અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ'ના ઘટક પક્ષો વચ્ચે મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠકોની વહેંચણીની વાતચીત માર્ચમાં શરૂ થઈ ત્યારે ઘણાં લોકો કહેતા હતા કે મુખ્ય પ્રધાન શિંદેને ખૂબ જ ઓછી બેઠકો ફાળવવામાં આવશે અને તેઓ દસથી વધુ બેઠકો મેળવી નહીં શકે. જોકે, વાસ્તવમાં.....