• રવિવાર, 19 મે, 2024

`નોકરી માટે મરાઠીઓએ અરજી કરવી નહીં'  

ગિરગાંવની કંપનીની એચઆર દ્વારા વિવાદાસ્પદ જાહેરાત 

મુંબઈ, તા. 6 : હાલ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ રહી છે, જેમાં એક કંપનીના એચઆર દ્વારા નોકરી તથા વેપાર માટેના સોશિયલ પ્લૅટફૉર્મ સાઇટ લિન્કડઇન પર કરેલી પોસ્ટને કારણે વિવાદ થયો છે. એચઆર ગુજરાતની એક ફ્રીલાન્સ રિક્રુટર છે. જેણે મુંબઈના ગિરગાંવમાં આવેલી એક કંપની માટે એક ગ્રાફિક ડિઝાઇનરની

ઇ-પેપરના નવા શુલ્ક