મનસેના વડા રાજ ઠાકરેએ પૂછયો પ્રશ્ન
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : ઉદ્ધવ ઠાકરેને અૉક્ટોબર 2019માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હોત તો તેઓ મોદી સરકાર વિરુદ્ધ બોલ્યા હોત? ઔદ્યોગિક પ્રકલ્પો બીજા રાજ્યોમાં ગયાનો આક્ષેપ ઉદ્ધવ ઠાકરે કરે છે, પરંતુ મારે તેમને પૂછવું છે કે તેઓ અગાઉ ભાજપની સરકારમાં પાંચ વર્ષ...