• શનિવાર, 18 મે, 2024

 જો ભૂલથી પણ ઈન્ડિ સરકાર બની તો વારાફરતી વડા પ્રધાન : અમિત શાહ  

પટના, તા. 29 : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બિહારના મધુબનીના ઝાંઝરપુરમાં સભા સંબોધતાં તેમણે જનતાને પૂછયું કે, શું લાલુ, રાહુલ અને મમતા વડાપ્રધાન બનવાલાયક છે. જો ભૂલથી તમે લોકોએ તેમની સરકાર બનાવી દેશો તો તેઓ એક-એક વર્ષ સુધી વડા પ્રધાન રહેશે. તેમની વચ્ચેનો સોદો છે. શાહ આઠ દિવસમાં બીજી વખત.....