• સોમવાર, 20 મે, 2024

સપા નેતા રામગોપાલનો બફાટ : મંદિર બેકાર, નક્શો ઠીક નથી...  

નવી દિલ્હી, તા.7 : સમાજવાદી પાર્ટીના નેતા રામગોપાલ યાદવને અયોધ્યામાં રામ મંદિરે દર્શન વિશે પૂછવામાં આવતાં તેઓ ઉકળી ઉઠયા અને બફાટ કરતાં મંદિરને બેકાર ગણાવી કહ્યં કે તેનો નક્શો ઠીક નથી. સપા નેતાના આવાં નિવેદન બાદ ભાજપાએ સપા ઉપરાંત ઇન્ડિયા ગઠબંધનની ઝાટકણી કાઢી છે. લોકસભા ચૂંટણીના ત્રીજા દૌરમાં.....

ઇ-પેપરના નવા શુલ્ક