મુંબઈ, તા. 23 : લોકસભાની વાયવ્ય મુંબઈની બેઠક ઉપર શિવસેના (ઠાકરે)ના ઉમેદવાર અમોલ કીર્તિકર વિજયી નીવડી શકે છે એવું નિવેદન કરીને શિવસેના (શિંદે)ના સાંસદ ગજાનન કીર્તિકરે તેમના જ પક્ષના નેતાઓનો રોષ અને નારાજગી વહોરી લીધી છે. શિવસેનાના ઉપનેતા શીશીર શિંદેએ મુખ્ય પ્રધાન શિંદેને બુધવારે પત્ર લખીને ગજાનન કીર્તિકરને પક્ષમાંથી હાંકી કાઢવાની....