• સોમવાર, 20 મે, 2024

મેના અંતમાં કે મતદાન પછી પાણીકાપની શક્યતા  

મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં પાણીનો ફક્ત 17 ટકા જથ્થો

નાની નાની બાબતોનું ધ્યાન રાખી પાણીની બચત કરી શકાય

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 : મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં ફક્ત 17 ટકા પાણી શેષ છે અને પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ નાગરિકોને પાણી કરકસરથી વાપરવાનો અનુરોધ કર્યો છે. મુંબઈમાં મે માસના અંતમાં અથવા આવતી 20મી મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂરું થઈ જાય પછી પાણીકાપ લાદવામાં આવે એવી સંભાવના....