• મંગળવાર, 14 મે, 2024

કેદીએ લખેલા પત્રને માતા સુધી ન પહોંચાડવો એ ક્રૂરતા  

જેલરને દંડ ચૂકવવાનો માનવાધિકાર પંચનો આદેશ

મુંબઈ, તા. 28 : કોરેગાંવ ભીમા હિંસાચાર અને માઓવાદીઓ સાથે સંબધ પ્રકરણના આરોપી અરુણ ફરેરાને જેલમાંથી માતાને લેખેલા પત્રને નવી મુંબઈની તળોજા જેલ પ્રશાસને મહારાષ્ટ્ર કારાગૃહ નિયમના રદ થયેલા નિયમ 20ના આધારે મોકલ્યાં નહીં. તેથી ફરેરાના મૂળભૂત હક્કનું ઉલ્લંઘન...