કેજરીવાલ મુદ્દે સુપ્રીમ કોર્ટના ઈડીને સવાલ
મુંબઈ, તા. 30 : શરાબ નીતિમાં ગોટાળા મામલે લોકસભા ચૂંટણીની આચારસંહિતા સમયે જ દિલ્હીના મુખ્ય પ્રધન અરવિંદ કેજરીવાલની મની લોન્ડરિંગના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ધરપકડ કરી હતી, જેને પડકારતી અરજી અંગેની સુનાવણીમાં સુપ્રીમે ધરપકડના સમયગાળા મુદ્દે ઈડીને સવાલ કર્યા હતા. એક મીડિયાના હેવાલ અનુસાર...