નૈનિતાલ, તા. 28 : જળવાયુ પરિવર્તન અને સતત વધી રહેલા તાપમાન વચ્ચે ઉત્તરાખંડમાં નૈનિતાલ સહિત જિલ્લાઓના જંગલોમાં લાગેલી આગ સપ્તાહ બાદ પણ કાબૂમાં આવી નથી. અનેક જિલ્લામાં પહાડો વચ્ચે આવેલા જંગલ આગમાં ભભૂકી રહયા છે, ધુમાડાના ગોટા ફરી વળ્યા છે અને છેલ્લા 24...