લોકોની સંપત્તિના સર્વેની
આચારસંહિતાના ભંગનો કૉંગ્રેસનો આક્ષેપ
અમિત શાહનો સવાલ, ઢંઢેરામાં સર્વેની વાત નથી ?
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : દેશની 18મી લોકસભા ચૂંટણી પહેલાં આ સત્તાનો સંગ્રામ પરાકાષ્ટાએ પહોંચ્યો હોવાની પ્રતીતિ સોમવારે થઈ હતી. દેશના સંસાધનો પર પહેલો હક્ક લઘુમતી સમુદાયનો છે, તેવા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંહના નિવેદનને ટાંકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં એક ચૂંટણી સભા દરમ્યાન કરેલાં નિવેદન પર સોમવારે રાજકીય ઘમસાણ...