ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન પર નિર્ણય નહીં
વિશેષ અદાલતે જ્યુડિશિયલ કસ્ટડી 20 મે સુધી લંબાવી
નવી દિલ્હી, તા. 7 (પીટીઆઈ) : દિલ્હી શરાબનીતિ કૌભાંડમાં આજે અરવિંદ કેજરીવાલ સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. લોકસભા ચૂંટણીના પ્રચારમાં જોડાઈ શકાય એ માટે તેમને વચગાળાના જામીન અંગે કોઈ આદેશ આપ્યા વિના જ બે જજની બેન્ચ ઊઠી ગઈ હતી. કથિત દિલ્હી શરાબનીતિ કૌભાંડથી જોડાયેલા....