જેલરને દંડ ચૂકવવાનો માનવાધિકાર પંચનો આદેશ
મુંબઈ, તા. 28 : કોરેગાંવ ભીમા હિંસાચાર અને માઓવાદીઓ સાથે સંબધ પ્રકરણના આરોપી અરુણ ફરેરાને જેલમાંથી માતાને લેખેલા પત્રને નવી મુંબઈની તળોજા જેલ પ્રશાસને મહારાષ્ટ્ર કારાગૃહ નિયમના રદ થયેલા નિયમ 20ના આધારે મોકલ્યાં જ નહીં. તેથી ફરેરાના મૂળભૂત હક્કનું ઉલ્લંઘન...