• મંગળવાર, 21 મે, 2024

 છત્તીસગઢ-મહારાષ્ટ્ર સીમાએ અથડામણ : નવ નક્સલવાદી ઠાર  

એકે-47 સહિત હથિયારોનો જથ્થો કબજે

જગદલપુર, તા. 30 : છત્તીસગઢ-મહારાષ્ટ્ર સરહદે નારાયણપુરના અબૂઝમાડ વિસ્તારમાં આજે સવારે ડીઆરજી અને એસટીએફના જવાનોની સાથે અથડામણમાં ઓછામાં ઓછા 9 નકસલવાદી માર્યા ગયા હતા. મૃતક નકસલીઓમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે. તમામના મૃતદેહ કબજે કરવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી એક એકે-47 સહિત મોટી સંખ્યામાં હથિયાર અને...

 

ઇ-પેપરના નવા શુલ્ક