• સોમવાર, 20 મે, 2024

દેશ `વોટ જેહાદ'થી ચાલશે કે રામ રાજ્યથી ?  

મુસ્લિમોને અનામતની લાલુની તરફેણ બાદ મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

પટણા, તા. 7 : હું મુસ્લિમોને આરક્ષણ આપવાના પક્ષમાં છું, પણ કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર બંધારણને છિન્ન-ભિન્ન કરીને આરક્ષણના વિરોધમાં છે તેવું આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવે મોદી સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું, બીજી બાજુ મધ્યપ્રદેશમાં એક સભા દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં.....

ઇ-પેપરના નવા શુલ્ક