અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 23 : ઘાટકોપર હોર્ડિંગ્સ દુર્ઘટનામાં 16 લોકોનાં મોત અને 70થી વધુ લોકો ઘાયલ થયાના એક અઠવાડિયા પછી બીએમસીએ દાદર ખાતે તિલક પુલની બાજુમાં મૂકવામાં આવેલાં આઠ હોર્ડિંગ્સને હટાવી દીધાં હતાં. આ હોર્ડિંગ્સ એ જ કંપની દ્વારા ઊભાં કરવામાં આવ્યાં હતાં જેણે ઘાટકોપરમાં બિલબોર્ડ લગાવ્યું હતું જે ધરાશાયી થઈ ગયું હતું. આ કંપનીના માલિક ભાવેશ ભિન્ડેની ગયા.....