• શુક્રવાર, 03 મે, 2024

ઉપલબ્ધિઓનો ઢંઢેરો પીટવાની જરૂર નથી : ભાગવત  

આરએસએસ શતાબ્દી વર્ષની ઉજવણી નહીં કરે

નવી દિલ્હી, તા. 19 : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું છે કે, આરએસએસ 2025મા પોતાનું શતાબ્દી વર્ષ ઉજવશે નહીં. મોહન ભાગવતે કહ્યું હતું કે, સંઘનો ઉપલ્બધીઓનો ઢંઢેરો પીટવાનો ઈરાદો નથી. એક પુસ્તકનાં વિમોચનના અવસરે ભાગવતે એમ પણ કહ્યું હતું કે જ્યારે 1925મા આરએસએસનું ગઠન થયું હતું....