અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ (એમએસઆરટીસી) દ્વારા આગામી પાંચ વર્ષમાં એઆઈ ટેક્નૉલૉજી ધરાવતી 25,000 નવી બસો ખરીદવાની યોજના બનાવી છે. તાજેતરમાં ખરીદેલી નવી 3000 બસોમાં એઆઈ કૅમેરા, જીપીએસ, વાઇ-ફાઈ, એલઈડી ટીવી અને ચોરીને રોકવાની સિસ્ટમ.....