• મંગળવાર, 14 મે, 2024

રાજા, મહારાજા ગમે તેની જમીન છીનવી લેતા હતા : રાહુલ

મોદીએ બેલગાવીની સભામાં રાહુલને રાજપૂત સમાજની માફી માગવા કહ્યું

નવી દિલ્હી, તા. 28 : લોકસભા ચૂંટણી 2024માં રાજકીય દળો અને નેતાઓ વચ્ચે એકબીજાં સામે નિવેદનોનાં બાણ છોડવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભાજપ નેતા અમિત માલવીયએ કોંગ્રેસ નેતા રાહુલ દ્વારા રાજપૂત સમાજ ઉપર આપવામાં આવેલાં નિવેદનનો વીડિયો...

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ