• સોમવાર, 20 મે, 2024

કૉંગ્રેસ આતંકવાદીઓને નિર્દોષતાનું પ્રમાણપત્ર આપે છે : મોદી  

`ઇન્ડિ આઘાડી'નો `મિશન કેન્સલ' કાર્યક્રમ ઊથલાવી પાડો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 7 : મુંબઈ પરના 26/11ના આતંકવાદી હુમલો પાકિસ્તાને કરાવ્યો હતો તે આખું વિશ્વ જાણે છે. ખુદ પાકિસ્તાને પણ તેનો ઈનકાર ર્ક્યો નહોતો, પરંતુ પોતાની મતપેટી મજબૂત કરવા કૉંગ્રેસ અને ઇન્ડિ એલાયન્સ આતંકવાદી કસાબનું ઉપરાણું લે છે અને દોષિતો નિર્દોષ હોવાના પ્રમાણપત્ર વહેંચે છે. તુષ્ટીકરણના રાજકારણ માટે....

ઇ-પેપરના નવા શુલ્ક