થાણેના રેહાન સિંહે કલા શાખામાં તો અયાન વારિશે વિજ્ઞાન શાખામાં મેળવ્યા 99.75 ટકા
મુંબઈ, તા. 7 : ધ કાઉન્સિલ ફૉર ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (સીઆઇએસસીઈ) દ્વારા લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ-12ની પરીક્ષાનું પરિણામની ટકાવારીમાં દેશભરમાં સુધારો થયો છે. મહારાષ્ટ્રમાં દેશભરમાંથી કુલ 3840 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા...