા પર ખુબ ગુસ્સામાં છે. એક સમયે તેમણે કહ્યં હતું કે મારી આંગળી પકડીને રાજનીતિમાં આવ્યા છે. હવે કહે છે કે હું ભટકતી આત્મા છું. હા, હું છું ખેડૂતો માટે, ખુદના સ્વાર્થ માટે નહીં. મારા ખેડૂતોનું દર્દ....

ઇ-પેપરના નવા શુલ્ક