10 ગણા વધુ જંતુનાશકોના અહેવાલને પાયાવિહોણા ગણાવતું એફએસએસએઆઈ
નવી દિલ્હી, તા. 5 : ભારતીય ખાદ્ય નિયંત્રક જડીબુટ્ટીઓ અને મસાલાઓમાં નિર્ધારિત ધોરણો કરતાં 10 ગણા વધુ જંતુનાશક ઉમેરવાને મંજૂરી અપાઈ હોવાના અહેવાલોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ)એ પાયાવિહોણા ગણાવી માપદંડ કરતાં ઓછા....