મુંબઈ, તા. 7 : બૉમ્બે હાઈ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ આરિફ ડૉક્ટરની ખંડપીઠે આરટીઆઈ નિયમોમાં સુધારો કરવાના રાજ્ય સરકારના તાજેતરના પરિપત્રને પડકારતી જાહેર હિતની અરજીઓ (પીઆઈએલ)થી એક બેચની સુનાવણી કરતાં સવાલ કર્યો હતો કે, મહારાષ્ટ્ર સરકાર સેન્ટ્રલ ઍક્ટમાં આવી સૂચના....