મરાઠા
સમાજના વિદ્યાર્થીઓને રાહત
એસ.આર. મિશ્રા તરફથી
મુંબઈ, તા.
23 : મહારાષ્ટ્રના હજારો વિદ્યાર્થીઓને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાહત આપી છે. સરકારે કરેલા નિર્ણય મુજબ એન્જિનિયરિંગ, મેડિકલ અને અન્ય શાખાના વિદ્યાર્થીઓ આ કોર્સમાં એડમિશન માટે જાતીનું પ્રમાણપત્ર છ મહિનાની અંદર જમા....