• શનિવાર, 27 જુલાઈ, 2024

ગડકરીને હરાવવા મોદી અને અમિત શાહને ફડણવીસે મદદ કરી : રાઉત  

મુંબઈ, તા. 26 : ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રના માર્ગ પરિવહન ખાતાના પ્રધાન નીતિન ગડકરીને પરાભૂત કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે પ્રયાસો કર્યા છે. તેને માટે આવશ્યક મદદ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પૂરી પાડી છે એવો દાવો શિવસેના (ઠાકરે)ના નેતા અને સાંસદ સંજય રાઉતએ કર્યો છે. શિવસેના (ઠાકરે)ના મુખપત્ર `સામના'માં....

ઇ-પેપરના નવા શુલ્ક