• શનિવાર, 27 જુલાઈ, 2024

શિવસેનાને કૅબિનેટ કક્ષાનું પ્રધાનપદ નહીં અપાતા નારાજગી

એસ. આર. મિશ્રા તરફથી

મુંબઈ, તા. 10 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં શિવસેનાને કૅબિનેટ કક્ષાનું પ્રધાનપદ ફાળવવામાં આવ્યું નહીં તે અંગે પક્ષના માવળના સાંસદ શ્રીરંગ બારણેએ પક્ષપાતનો આક્ષેપ કરીને નિરાશા...

ઇ-પેપરના નવા શુલ્ક