જવાબ આપશે : મુખ્ય પ્રધાન શિંદે
બીડમાં આયોજિત સભામાં મુખ્ય પ્રધાને કહ્યું કે વિપક્ષના નેતાઓ પાકિસ્તાનને માફક આવે એવી વાતો કરી રહ્યા છે
નિખિલ મિશ્રા તરફથી
મુંબઈ, તા. 7 : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ભારત કરતા પાકિસ્તાનને વધુ માફક આવે એવા કેટલાક નેતાઓનાં વિવાદાસ્પદ વિધાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બીડ લોકસભાના મહાયુતિનાં ઉમેદવાર પંકજા મુંડેના સમર્થનમાં આયોજિત એક રૅલીમાં એમણે કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતાને નબળું પાડે એવાં કોઈ પણ નિવદેનથી દૂર રહેવું....