• સોમવાર, 20 મે, 2024

ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામાંતર વિરુદ્ધની અરજી અંગે હાઈ કોર્ટે કહ્યું - નામમાં શું રાખ્યું છે?    

ચુકાદા સમયે અદાલતે શેક્સપિયરના નાટક રોમિયો અને જુલિયટના સંવાદને ટાંક્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 8 :  ઔરંગાબાદ જિલ્લાને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ નામ રાખવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણય સામે કરવામાં આવેલી અરજીને ફગાવતાં મુંબઈ હાઈ કોર્ટે કહ્યું હતું કે નામમાં શું રાખ્યું છે?  મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર ઉપાધ્યાય અને ન્યાયાધીશ આરિફ ડૉક્ટરે કહ્યું હતું કે રાજ્ય સરકારના નિર્ણય મામલે તેઓ કોઈ....