• સોમવાર, 20 મે, 2024

મુંબઈ યુનિવર્સિટીએ માત્ર 24 દિવસમાં બી.કૉમ.ના છઠ્ઠા સેમેસ્ટરનાં પરિણામો જાહેર કર્યાં  

54,901 વિદ્યાર્થીઓમાંથી 43 ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 8 : મુંબઈ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, વાણિજ્ય પ્રવાહની સ્નાતક બેચની પરીક્ષામાં 43 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરીક્ષાનાં પરિણામોમાં વિલંબ માટે એમયુને સામાન્ય રીતે ટીકાઓનો સામનો કરવો પડે છે એવામાં 24 દિવસમાં પરિણામો પ્રકાશિત થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળે છે. પરીક્ષા પૂરી થયા પછી પરિણામો જાહેર કરવાનો નિર્ધારિત....