• રવિવાર, 19 મે, 2024

...બાળ ઠાકરે હયાત હોત તો બરાબર ધુલાઈ કરી હોત : શિંદે  

હું હિન્દુ છું અને મર્દ છું એમ કહેવાથી અર્થ નહીં સરે 

નિખીલ મિશ્રા તરફથી

મુંબઈ, તા. 6 : જો બાળ ઠાકરે આજે હયાત હોત તો કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારના વિધાનથી ખૂબ જ દુ:ખી થયા હોત. લોકો આ નિવેદનનો બદલો લીધા વિના નહીં રહે, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું છે. શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેનું નામ લીધા વિના શિંદેએ એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે…..

ઇ-પેપરના નવા શુલ્ક