• શનિવાર, 27 જુલાઈ, 2024

વિધાન પરિષદની ચાર બેઠકો માટે `મહાયુતિ' અને `આઘાડી' વચ્ચે મુકાબલો  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : મહારાષ્ટ્ર વિધાન પરિષદની સ્નાતક અને શિક્ષક મતદારસંઘની ચાર બેઠકો માટે આવતી 26મી જૂને યોજાનારી ચૂંટણીમાં ભાજપ, શિવસેના અને રાષ્ટ્રવાદીની બનેલી `મહાયુતિ' વિરુદ્ધ કૉંગ્રેસ, શિવસેના (ઠાકરે) અને રાષ્ટ્રવાદી (શરદ પવાર) વચ્ચે મુકાબલો જોવા મળશે. શિવસેના (ઠાકરે) શનિવારે મુંબઈના સ્નાતક મતદારસંઘ માટે અનિલ પરબ અને શિક્ષક મતદારસંઘ માટે....

ઇ-પેપરના નવા શુલ્ક