• શનિવાર, 27 જુલાઈ, 2024

ઘાટકોપર દુર્ઘટનાના અઠવાડિયા બાદ દાદરમાંથી વધુ આઠ હોર્ડિંગ્સ હટાવાયાં  

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : ઘાટકોપર હોર્ડિંગ્સ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત અને 70થી વધુ લોકો ઘાયલ થયાના એક અઠવાડિયા પછી બીએમસીએ દાદર ખાતે તિલક પુલની બાજુમાં મૂકવામાં આવેલાં આઠ હોર્ડિંગ્સને હટાવી દીધાં હતાં. હોર્ડિંગ્સ કંપની દ્વારા ઊભાં કરવામાં આવ્યાં હતાં જેણે ઘાટકોપરમાં બિલબોર્ડ લગાવ્યું હતું જે ધરાશાયી થઈ ગયું હતું. કંપનીના માલિક ભાવેશ ભિન્ડેની ગયા.....

ઇ-પેપરના નવા શુલ્ક