• શનિવાર, 18 મે, 2024

કાંદા ઉપર 40 ટકા નિકાસ ડયૂટી : ચણાની આયાત ડયૂટી ફ્રી  

નવી દિલ્હી, તા. 3 (પીટીઆઈ): કેન્દ્ર સરકારે આજે કાંદાની નિકાસ ઉપર 40 ટકા ડયૂટી લાદી છે. તેનો અમલ ચોથી મેથી શરૂ થશે. દેશી ચણાની આયાત ઉપરની ડયૂટીની છૂટને 31મી માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે. પીળા વટાણાની આયાત ઉપરની ડયૂટીની છૂટને 31મી અૉક્ટોબર, 2024ના દિને કે તે પહેલા ઇસ્યૂ....

ઇ-પેપરના નવા શુલ્ક