અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 7 : ધર્મવીર આનંદ દીઘે સાહેબની લોકપ્રિયતા વધી રહી હતી અને તેઓ સફળતાના શિખર પર હતા ત્યારે તેમને ત્રાસ આપવાનું કામ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, તેમનું જિલ્લાધ્યક્ષ પદ છીનવી લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. દીઘે સાહેબની આખી જિંદગી આશ્રમમાં ગઈ હતી, પરંતુ જ્યારે તેમનું નિધન થયું ત્યારે....