• રવિવાર, 19 મે, 2024

રાહુલ રામમંદિરનો નિર્ણય પલટી દેશે : આચાર્ય પ્રમોદ કૃષ્ણમ્

નવી દિલ્હી, તા. 6 : પૂર્વ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું હતું કે, રાહુલ કોંગ્રેસની સરકાર રચાય, તો રામમંદિરનો ફેંસલો રદ કરી નાખશે. હકીકતમાં રામમંદિર નિર્માણનો નિર્ણય આવ્યા પછી રાહુલે એક બેઠક કરીને કહ્યું હતું કે, એક સત્તાધારી સમિતિ રચશું. રાજીવ ગાંધીએ જે રીતે....

ઇ-પેપરના નવા શુલ્ક