• રવિવાર, 19 મે, 2024

પૂંચ હુમલાનો બદલો : તૈયબાના કમાન્ડર સહિત ત્રણ આતંકવાદી ઠાર  

શ્રીનગર, તા. 7 : ભારતીય વાયુસેનાનાં બે વાહન ઉપર આતંકવાદી હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો હતો અને ત્યારબાદ પૂંચ જિલ્લામાં સુરક્ષાદળોએ મોટાપાયે તલાશી અભિયાન ઉપાડયું હતું. જેમાં આજે મોટી સફળતા મળી હતી. કુલગામમાં સુરક્ષાદળોએ લશ્કર--તૈયબાનાં ટોપ કમાન્ડર બાસિત ડાર સહિત કુલ ત્રણ આતંકવાદીઓનો સફાયો કરી....

ઇ-પેપરના નવા શુલ્ક